Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

હનુમાન ભક્તો શું તમે જાણો છો કેમ હનુમાનજીને સિંદુર ચડાવાય છે ? અને મંગળવારે જ કેમ સિંદુર ચડાવાય છે? જાણો અહીં આ રહસ્યો.

Social Gujarati by Social Gujarati
May 29, 2018
Reading Time: 2 mins read
1
હનુમાન ભક્તો શું તમે જાણો છો કેમ હનુમાનજીને સિંદુર ચડાવાય છે ? અને મંગળવારે જ કેમ સિંદુર ચડાવાય છે? જાણો અહીં આ રહસ્યો.

🤔 હનુમાનજી ને સિંદુર શા માટે ચડાવવામાં આવે છે. અને હનુમાનજી ને મંગળવારે જ કેમ સિંદુર ચડાવાય છે? બીજા કોઈ વારે કેમ નહિ.  ચાલો જાણીએ આ બધી રહસ્યોની વાત ઉજાગર કરતી આ પૌરાણિક કથા.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

 

હનુમાનજીની ઘણી વાર્તા ગાઢ રહસ્ય છે. અને વાત પર મનન કરવામાં આવે તો તેની પાચલ વૈજ્ઞાનિક આધાર પણ મળે છે. કે હનુમાનજી બળ, બુદ્ધિ, વિદ્યા અને પરાક્રમના દેવતા છે.

હિંદુ ધર્મના દેવતાઓમાં પ્રમુખ હનુમાનજી છે. તે જેના પર પ્રસન્ન થઇ જાય છે તેના સફળતાના દ્વાર ખુલી જાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર સિંદુર ચડાવવાથી મૂર્તિનો સ્પર્શ થાય છે. અને તેનાથી આપણને સકારાત્મક ઉર્જા મળે છે. અને તેની અસર મનુષ્યની તેજસ્વીતા પર પડે છે. જેનાથી શરીરને લ્લભ થાય છે.

 

🤔 શું છે સિંદુર લગાવવા પાછળની કથા?

એક વાર જયારે હનુમાનજી સીતાજી પાસે ગયા. સીતાજીને માંગમાં સિંદુર લગાવતા જોઈને હનુમાનજી આશ્વર્ય પામ્યા અને પૂછ્યું, ” માં તમે શું લગાવો છો? ત્યારે સીતાજીએ કહ્યું કે,આ સિંદુર છે, જે સૌભાગ્યવતી મહિલા પોતાના સ્વામીની લાંબી આયુ માટે, પ્રસન્નતા અને કુશળતા માટે લગાવે છે. પછી હનુમાનજીએ આવું વિચાર્યું કે એક ચપટી સિંદુર લગાવવાથી સ્વામીને(શ્રી રામને) પ્રસન્નતા પ્રાપ્ત થતી હોય તો પુરા શરીરે લગાવવાથી સ્વામીને(શ્રી રામને) કેટલી પ્રસન્નતા થશે. અને ચપટી સિંદુરથી સ્વામીની ઉંમર લાંબી થતી હોય તો જો આખા શરીરે સિંદુર લગાવવામાં આવે તો સ્વામી અમર થઇ જશે અને ભક્તો સાથે જ પૃથ્વી પર જ રહેશે અને પ્રસન્ન રહેશે. આવું વિચારીને પછી હનુમાનજીએ પુરા શરીર પર સિંદુર લગાવ્યું અને ભગવાન શ્રીરામની રાજસભામાં ગયા.
હનુમાનજીનું આ રૂપ જોઈ સભામાં બધા હસ્યા અને ઘણા એ તેમની મશ્કરી પણ કરી. ભગવાન શ્રી રામે હનુમાનજીને આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે હનુમાનજીએ આ સંપૂર્ણ વાત કહી. ભગવાન શ્રીરામ હનુમાનજીનો પોતાના પ્રત્યે આટલો બધો પ્રેમ જોઈ અત્યંત પ્રસન્ન થઇ ગયા. તેમણે હનુમાનજીને વરદાન આપ્યું કે કોઈ આજે ભક્ત હનુમાને મંગલવારે મારા પ્રત્યે આવી શ્રદ્ધા અને પ્રેમ દર્શાવ્યો છે તો આજથી કોઈ પણ મનુષ્ય મંગળવારે તેમને ઘી અને સાથે સિંદુર અર્પિત કરશે. તો તેના પર સ્વયં શ્રી રામ પણ કૃપા કરશે અને તેના દુખ દુર કરશે. તેથીં આજે વર્તમાન સમયમાં પણ હનુમાનજીના ભક્તો હનુમાનજીના મંદિરે સિંદુર લગાવવા જાય છે. આ હતી હનુમાનજીને સિંદુર લગાવવા પાછળની પૌરાણિક કથા.

તેની પાછળ રહેલ વૈજ્ઞાનિક કારણ પણ જાણી લઈએ.

અનંત ઉર્જાનું પ્રતિક છે સિંદુર…. 

✏ વિજ્ઞાનના અનુસંધાને દરેક રંગમાં એક વિશેષ પ્રકાર્નીઉર્જા રહેલી હોય છે. તેવી જ રીતે સિંદુર પણ ઉર્જાનું પ્રતિક છે. આજે જયારે સિંદુર હનુમાનજીને અર્પિત કરીને ત્યાર બાદ ભક્તજનો તેમાંથી તિલક કરે છે.
આમ કરવાથી બંને આંખો વચ્ચે સ્થિત ઉર્જા કેન્દ્રિત થાય છે.આવું કરવાથી મનમાં સારા વિચારો પણ આવે છે. તે સાથે પરમાત્માની ઉર્જા પણ પ્રાપ્ત થાય છે. હનુમાનજીને ઘી મિશ્રિત સિંદુર ચડાવવાથી બાધાઓ દુર થાય છે.

✏સિંદુર ચડાવાવનું હજુ એક દિલચસ્પ કારણ છે. સીન્દુરને ધાતુ પર તેમજ હળદર અને ચુના સાથે મિશ્રણથી તેયાર કરવામાં આવે છે. પારો આપણા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેને કારણે તેમાંથી શારીરિક મહત્વ પણ શામેલ છે.માટે સિંદુરનું તિલક લગાવવા થી ફાયદો થાય છે.

✏આ ઉપરાંત ભગવાન હનુમાનજી વિષે એવું માનવું છે કે ભગવાન રામે આપેલા વરદાન પ્રમાણે તેમને સિંદુર ચડાવાય છે. અને તે આજે પણ અજર અને અમર છે. આવે કહેવાય છે કે હનુમાનજી લોકોને દરેક પ્રકારની મુશ્કેલીઓથી બચાવી શકે છે. તેમજ માણસમાં આત્મવિશ્વાસ, ઉર્જા અને નીડરતાના ભાવો લાવી શકે છે.

✏પૌરાણિક કથાઓ દ્વારા તેવું માનવામાં આવ્યું છે કે હનુમાનજી ભગવાન શિવનો જ અવતાર છે. ભગવાન શિવજી તેના ભક્તોની તપસ્યા અને પૂજા અર્ચનાથી જલ્દી પ્રસન્ન થઇ જાય છે. માટે હનુમાનજી પણ તેનો અવતાર હોવાથી તેને સિંદુર ચડાવી તેની પૂજા અર્ચના કરવાથી કળીયુગમાં પણ હનુમાનજીની કૃપા મેળવી શકો.

✏માટે જ આપણે જોઈએ છીએ કે મંગળવાર તેમજ શનિવાર ના હનુમાનજી ના ભક્તો મંદિરે હનુમાનજીને સિંદુર ચડાવે છે તેમજ તેમની પ્રિય વસ્તુ અર્પણ કરે છે.


✏ જો તમને પણ હનુમાનજી પર શ્રદ્ધા હોય અને તમે પણ હનુમાન ભક્ત હોવ  તો કોમેન્ટમાં લખો… ” જય બજરંગ બલી”

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

Tags: BHAKTIDevotionalHANUAN[HANUMAN CHALISAHANUMAN JILOARD HANUMANmahabharatRamRamayanshri ram
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
આ છે દુનિયાનું સૌથી તાકાતવર ફળ, જૂની કબજિયાત, અનિંદ્રા, નબળાઈ, અણશક્તિમાં મોંઘી દવાઓ કરતા પણ વધુ ફાયદાકારક

આ છે દુનિયાનું સૌથી તાકાતવર ફળ, જૂની કબજિયાત, અનિંદ્રા, નબળાઈ, અણશક્તિમાં મોંઘી દવાઓ કરતા પણ વધુ ફાયદાકારક

ભગવાન પરશુરામના જીવનના આ રહસ્યો તમે નહિ ખબર હોય…. આજે પણ તે એક પર્વત પર તપસ્યા કરી રહ્યા છે…..જાણો તેમના જીવનના પ્રસંગો.

ભગવાન પરશુરામના જીવનના આ રહસ્યો તમે નહિ ખબર હોય.... આજે પણ તે એક પર્વત પર તપસ્યા કરી રહ્યા છે.....જાણો તેમના જીવનના પ્રસંગો.

Comments 1

  1. bundan sonraki hayat felsefem arayanı ararım says:
    7 years ago

    Hey There. I discovered your weblog the use of msn. That is an extremely neatly written article.

    I will be sure to bookmark it and come back to read extra of your
    helpful info. Thanks for the post. I will certainly return.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા પાર જોવા મળે છે આ સંકેતો, ઓળખો આ સંકેતો નહીં તો હાર્ટ એટેક આવતા વાર નહીં લાગે

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવા પાર જોવા મળે છે આ સંકેતો, ઓળખો આ સંકેતો નહીં તો હાર્ટ એટેક આવતા વાર નહીં લાગે

October 11, 2021
બોલીવુડની આ એક્ટ્રેસે છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આવું કરવા પાછળનું કારણ તમને પણ વિચાર કરવા મજબુર કરી દેશે.

બોલીવુડની આ એક્ટ્રેસે છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આવું કરવા પાછળનું કારણ તમને પણ વિચાર કરવા મજબુર કરી દેશે.

October 9, 2020
બોલીવુડના આ સિતારાઓ ઈચ્છે તો પણ એકબીજા સાથે નથી કરતા કામ, ભૂતકાળમાં કરી બેઠા છે આવી મોટી ભૂલો…

બોલીવુડના આ સિતારાઓ ઈચ્છે તો પણ એકબીજા સાથે નથી કરતા કામ, ભૂતકાળમાં કરી બેઠા છે આવી મોટી ભૂલો…

March 31, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.