Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home જીવન ચરિત્ર

ફિલ્મના સામાન્ય કલાકારને કેવી રીતે મળ્યો જેઠાલાલનો રોલ? કામ મેળવવા સતત આટલા વર્ષ ભટક્યા હતા.

Social Gujarati by Social Gujarati
May 29, 2020
Reading Time: 1 min read
0
ફિલ્મના સામાન્ય કલાકારને કેવી રીતે મળ્યો જેઠાલાલનો રોલ?  કામ મેળવવા સતત આટલા વર્ષ ભટક્યા હતા.
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો, આપ જો કોમેડી સિરિયલ જોવાના શોખીન હો, તો તમે જેઠાલાલની “તારક મહેતા કાં ઉલટા ચશ્માં” સિરિયલ જરૂરથી જોતા જ હશો. આમ જોઈએ તો આ સિરિયલ એવી છે કે નાનાથી લઈને મોટા સુધીના દરેક વયનાં લોકો જોવાનું પસંદ કરે છે. એટલે જ આ સિરિયલના ફ્રેન્સ અક્સર સિરિયલના એક્ટરો વિશે જાણવા ઉત્સુક હોય છે. તો આજે અમે તમને આ સિરિયલમાં લીડ રોલ કરી રહેલા જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વિશે વિગતે વાત કરીશું.

RELATED POSTS

400 થી વધુ ફિલ્મ કરનાર મશહુર એક્ટર જગદીપનું નિધન, શોલેમાં નિભાવી હતી મહત્વની ભૂમિકા.

એક સમયે ટીકીટના પૈસા પણ નહોતા, માંડ માંડ અમેરિકાની ટીકીટ કરી શક્યો, તે યુવાન અત્યારે છે ગુગલનો COE

ધોનીની સફળતા મળી તેની પાછળ જવાબદાર છે આ 3 મહત્વની બાબત. જાણો એ કઈ ૩ બાબત?

કહેવાય છે કે, સફળતા ક્યારેય સહેલાઈથી નથી મળતી, પરંતુ તેના માટે સંઘર્ષ કરવો પડે છે. તો મિત્રો, જેઠાલાલે એટલે કે દિલીપ જોશીએ પણ પોતાના મુકામ સુધી પહોંચવા માટે અનેક મુસીબતોનો સામનો કર્યો છે.

‘તારક મહેતા કાં ઉલટા ચશ્માં’ આ સિરિયલની શરૂઆત 28 જુલાઈ 2008 માં થઈ હતી. અત્યાર સુધીના તેના 2500 થી પણ વધુ એપિસોડ પ્રકાશિત થઈ ચુક્યા છે. આમ તે ભારતની સૌથી વધુ લાંબા સમય સુધી ચાલી રહેલી સિરિયલ બની ચુકી છે. દરેક વયના લોકોની મનપસંદ આ સિરિયલના મુખ્ય પાત્ર જેઠાલાલ અને તેમની પત્ની દયા ખુબ જ ફેમસ છે.

આમ આટલા લાંબા સમય સુધી ચાલનારી આ સિરિયલ વિશે દિલીપ જોશી કહે છે કે, ‘જ્યારે આ સિરિયલનો પહેલો એપિસોડ ટેલીકાસ્ટ થયો ત્યારે મેં વિચાર્યું પણ ન હતું કે આ સિરિયલ આટલા લાંબા સમય સુધી ચાલશે.’ આ ઉપરાંત દિલીપ જોશી એવું પણ જણાવે છે કે, આટલા વર્ષોમાં જાણે એવું લાગી રહ્યું છે કે મારી અસલ ઓળખ તો જાણે ખોવાઈ જ ગઈ છે.

આ વિશે તેઓ પોતાની સાથે થયેલી એક ઘટના અંગે જણાવતા કહે છે કે, ‘એક સમયે અમે અમદાવાદ શુટિંગ માટે ગયેલા ત્યારે આમારી ઓપન જીપ એક સિગ્નલ પર આવીને ઉભી રહી ત્યારે એક ભિખારી મને જોઈને બોલ્યો કે ‘જેઠાલાલ’ અને હું વિચારવા લાગ્યો કે આ ભિખારીએ મને ટીવીમાં કેવી રીતે જોયો હશે, પછી વિચાર આવ્યો કે કદાચ કોઈ જગ્યાએ સિરિયલ જોઈ હશે.’ તે સમયે મને એક એક્ટરની શક્તિનો અહેસાસ થયો.

આ સિવાય પોતાના એક અન્ય અનુભવ વિશે જણાવતા જેઠાલાલે કહ્યું હતું કે, ‘તે એક લગ્ન પ્રસંગમાં ગયા ત્યારે એક મહિલાએ આવીને કહ્યું કે, તેની માતાની ઉંમર લગભગ 85 વર્ષ આસપાસ છે અને તેઓ મોટાભાગના લોકોને ઓળખી નથી શકતી. પરંતુ જ્યારે તેમની સિરિયલ આવે છે ત્યારે તમને જોઈ ખુબ જ આનંદિત થઈ જાય છે.’

દિલીપ જોશીનો જન્મ 1968 માં 26 મે ના રોજ ગુજરાતના પોરબંદર જીલ્લામાં થયો હતો. તેમણે 12 વર્ષની ઉંમરે જ ગુજરાતી નાટકોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. આમ તેમણે પોતાના કરિયર તરફ પગલા ભરવાનું શરૂ કરી દીધું હતું. આમ તેઓ લગભગ 10 વર્ષ સુધી નાના રોલ કરતા રહ્યા. આમ તેમણે પોતાનું ગ્રેજ્યુએશન N. M. કોલેજ મુંબઈથી કર્યું છે. તેમણે બી.કોમ સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

આમ તેઓ અભ્યાસની સાથે નાટકોમાં પણ પોતાનું કામ કરતા રહ્યા. આ દરમિયાન તેઓને 3 વખત ઇન્ડિયન નેશનલ થિયેટર એવોર્ડ પણ મળ્યો. જે તેના બેસ્ટ એક્ટર રૂપે મળ્યો છે. આમ ગુજરાતી નાટકોમાં પોતાનું નામ કર્યા બાદ તેમને 1997 માં ‘ક્યાં બાત હે’ નામની એક સિરિયલમાં એક નાનો એવો રોલ મળ્યો હતો. આ પછી તેમણે લગાતાર ‘દાલ મેં કાલા’, કોરા કાગજ, દો ઓર દો પાંચ, હમ સબ એક હે, યે દુનિયા હે રંગીન અને શુભ મંગલ સાવધાન જેવી સિરિયલોમાં કામ કર્યું છે.

આ ઉપરાંત તેમણે ફિલ્મ દુનિયામાં પણ કામ કર્યું છે. જેમ કે સલમાન ખાન સાથે મેંને પ્યાર કિયા, હમ આપકે હે કોન, અને શાહરૂખ ખાન સાથે ફિર ભી દિલ હે હિન્દુસ્તાનીમાં કામ કર્યું છે. આ સિવાય તેમણે ખિલાડી 420, વન 2 કા 4, દિલ હે તુમ્હારા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પરંતુ તેમને ફિલ્મ દુનિયામાં કંઈ ખાસ સફળતા ન મળી.

તે છતાં તેઓએ હાર ન માની અને તે લગભગ એક વર્ષ સુધી બેરોજગાર જ ભટકતા રહ્યા. પરંતુ તેમણે હાર માનવાને બદલે પોતાના કામ પર જ આગળ વધતા રહ્યા. આમ લગભગ એક વર્ષ માટે બેકાર રખડ્યા પછી તેમને ‘તારક મહેતા કાં ઉલટા ચશ્માં’ સિરિયલમાં લીડ રોલ કરવાનો ચાન્સ મળી ગયો.

કહેવાય છે ને કે, ‘હાર માનવાથી દરેક જગ્યા પર હાર જ મળે છે.’ પરંતુ હાર માનવાને બદલે સતત પ્રયત્ન કરતા રહેવાથી સફળતા એક દિવસ જરૂર મળે છે. આમ જેઠાલાલના રૂપે તેઓ આજે લાખો ઘરમાં મશહુર થઈ ગયા. આ સિરિયલ માટે કુલ 17 વખત અલગ અલગ રોલ માટે એવોર્ડ મળી ગયો છે.

દિલીપ જોશીનું કહેવું છે કે, મને બોલીવુડમાં સફળતા ન મળી તો શું થયું, પરંતુ મને ટીવી સિરિયલમાં સારી સફળતા મળી છે. જેમાં અનેક એક્ટિંગ કરવા મળે છે. જેમ કે રોમાન્સ, એક્શન અને ઈમોશન વગેરે. માટે હું કોઈ હીરોથી કમ નથી.

દિલીપ જોશીની ફેમિલીમાં તેમની પત્ની જયમાલા જોશી છે અને તેમને બે સંતાનો છે, એક રિતિક જોશી અને નિયતિ જોશી. આમ દિલીપ જોશી (જેઠાલાલ) આજે લાખો લોકોના દિલ જીતીને પોતાની કમાયાબીની વાત કરે છે. મિત્રો, આશા છે કે તમને આ લેખ પસંદ આવ્યો હશે. તો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

400 થી વધુ ફિલ્મ કરનાર મશહુર એક્ટર જગદીપનું નિધન, શોલેમાં નિભાવી હતી મહત્વની ભૂમિકા.
જીવન ચરિત્ર

400 થી વધુ ફિલ્મ કરનાર મશહુર એક્ટર જગદીપનું નિધન, શોલેમાં નિભાવી હતી મહત્વની ભૂમિકા.

July 9, 2020
એક સમયે ટીકીટના પૈસા પણ નહોતા,  માંડ માંડ અમેરિકાની ટીકીટ કરી શક્યો,  તે યુવાન અત્યારે છે ગુગલનો COE
જીવન ચરિત્ર

એક સમયે ટીકીટના પૈસા પણ નહોતા, માંડ માંડ અમેરિકાની ટીકીટ કરી શક્યો, તે યુવાન અત્યારે છે ગુગલનો COE

June 14, 2020
ધોનીની સફળતા મળી તેની પાછળ જવાબદાર છે આ 3 મહત્વની બાબત.  જાણો એ કઈ ૩ બાબત?
જીવન ચરિત્ર

ધોનીની સફળતા મળી તેની પાછળ જવાબદાર છે આ 3 મહત્વની બાબત. જાણો એ કઈ ૩ બાબત?

May 30, 2020
બિલ ગેટ્સની દીકરીએ મિસ્રના ઘોડેસવાર સાથે કરી સગાઈ
True Story

બિલ ગેટ્સની દીકરીએ મિસ્રના ઘોડેસવાર સાથે કરી સગાઈ

March 19, 2020
શા માટે જીવનમાં દરેક જગ્યે સંઘર્ષ કરવો પડે છે?   જાણો એ વાત સમજાવતી નાનકડી વાર્તા.
જીવન ચરિત્ર

શા માટે જીવનમાં દરેક જગ્યે સંઘર્ષ કરવો પડે છે? જાણો એ વાત સમજાવતી નાનકડી વાર્તા.

October 10, 2019
રામાયણના સીતાજી હાલમાં દેખાય છે આવા અને કરે છે આવું કામ, જોઈ લો તેના ફોટો ચોંકી જશો .
જીવન ચરિત્ર

રામાયણના સીતાજી હાલમાં દેખાય છે આવા અને કરે છે આવું કામ, જોઈ લો તેના ફોટો ચોંકી જશો .

October 3, 2019
Next Post
જાણો સ્ત્રીના શરીરમાં સૌથી પવિત્ર અંગ ક્યું છે,   તે જાણીને તમે પણ આશ્વર્ય પામશો.

જાણો સ્ત્રીના શરીરમાં સૌથી પવિત્ર અંગ ક્યું છે, તે જાણીને તમે પણ આશ્વર્ય પામશો.

કેટલા લોકોને ભરખી જશે કોરોના જુલાઈ મહિના સુધીમાં…   જાણો તેનો આંકડો સાંભળી તમે પણ ચોંકી જશો.

કેટલા લોકોને ભરખી જશે કોરોના જુલાઈ મહિના સુધીમાં… જાણો તેનો આંકડો સાંભળી તમે પણ ચોંકી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

100 થી વધારે બીમારીઓમાં અસરકારક છે આ 1 ચમત્કારિક વસ્તુ, આવી રીતે ઉપયોગ કરશો તો પગથી માથા સુધીની તમામ બીમારીઓ થઈ જશે ગાયબ…

100 થી વધારે બીમારીઓમાં અસરકારક છે આ 1 ચમત્કારિક વસ્તુ, આવી રીતે ઉપયોગ કરશો તો પગથી માથા સુધીની તમામ બીમારીઓ થઈ જશે ગાયબ…

September 7, 2023
ઘર બેઠા કરો રોટલીનો દેશી ઉપાય.. શરીરનું મરડાયેલું અંગ કે સોઝો થઈ જશે દૂર..જુના માં જૂનો કારગર દેશી ઉપાય

ઘર બેઠા કરો રોટલીનો દેશી ઉપાય.. શરીરનું મરડાયેલું અંગ કે સોઝો થઈ જશે દૂર..જુના માં જૂનો કારગર દેશી ઉપાય

November 7, 2022
રોકો માત્ર 20 રૂપિયાનું રોકાણ… મેળવો 2 કરોડ રૂપિયા રોકડા… સ્ત્રીઓ પણ આ બચત કરી શકે… અવશ્ય વાંચો.

રોકો માત્ર 20 રૂપિયાનું રોકાણ… મેળવો 2 કરોડ રૂપિયા રોકડા… સ્ત્રીઓ પણ આ બચત કરી શકે… અવશ્ય વાંચો.

June 22, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In