Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

Social Gujarati by Social Gujarati
February 15, 2025
Reading Time: 2 mins read
0
જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

મિત્રો આ સમયમાં જો કોઈ સૌથી મોટો પડકાર હોય તો તે છે સ્વાસ્થ્યવર્ધક રહેવું. એક્સરસાઇઝ,વોક, ગ્રીન ટી આ ઉપાય છે જેના પર લોકો વધારે ભરોસો કરે છે. પરંતુ આટલું જ નહીં આયુર્વેદમાં બીજા પણ એવા ઘણા ઉપાય છે જે બદલાતી ઋતુમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે, એવા જ ઉપાયમાં એક છે પલાળેલા ખજૂરનું સેવન. જી હા મિત્રો ડ્રાયફ્રૂટ્સની શ્રેણીમાં સામેલ ખજૂર છે જેનું નિયમિત રૂપે સેવન કરવાથી બીમારીઓ સામે રક્ષણ મળે છે.

RELATED POSTS

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

ખજૂરમાં હાજર ગુણ શરીરને સ્વસ્થ રાખવા અને શરીરમાં લોહીની કમી વગેરે દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ખજૂરમાં કેલ્શિયમ, ફાઇબર, ફ્રુકટોજ વિટામીન અને પ્રોટીન વગેરે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. દરરોજ સવારના સમયમાં પલાળેલા ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને પોષણ મળે છે અને પલાળેલા ખજૂર ના ફાયદા બમણા થઈ જાય છે.

પલાળેલા ખજૂર ખાવાના ફાયદા:- પલાળેલા ખજૂરનું સેવન શરીરને એનર્જી આપવાનું અને અનેક પ્રકારની સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. નિયમિત રૂપે પલાળેલા ખજૂર ખાવાથી તમને ખૂબ જ ફાયદો મળે છે તેનું સેવન મગજને તેજ કરવાથી લઈને શરીરને કમજોરીથી બચાવવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ પલાળેલા ખજૂર ખાવાથી તમને આ ફાયદા થઈ શકે છે.1) બ્લડ સુગર નિયંત્રિત કરવામાં ફાયદાકારક:- શરીરમાં બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે દરરોજ સવારના સમયમાં પલાળેલા ખજૂરનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે તેનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિયમિત રૂપે પલાળેલા ખજૂરનું સેવન કરવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે અને શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન સારું રહે છે.

2) મગજ માટે ફાયદાકારક:- પલાળેલા ખજૂરનું સેવન મગજ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમાં હાજર ગુણ મગજને તેજ કરવામાં અને તેની કાર્યક્ષમતાને વધારવાનું કામ કરે છે. ખજૂરમાં હાજર વિટામીન બી અને કોલીન મેમરી પાવર વધારવા અને મગજને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

3) કબજિયાતની સમસ્યામાં:- ખજૂરમાં ફાઇબરનું પૂરતું પ્રમાણ ઉપલબ્ધ હોય છે. દરરોજ સવારના સમયમાં પલાળેલું ખજૂર ખાવાથી તમને કબજિયાતની સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે અને પેટથી જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે. સવારના સમયમાં ત્રણથી ચાર ખજૂર પલાળીને ખાવાથી તમને ખૂબ જ ફાયદો મળે છે.4) કોલેસ્ટ્રોલમાં ઘટાડવામાં ફાયદાકારક:- દરરોજ સવારના સમયે પલાળેલું ખજૂર ખાવાથી તમને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ જ ફાયદો થાય છે. નિયમિત રૂપે તેનું સેવન કરવાથી તમારા શરીરનું વજન પણ નિયંત્રિત રહે છે અને હૃદયથી જોડાયેલી બીમારીઓનું જોખમ પણ ઓછું રહે છે .

5) ત્વચા માટે ફાયદાકાર:- ખજૂરમાં હાજર વિટામિન અને અન્ય પોષક તત્વો ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.તેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન હોય છે જે ત્વચા ને સ્વસ્થ રાખવા અને ડાઘ ધબ્બા થી છુટકારો મેળવવામાં ખૂબ જ ફાયદાકારક છે.

6) હાડકા મજબૂત બનાવે:- દરરોજ સવારના સમયમાં પલાળેલા ખજૂરનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન અને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં હોય છે જે શરીરના હાડકા મજબૂત બનાવે છે અને શરીરને શક્તિશાળી બનાવવામાં ખૂબ જ ફાયદાકારક છે.7) ખાંડનો સ્વસ્થ વિકલ્પ છે ખજૂર:- આયુર્વેદિક એક્સપર્ટ નું કહેવું છે કે મોટાભાગના લોકોનું એવું માનવું છે કે ખજૂર ગરમ પ્રકૃતિનું હોય છે પરંતુ એવું બિલકુલ નથી ખજૂરની પ્રકૃતિ ખૂબ જ ઠંડી હોય છે અને તેનું સેવન કરવાથી તેના સ્વાસ્થ્ય લાભ પણ અદભુત છે. અને આ પાચનતંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

8) સૂકા ખજૂર થી વધારે ફાયદાકારક પલાળેલા ખજૂર:- ખજૂર પલાળવાથી તેમાં હાજર ટેનિન / ફાઈટીક એસિડ નીકળી જાય છે, જેથી આપણા માટે તેના પોષક તત્વોને સરળતાથી અવશોષિત કરવાનું સરળ બની જાય છે. પલાળવાથી ખજૂર પચાવવામાં સરળ પણ બની જાય છે. તેથી જો તમે ખજૂર ખાવાની મજા લેવા ઈચ્છતા હોવ અને તેનું પોષણ પણ લેવાય ઇચ્છતા હોવ તો તેને ખાતા પહેલા આખી રાત માટે પલાળીને રહેવા દો ત્યારબાદ સવાર માં તેનું સેવન કરો.

9) ખજૂર ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે તેના બીજા પણ અનેક ફાયદા છે:- બ્લડ પ્રેશર નિયંત્રિત કરે, પુરુષો અને મહિલાઓ બંનેની યૌન શક્તિ માં સુધારો કરે. માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. થાક થી છુટકારો અપાવે, એનિમિયા થી બચાવવામાં પણ ખજૂર ઉપયોગી, વજન વધારવામાં ઉપયોગી. બાવાસીરની સમસ્યામાં રાહત થાય, ગર્ભાવસ્થામાં પણ ખજૂર ખાવું ફાયદાકારક, સોજો દૂર કરે, ત્વચા અને વાળ માટે અતિ ઉત્તમ.10) ખજૂર ખાવાનો સૌથી સારો સમય:- સવારમાં ખાલી પેટે, સાંજે સ્નેક્સના રૂપમાં, જ્યારે પણ તમને મીઠું ખાવાનું મન કરે, તમે વજન વધારવા ઈચ્છતા હોવ તો રાત્રે સુતા સમયે ઘીની સાથે ખજૂરનું સેવન કરવું.

11) તમારે એક સમયમાં કેટલું ખજૂર ખાવું જોઈએ:- જો તમે ખજૂર ખાવાનું શરૂ કરવા ઈચ્છતા હોવ તો શરૂઆત માં 2 ખજૂર ખાવાનું શરૂ કરવું. પરંતુ જો તમે વજન વધારવા ઈચ્છતા હોવ તો દરરોજ 4 ખજૂર પણ ખાઈ શકો છો પરંતુ ધ્યાન રાખવું કે  તમે તેને સારી રીતે પચાવી શકો તો જ તેનું વધુ પ્રમાણમાં સેવન કરવું 

બાળકોના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક ક્ષમતામાં સુધાર કરવા માટે ખજૂર સૌથી સારું છે. ઓછા વજનવાળા અને ઓછું હિમોગ્લોબિન વાળા લોકોએ દિવસમાં એક ખજૂર ખાવું ખૂબ જ ફાયદાકારક છે. આને બે થી ત્રણ મહિના સુધી સતત ખાઈ શકાય છે. એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે ખજૂર ગરમ નહીં પરંતુ ખૂબ જ ઠંડું હોય છે અને બધા પિત્ત વિકારો માટે સૌથી સારું કામ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Beautiful skinbenefits of datesBlood sugarbone healthBoost immunityCholesterol controlCONSTIPATIONdry dates benefitsSexual powerSoaked DatesSoaked Dates Benefits
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

February 24, 2025
આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…
Health

આ પ્રકારના લોકો ભૂલથી પણ ન કરતા દૂધનું સેવન, નહિ તો ફાયદને બદલે થશે ગંભીર રોગો અને નુકશાન… આડેધડ પીતા લોકો જરૂર વાંચો…

February 24, 2025
બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…
Health

બસ આવી રીતે કરી લ્યો લસણની કળીનું સેવન, હાઈ કોલેસ્ટ્રોલ અને શુગરનો કરી દેશે ખાત્મો… વગર દવાએ આપશે ડબલ પરિણામ…

February 24, 2025
આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…
Health

આ શાકનું જ્યુસ હાડકાના તમામ દુખાવા કરશે દુર, જૂનામાં જૂની કબજિયાત મટી જશે એક જ રાતમાં… જાજુ જીવવું હોય તો પીવા લાગો રોજ…

February 17, 2025
સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…
Health

સાંધા – સંધિવાના દુખાવા સહન ન થાય, તો ચાવી જાવ મફતમાં મળતા આ પાન… શરીરના ખૂણે ખૂણેથી યુરિક એસિડ નીકળી જશે બહાર…

February 25, 2025
સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
Health

સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…

February 24, 2025
Next Post
31 માર્ચ સુધીમાં કરાવી લેજો આ કામ, નહિ તો 1 એપ્રિલથી તમારું પાનકાર્ડ થઇ જશે બેકાર અને નકામું… જાણો કયું છે એ મહત્વનું કામ….

31 માર્ચ સુધીમાં કરાવી લેજો આ કામ, નહિ તો 1 એપ્રિલથી તમારું પાનકાર્ડ થઇ જશે બેકાર અને નકામું... જાણો કયું છે એ મહત્વનું કામ....

શિયાળામાં આવી રીતે બનાવી લો આદુની આ કેન્ડી, સિઝનેબ શરદી-ઉધરસ, ગળાની ખરાશ મટાડી ઇમ્યુનિટી વધારી શરીરને રાખશે નિરોગી… જાણો કેન્ડીની સરળ રેસિપી…

શિયાળામાં આવી રીતે બનાવી લો આદુની આ કેન્ડી, સિઝનેબ શરદી-ઉધરસ, ગળાની ખરાશ મટાડી ઇમ્યુનિટી વધારી શરીરને રાખશે નિરોગી... જાણો કેન્ડીની સરળ રેસિપી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગુરુવારે ન કરવા જોઈએ આ કામ… થશે નુકશાન.. ક્યારેય નહિ બની શકો ધનવાન અને રહેશો ગરીબ.

ગુરુવારે ન કરવા જોઈએ આ કામ… થશે નુકશાન.. ક્યારેય નહિ બની શકો ધનવાન અને રહેશો ગરીબ.

November 21, 2022
વિટામીન B-12 અને વિટામીન D ની ઉણપના કારણે વજન ન ઘટતું હોય તો ખાવા લાગો આ વસ્તુ, વિટામીનની કમી પૂરી કરી શરીર કરી દેશે એકદમ પાતળું…

વિટામીન B-12 અને વિટામીન D ની ઉણપના કારણે વજન ન ઘટતું હોય તો ખાવા લાગો આ વસ્તુ, વિટામીનની કમી પૂરી કરી શરીર કરી દેશે એકદમ પાતળું…

June 30, 2022
આ નાના નાના સ્ટોકે રોકાણકારોને બનાવ્યા રૂપિયા વાળા, કરાવી ઢગલાબંધ કમાણી… જાણો નાના નાના શેરમાં રોકાણ કરવાનો કેટલો નફો અને ફાયદા છે….

આ નાના નાના સ્ટોકે રોકાણકારોને બનાવ્યા રૂપિયા વાળા, કરાવી ઢગલાબંધ કમાણી… જાણો નાના નાના શેરમાં રોકાણ કરવાનો કેટલો નફો અને ફાયદા છે….

August 25, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.