Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

Social Gujarati by Social Gujarati
July 13, 2023
Reading Time: 1 min read
0
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
0
SHARES
1.7k
VIEWS
Share on FacebookShare on Twitter

આપણા હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખુબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં અમુલ છોડને ઘરમાં લગાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. એવો જ એક છોડ છે તુલસીનો છોડ. હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ખુબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

લગભગ દરેક હિંદુના ઘરમાં તુલસીનો છોડ લાગેલો હોય છે. એવી માન્યતા છે કે તુલસીની રોજ પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી ખુબ જ પ્રસન્ન થાય છે. તુલસીના છોડમાં ઘણા ઔષધિય ગુણો હોય છે. તુલસીમાં જેટલા ઔષધિય ગુણો હોય છે એટલું તેનું વાસ્તુ મહત્વ પણ છે.

માન્યતા એ છે કે, તુલસીના છોડની રોજ પૂજા અર્ચના કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. તેનાથી માતા લક્ષ્મીજી ખુબ જ પ્રસન્ન થાય છે. તેને ઘરના આંગણમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રચાર થાય છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. તુલસીની પૂજાથી ઘરમાં કારણ વગરના થતો કલેશ બંધ થઈ જાય છે. હિંદુ ધર્મમાં જેટલું તુલસી પૂજાનું મહત્વ છે એટલું જ વાસ્તુશાસ્ત્રમાં તેના મૂળનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

તુલસીના છોડના મૂળનું મહત્વ આજે અમે તમને આ લેખમાં જણાવશું. જેને દ્વાર પર બાંધવામાં આવે તો ખુબ જ લાભ મળે છે. જેના વિશે આજે અમે તમને આ લેખમાં જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

સુખ-સમૃદ્ધિનો વિકાસ : વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના મૂળને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવું ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. તેમજ આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખુબ જ પ્રસન્ન થાય છે. જેના કારણે આપણને ખુબ જ ધન લાભ થાય છે. આ ઉપાય કરવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તેમજ ધનના ભંડાર પણ ભરેલા રહે છે.

વાસ્તુદોષ દુર કરો : તુલસીના મૂળને મુખ્ય દ્વાર પર લટકાવવાથી ઘરનું વાસ્તુદોષ દુર થાય છે. તેનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દુર થાય છે. આ ઉપાય કરવામાં આવે તો પરિવારના સદસ્યોના જીવનમાં ખુશીઓ આવે છે. આ સિવાય તેમ ઈચ્છો તો તુલસીના છોડને પણ મુખ્ય દ્વાર પર રાખી શકો છો. છોડને મુખ્ય દ્વાર પર રાખવામાં આવે તો પણ શુભ માનવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…
ધાર્મિક

જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

January 23, 2023
Next Post
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દારૂ એ બચાવ્યો આ મહિલાનો જીવ | આ રીતે દારૂ બની ગયું આ છોકરી માટે અમૃત સમાન  | જાણો કઈ રીતે ? | સત્ય ઘટના

દારૂ એ બચાવ્યો આ મહિલાનો જીવ | આ રીતે દારૂ બની ગયું આ છોકરી માટે અમૃત સમાન | જાણો કઈ રીતે ? | સત્ય ઘટના

May 17, 2019
વૈજ્ઞાનિકોએ શોધી દુનિયા પરની સૌથી રહસ્યમય અને ખતરનાક જગ્યા…

વૈજ્ઞાનિકોએ શોધી દુનિયા પરની સૌથી રહસ્યમય અને ખતરનાક જગ્યા…

April 27, 2020
નીતા અંબાણી અને બધી બોલીવુડ’ની હિરોઈનને પહેરાવે છે આ મહિલા સાડી…. લે આજે લાખોમાં ફી… જાણો કોણ છે મહિલા…

નીતા અંબાણી અને બધી બોલીવુડ’ની હિરોઈનને પહેરાવે છે આ મહિલા સાડી…. લે આજે લાખોમાં ફી… જાણો કોણ છે મહિલા…

April 1, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In