Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

ભગવાન પરશુરામના જીવનના આ રહસ્યો તમે નહિ ખબર હોય…. આજે પણ તે એક પર્વત પર તપસ્યા કરી રહ્યા છે…..જાણો તેમના જીવનના પ્રસંગો.

Social Gujarati by Social Gujarati
May 30, 2018
Reading Time: 2 mins read
4
ભગવાન પરશુરામના જીવનના આ રહસ્યો તમે નહિ ખબર હોય…. આજે પણ તે એક પર્વત પર તપસ્યા કરી રહ્યા છે…..જાણો તેમના જીવનના પ્રસંગો.
0
SHARES
23
VIEWS
Share on FacebookShare on Twitter

📌 ભગવાન પરશુરામ સાથે જોડાયેલા રહસ્યો.

હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજે ભગવાન પરશુરામની જન્મ જયંતી માનવામાં આવે છે. ધર્મ ગ્રંથો અનુસાર તે દિવસે ભગવાન વિષ્ણુનો આવેશ અવતાર પરશુરામજી જન્મ થયો હતો.

RELATED POSTS

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…


ધર્મ ગ્રથોમાં ઘણા મહાપુરુષોનું વર્ણન છે જેને આજે પણ અમર માનવામાં આવે છે. તેને ચિરંજીવીઓ પણ કહેવામાં આવે છે. તેમાંથી એક ચિરંજીવી મહાપુરુષ ભગવાન પરશુરામ છે. એવી માન્યતાઓ પ્રચલિત છે કે ભગવાન પરશુરામ વર્તમાન સમયમાં પણ ક્યાંક તપસ્યામાં લીન છે.

📌ભગવાન પરશુરામ સબંધિત કથાઓ.

📌 ભગવાન પરશુરામ નો જન્મ:

મહર્ષિ ભૃગુના પુત્ર રુચીકના લગ્ન રાજા ગાધીની પુત્રી સત્યવતી સાથે થયા. લગ્ન બાદ પોતાના સસરા મહર્ષિ ભૃગુ પાસે પોતાની માટે એક પુત્રની યાચના કરી.

ત્યારે મહર્ષિએ સત્યવતીને બે ફળ આપ્યા. અને કહ્યું કે ઋતુ સ્નાન પછી તારે ગુલાર વૃક્ષ અને પીપળાના વૃક્ષ સાથે આલિંગન કરી આ ફળ ખાય લેવા.

 

પરંતુ સત્યવતીએ આ કામ માં થોડી ભૂલ કરી. તે વાતની જાણ મહર્ષિ ભૃગુને ખબર પડી ગઈ. ત્યારે તેમને સત્યવતીને કહ્યું કે તમે ખોટા વૃક્ષને આલિંગન કર્યું છે તો તમારો પુત્ર બ્રહ્માણ હોવા છતાં તેનામાં ક્ષત્રીય ગુણ હશે. છતાં પણ તે બ્રામ્હણ જેવું આચરણ કરશે.

ત્યારે સત્યવતીએ વિનંતી કરી કે મારો પુત્ર ક્ષત્રીય જેવો ન થાય. એના બદલામાં ભલે મારા પૌત્રો ક્ષત્રીય ગુણો વાળા થાય. ત્યારે મહર્ષિ ભુગુએ કહ્યું કે તો તેમજ થશે. થોડા સમય પછી જમદગ્ની ઋષીએ સત્યવતીના ગર્ભમાંથી જન્મ લીધો. તેમનું આચરણ બ્રામ્હણ ઋષીઓ સમાન જ હતું. તેમના લગ્ન રેણુકા સાથે થયા. મુની જમદગ્નીના ચાર પુત્રો થયા. તેમાં પરશુરામ ચોથા પુત્ર હતા. આ પ્રકારે સત્યવતીની ભૂલને કારણે તેના પુત્રનો પુત્ર પરશુરામ ક્ષત્રીય સ્વભાવ સમાન થયો.

📌 રામ માંથી કેવી રીતે બન્યા પરશુરામ:

બાલ્યાવસ્થામાં પરશુરામના માતા પિતા તેને રામ કહીને બોલાવતા હતા. જયારે રામ થોડા મોટા થયા ત્યારે તેને તેના પિતા પાસેથી વેદોનું પ્રાપ્ત કર્યું. અને સાથે સાથે ધનુરવિદ્યા પણ મેળવી. મહર્ષિ જમદગ્નીએ હિમાલય પર જઈ ભગવાન શિવજી ની ઉપાસના કરી તેને પ્રસન્ન કરવા કહ્યું. પરશુરામે પિતાની આજ્ઞા પ્રમાણે કર્યું. શિવજીએ તપસ્યાથી ખુશ થઈને પરશુરામને આસુરોનો નાશ કરવા કહ્યું.
પરશુરામે એક પણ અસ્ત્રની સહાય વગર અસુરોનો નાશ કર્યો. પરશુરામનું આ પરાક્રમ જોઇને શિવજીએ તેમને અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કર્યા. તેમાંથી એક શસ્ત્ર પરશુ હતું તે શસ્ત્ર પરશુરામને અત્યંત પ્રિય હતું. તેથી તે અસ્ત્રને પ્રાપ્ત કાર્ય પછી તેમનું નામ પરશુરામ પડ્યું.


📌 મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે ભગવાન પરશુરામે પરશુથી ગણેશજી નો દાંત તોડ્યો તેની કથા વિગતવાર જાણીએ.

બ્રહ્મવેંવર્ત પુરાણ અનુસાર એક વાર પરશુરામ જયારે ભગવાન શિવના દર્શન માટે કૈલાસ પહોંચ્યા ત્યારે ભગવાન શિવજી ધ્યાનમગ્ન હતા. ત્યારે ગણેશજીએ પરશુરામને ભગવાન શિવજીને મળવા ન દીધા. તે વાતથી ક્રોધિત થઇ ભગવાન પરશુરામજીએ તેના અત્યંત પ્રિય પરશુથી ગણેશજી પર વાર કર્યો.તે પરશુ સ્વયં ભગવાન શિવજીએ પરશુરામજી ને આપ્યું હતું. શ્રીગણેશજી તે અસ્ત્રનો વાર ખાલી જવા દેવા ન માંગતા હતા. તેથી તે વાર ગણેશજી એ વાર પોતાના દાંત પર જાલી લીધો.જેના કારણે એક દાંત તૂટી ગયો ત્યારથી ગણેશજી એકદંત તરીકે ઓળખાય છે.
આ સિવાય ભગવાન પરશુરામની અન્ય નીચે આપેલી કથાઓ પણ પ્રચલિત છે.

📌શા માટે કર્યો માતાનો વધ?

એક વાર પરશુરામના માતા સ્નાના કરી આશ્રમ તરફ ફરી રહ્યા હતા. ત્યારે સંયોગ ના રાજ ચિત્રરથ પણ જળ વિહાર કરી રહ્યા હતા. રાજાને રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થયો તે આશ્રમે પહોંચ્યા ત્યારે તેને જોઇને જામદગ્રીને રેણુકાના મનની વાત જાની લીધી અને તેના પુત્રોને માતા રેણુકાનો વધ કરવાનું કહ્યું પરંતુ મોહવશ કોઈ પણ પુત્રએ આજ્ઞાનું પાલન ન કર્યું.
ત્યારે પરશુરામે વગર વિચાર્યે તેની માતાનું માથું ધડથી અલગ કરી દીધું. તે જોઇને મહર્ષિ જમદગ્રી પ્રસન્ન થયા અને તેમને પરશુરામને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે પોતાની માતાને જીવિત કરવા કહ્યું અને તે વાત નું તેને જ્ઞાન ન રહે. તેવું વરદાન માગ્યું. અને તે વરદાનના ફળ સ્વરૂપે તેની માતા પુનઃ જીવીત થયા.

📌 કર્ણને આપેલો શ્રાપ:

મહાભારત અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના જ અંશ અવતાર હતા. કર્ણ પણ તેમનો શિષ્ય હતો. કારણ એ તેનો પરિચય એક સુતપુત્રના રૂપે આપ્યો હતો. એક વાર પરશુરામ કર્ણના ખોળામાં માથું રાખીને સુઈ ગયા હતા. તે સમયે કર્ણને એક ભયંકર જીવ જંતુ કરડ્યું. ગુરુજીની ઉંઘમાં કઈ વિઘ્ન ન આવે તેવું વિચારી કર્ણ દર્દ સહન કરતો રહ્યો. પરંતુ તેમને પરશુરામને ઊંઘમાંથી ઉઠાડ્યા નહિ.
ઊંઘમાંથી ઉઠ્યા ત્યારે પરશુરામે તે જોયું અને સમજી ગયા કે આ સુતપુત્ર નથી.પરંતુ ક્ષત્રીય છે. ત્યારે પરશુરામ ગુસ્સે થઇ અને કર્ણને શ્રાપ આપ્યો કે મારી શીખવેલી શસ્ત્ર વિદ્યાની તારે જયારે અત્યંત આવશ્યકતા હશે તે સમયે તું તે વિદ્યા ને ભૂલી જઈશ. આમ ભગવાન પરશુરામના શ્રાપના કારણે કર્ણનું મુત્યુ થયું હતું.


📌 કામધેનું ગાય પરત લાવ્યા.

આ વાત તે વખતની છે કે, પૃથ્વી પર સહસ્ત્રાર્જુન નામે રાજા હતો. તે ખુબ જ શક્તિશાળી હતો. તેને ભગવાન દતાત્રેય પાસેથી એક હાજર હાથનું (હાજર હાથની શક્તિનું) વરદાન મળ્યું હતું. તેનાથી તે ખુબ જ શક્તિશાળી તેમજ અભિમાની થઇ ગયો હતો. એક વખત તેને વરુણ દેવ દ્વારા ખબર પડી કે, આ સમગ્ર પૃથ્વી પર હજુ એક યોદ્ધ છે જે તમને હરાવી શકે છે. અને તે છે સ્વયં પરશુરામ અને તે તમારી કરતા પણ વધુ શક્તિશાળી છે. તે વાત સંભાળીને સહસ્ત્રાર્જુનને પોતાનું અપમાન થતું હોય તેમ લાગ્યું એટલે તેણે નક્કી કર્યું કે, એક વખત તો પરશુરામને મળવું જ છે.


તે નક્કી કરી મનમાં ક્રોધ સાથે સહસ્ત્રાર્જુન પરશુરામને મળવા તેના આશ્રમ જાય છે. તે આશ્રમે જઈને તેને ખબર પડે છે કે, પરશુરામ તો આશ્રમ પર હતા નહિ. પણ પરશુરામના પિતાશ્રી જમ્દગ્નીએ સહસ્ત્રાર્જુનનું સ્વાગત કર્યું. તે સ્વાગતમાં સહસ્ત્રાર્જુનને ભાતભાતના ભોજન અને પકવાન જમાડ્યા. ભોજન કરીને સહસ્ત્રાર્જુનએ જમ્દગનીને પૂછ્યું કે, આટલું સારું આતિથ્ય કરવા પાછળનું શું કારણ છે અને આટલા ભાતભાતના ભોજન પકવાન કઈ રીતે બનાવ્યા. આ વાત સંભાળીને જમ્દગનીએ કહ્યું કે, મારી પાસે ઈન્દ્રદેવ દ્વારા દેવાયેલી કામધેનું ગાય છે જે બધી ઇચ્છાઓ પૂરી કરે છે. સહસ્ત્રાર્જુન આ વાત સંભાળીને થોડો આશ્વર્ય ચકિત થઇ ગયો અને મનમાં લાલચ જાગી અને નક્કી કર્યું કે, આ ગાય તો હું લઇ જઈશ આ મારી પાસે હોવી જોઈએ. સહસ્ત્રાર્જુનએ ઋષિ જમ્દાગની પાસે તે ગાય માગી.

ઋષિ જમ્દાગ્નીએ તે ગાય દેવાનો સાફ ઇનકાર કરી દીધો. આ વાત સાંભળી સહસ્ત્રાર્જુનને ગુસ્સો આવ્યો અને તેને ત્યાં ઋષિ જમ્દાગની સાથે બળજબરી કરીને હુમલો કરીને તે કામધેનું ગાય લઈને ત્યાંથી પલાયન થઇ ગયો. જયારે ભગવાન પરશુરામ ત્યાં આવ્યા ત્યારે તેને ખબર પડી કે, સહસ્ત્રાર્જુનએ આવું કર્યું છે તો તેમને ખુબ ગુસ્સો આવ્યો અને તેમને ત્યાંજ પ્રણ લીધું કે, તે પુરા ક્ષત્રિય વંશનો નાશ કરી દેશે.
આમ, તેમને સહસ્ત્રાર્જુન સાથે ખુબ ભયંકર યુદ્ધ કર્યું અને ભગવાન પરશુરામને શિવાજીનું વરદાન હતું એટલે તેમને સહસ્ત્રાર્જુનને હરાવી દીધો અને બીજા તમામને મોતને ઘટ ઉતારી દીધા.અને કામધેનું ગાય પરત લઇ આવ્યા. અને તેવું કહેવાય છે કે, પરશુરામ ચિરંજીવી છે. અને આજ પણ મહેન્દ્ર્ગીરીના પર્વતો પર ભગવાન શિવજીની તપસ્યા કરી રહ્યા છે.

📌 મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ. 

 

 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…
ધાર્મિક

જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

January 23, 2023
ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…
ધાર્મિક

ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

October 14, 2022
Next Post
ભારતના રહસ્યમય ખજાનાઓ જેની કિંમત કરોડો રૂપિયાની છે… જે નજર સામે જ છે પણ હજુ સુધી કોઈને મળ્યા નથી.

ભારતના રહસ્યમય ખજાનાઓ જેની કિંમત કરોડો રૂપિયાની છે... જે નજર સામે જ છે પણ હજુ સુધી કોઈને મળ્યા નથી.

ચરબી, કોલેસ્ટ્રોલ અને હાર્ટએટેકને રોકવા માટે વરદાનરૂપ છે “ગ્રીન ટી”…. જાણો ગ્રીન ટીના ફાયદા, ઉપયોગી લાગે તો શેર પણ કરજો.

ચરબી, કોલેસ્ટ્રોલ અને હાર્ટએટેકને રોકવા માટે વરદાનરૂપ છે "ગ્રીન ટી".... જાણો ગ્રીન ટીના ફાયદા, ઉપયોગી લાગે તો શેર પણ કરજો.

Comments 4

  1. હિરેન પંડ્યા says:
    2 years ago

    Hard

    Reply
  2. હિરેન પંડ્યા says:
    2 years ago

    Hiren bhudev

    Reply
  3. હિરેન પંડ્યા says:
    2 years ago

    Parshuram bhagvan

    Reply
  4. Dave Jay says:
    1 year ago

    Really very good and factual article 🙏🙏🙏🙏…and with help of this article i learnt many things hearty thanks for thay.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ સંકેતો દર્શાવે છે છોકરી કે છોકરા ની વચ્ચે જોડાયેલો છે આ આત્મીય સંબંધ | તે એક બીજા માટેજ બન્યા છે .

આ સંકેતો દર્શાવે છે છોકરી કે છોકરા ની વચ્ચે જોડાયેલો છે આ આત્મીય સંબંધ | તે એક બીજા માટેજ બન્યા છે .

March 22, 2019
મોંઘી દવાઓ કરતા પણ વધુ ગુણકારી છે આ ચમત્કારિક વૃક્ષના પાંદડા, જાણીલો ઉપયોગ કરવાની સાચી રીત

મોંઘી દવાઓ કરતા પણ વધુ ગુણકારી છે આ ચમત્કારિક વૃક્ષના પાંદડા, જાણીલો ઉપયોગ કરવાની સાચી રીત

August 4, 2022
સાચા પ્રેમની તલાશમાં હજુ સુધી લગ્ન નથી કર્યા આ 10 અભિનેત્રીઓએ, જુઓ ફોટા.. આ 2 તો હવે દુનિયામાં પણ નથી.

ચણાનું સેવન કરો આ વસ્તુ સાથે પછી જુઓ ચમત્કાર, થશે અસંખ્ય ફાયદાઓ. પુરુષો ખાસ વાંચે.

December 14, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In