Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

વસ્ત્રહરણ બાદ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો આ પ્રશ્ન…. જાણો શું હતો ભગવાનનો જવાબ.

Social Gujarati by Social Gujarati
December 26, 2022
Reading Time: 1 min read
0
વસ્ત્રહરણ બાદ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો આ પ્રશ્ન…. જાણો શું હતો ભગવાનનો જવાબ.

વસ્ત્રહરણ બાદ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો આ પ્રશ્ન….જાણો શું હતો ભગવાનનો જવાબ…

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

મિત્રો મહાભારતના દરેક પ્રસંગો વ્યક્તિને કોઈને કોઈ રીતે જીવનમાં ઉપયોગી સાબિત થાય છે અને તેની દરેક ઘટના પાછળ કોઈને કોઈ તથ્ય છુપાયેલું હોય છે. તેવી જ રીતે એક શર્મનાક ઘટના મહાભારતમાં બની હતી, તે હતી દ્રૌપદી ચીરહરણ. મિત્રો આપણે બધા જ જણીએ છીએ કે મહાભારતમાં સૌથી વધારે અન્યાય કોઈ પાત્ર સાથે થયો હોય તો તે છે દ્રૌપદી.

કોઈ પણ સ્ત્રીને પોતાના પરિવારજનો અને પતિની સામે અને બીજા પુરુષોની સામે વસ્ત્રહીન કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય અને તેવા સમયે તેના પરિવારજનો કે પતિમાંથી કોઈ પણ તેને બચાવે નહિ અને બધા મૌન રહીને બેઠા રહે, તો તેનાથી મોટું સ્ત્રીનું અપમાન બીજું એક પણ ન હોય. દ્રૌપદીનું મહાભારતમાં એક ભરી સભામાં કે જ્યાં એક નહિ પરંતુ પાંચ પાંચ પરાક્રમી પતિ ઉપસ્થિત હતા, તેના પરિવારના વડીલો પણ ઉપસ્થિત હતા, ત્યાં તેમનું દુશાસન અને દુર્યોધન દ્વારા વસ્ત્રહરણ કરવાનો પ્રયાસ થઇ રહ્યો હતો અને બધા મૌન થઈને બેઠા હતા.

દ્રૌપદીની આવી પરિસ્થિતિમાં જ્યારે સૌથી શ્રેષ્ઠ ધનુર્ધારીએ પણ દ્રૌપદીને બચાવવાનો પ્રયત્ન ન કર્યો અને હજાર હાથીઓનું બળ ધરાવતા ભીમેં પણ કૌરવોને મારવાની પ્રતિજ્ઞા લઈને બેસી ગયો અને દ્રૌપદીને બચાવી નહિ. ત્યારે ની:સહાય દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર દ્વારીકાધિશ કહીને મદદ માટે બોલાવ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભરી સભામાં દ્રૌપદીની માન અને મર્યાદાની રક્ષા ચીર પૂરીને કરી હતી.

આ ઘટના બાદ જ્યારે દ્રૌપદી અને ભગવાન શ્રી કૃષ્ણ એકબીજાને મળ્યા ત્યારે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે, તમે તો મને પોતાના સખી માનો છો, તો પછી તમે મારા સ્વાભિમાનની રક્ષા કરવામાં આટલો વિલંબ શા માટે કર્યો. જ્યારે દુ:શાસન મારા વાળને ખેંચીને મને ભરી સભામાં લઇ જતો હતો ત્યારે તમે મારી રક્ષા કરવા કેમ ન આવ્યા.

આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને જણાવ્યું કે “તે મારા વાસ્તવિક સ્વરૂપને ઓળખ્યું નહિ, એવું કોઈ સ્થાન નથી કે જ્યાં હું ન હોવ. ભગવાન શ્રી કૃષ્ણ આગળ જણાવતા કહે છે કે, હું મારા ભક્તોની મનની ભાવના અનુસાર બની જાવ છું, હકીકતમાં હું ક્યાંય જતો પણ નથી અને ક્યાંય આવતો પણ નથી, કારણ કે હું દરેક સ્થાન પર હાજર રહું છું. તે મને વારંવાર દ્વારિકાધીશ કહીને બોલાવ્યો તેથી મારે દ્વારિકાથી હસ્તિનાપુર તને બચાવવા માટે આવવું પડ્યું. પરંતુ જો તે મને સર્વવ્યાપી ભગવાન શ્રી કૃષ્ણ કહીને મદદ માટે બોલાવ્યો હોત તો મારે આવવામાં જે વિલંબ થયો તે ન થયો હોત.”

ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને દ્રૌપદીની આંખમાં આંસુ આવી ગયા અને તે પોતાના અપમાનના બદલાની વાત પર ભગવાન શ્રી કૃષ્ણ સાથે ચર્ચા કરવા લાગી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે “હું ઈચ્છું તો તારા અપમાનનો બદલો અત્યારે જ લઇ શકું છું, જો હું ઈચ્છું તો અત્યારે જ હસ્તિનાપુરની સભામાં ઉપસ્થિત તારું અપમાન કરનાર અને મૌન રહીને જોનારને અત્યારે જ સજા આપી શકું છું. પરંતુ તારા પતિઓએ પણ સભામાં મૌન રહીને તારું અપમાન જોયું. તેથી તેને પણ તે કાર્યની સજા મળવી જોઈએ. માટે તેમની સજા એ છે કે તે પણ આ કાર્યની સજા રૂપે વનવાસ ભોગવીને બદલાની અગ્નિમાં સળગે અને પરત ફર્યા બાદ કૌરવોનું ખુન વહાવીને તારા અપમાનનો બદલો લે.”

મિત્રો પાંડવો ભગવાન શ્રી કૃષ્ણના સૌથી પ્રિય હતા તો પણ તેણે કર્મ ભગવવું પડ્યું હતું. તો મિત્રો આપણે પણ આપણા દરેક કર્મનું ફળ ચુકવવું પડે છે. એટલા માટે હંમેશા કોઈ પણ ખરાબ કામ ન કરવું જોઈએ. નહિ કર્મ ક્યારેય પણ મનુષ્યને છોડતું નથી.

તો મિત્રો તમારું શું કહવું છે કોમેન્ટ કરીને ખાસ જણાવો. જો કર્મમાં માનતા હોવ અને શ્રી કૃષ્ણના ભક્ત હોવ તો કોમેન્ટ કરજો “જય શ્રી કૃષ્ણ”

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Tags: dropadimahabharatPANDWAS
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
છોકરીઓ જો આવી હરકત કરે તો સમજી લો તમને કરે છે અનહદ પ્રેમ | જાણો કંઈ છે હરકત

છોકરીઓ જો આવી હરકત કરે તો સમજી લો તમને કરે છે અનહદ પ્રેમ | જાણો કંઈ છે હરકત

બાળકોના નામ રાખવા સમયે આ 8 બાબતનું ખાસ ધ્યાન રાખો….. નહિ તો બાળકના ભવિષ્ય પર જોવા મળશે ખરાબ અસરો…

બાળકોના નામ રાખવા સમયે આ 8 બાબતનું ખાસ ધ્યાન રાખો….. નહિ તો બાળકના ભવિષ્ય પર જોવા મળશે ખરાબ અસરો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પુરુષોએ ક્યારેય પણ આ સંકેતોને નજર અંદાજ ન કરવા જોઈએ..    હોય શકે છે તમને પણ બ્રેસ્ટ કેન્સર.

બંગાળી મહિલાઓ શા માટે પહેરે છે આવી સાડી… 99% સ્ત્રીઓને આ રહસ્ય ખબર જ નથી.

October 12, 2019
23 વર્ષની દીકરીના પિતાએ 22 વર્ષની યુવતીને પ્રેમ કર્યો, એક રાત પત્ની સાથે અને એક રાત….

23 વર્ષની દીકરીના પિતાએ 22 વર્ષની યુવતીને પ્રેમ કર્યો, એક રાત પત્ની સાથે અને એક રાત….

October 3, 2019
ગરમ દૂધમાં ખાલી એક દાણો આનું સેવન તમારી ઇમ્યુનિટી બનાવી દેશે ખુબ જ મજબૂત, જાણો તેના ફાયદા અને નુકશાન…

ગરમ દૂધમાં ખાલી એક દાણો આનું સેવન તમારી ઇમ્યુનિટી બનાવી દેશે ખુબ જ મજબૂત, જાણો તેના ફાયદા અને નુકશાન…

October 12, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.