Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

આ દિવસે ભૂલથી પણ ન કરતા પૈસાની લેવડદેવડ, નહિ તો જોત જોતામાં થઈ જશો કંગાળ… 99% લોકો નથી જાણતા પૈસાની આપ-લે કરવાના આ દિવસે વિશે…

Social Gujarati by Social Gujarati
May 28, 2022
Reading Time: 1 min read
0
આ દિવસે ભૂલથી પણ ન કરતા પૈસાની લેવડદેવડ, નહિ તો જોત જોતામાં થઈ જશો કંગાળ… 99% લોકો નથી જાણતા પૈસાની આપ-લે કરવાના આ દિવસે વિશે…

જો તમે તમારી મહેનતની કમાણી ક્યાંક રોકાણ કરવા જઈ રહ્યા હોવ, તો સૌથી પહેલા ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ સમજી લો. ત્યારબાદ જ રૂપિયાનું ક્યાં રોકાણ કરવું તે વિશે વિચારો. જો તમારી કુંડળીમાં ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ અનુકૂળ ન હોય તો રોકાણ કરવા મુકેલા પૈસા બરબાદ થઈ શકે છે. આ વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

પોતાના સુરક્ષિત ભવિષ્ય માટે આજકાલ દરેક વ્યક્તિ પૈસાનું રોકાણ કરે છે. રોકાણ માટે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, લાઈફ ઈન્સ્યુરન્સ, ગોલ્ડ, સિલ્વર કે પ્રોપર્ટી જેવાં અનેક વિકલ્પો હાજર છે. અહીંયા લોકો લાંબા સમય માટે પૈસાનું રોકાણ કરી શકે છે. લોકો એ આશાએ પૈસાનું રોકાણ કરે છે કે ભવિષ્યમાં તેમને આનુ સારુ એવું રિટર્ન મળશે. પરંતુ દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા પ્રમાણે રિટર્ન મળે એવું સંભવ નથી. કેટલાક લોકો રોકાણ કરીને રાતોરાત કરોડપતિ બની જાય છે. જ્યારે કેટલાક લોકોને સારું રિટર્ન નથી મળી શકતું. કેટલાક લોકોને મોટું નુકશાન પણ વેઠવું પડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ વિચારે છે કે આખરે તેને પોતાની ક્યાં ભૂલ થઈ છે? એવા અનેક પ્રશ્નોના જવાબ આપણા જયોતિષશાસ્ત્રમાં છુપાયેલા છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે રોકાણ, લોન લેવા કે ચૂકવવા માટે એક નિશ્ચિત સમય હોય છે. આ સમય નક્ષત્ર અને સૂર્ય સંક્રાંતિ ના આધારે નક્કી થાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે સ્વાતિ, પુનર્વસુ, મૃગશિરા, રેવતી, ચિત્રા, અનુરાધા, વિશાખા, પુષ્પ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા અને અશ્વિની જેવા 12 નક્ષત્રોમાં ચર સંજ્ઞક લગ્ન મેષ, કર્ક, તુલા અને મકર મા લગ્ન 9,5 અને 8 નું સ્થાન શુદ્ધ હોય તો રૂપિયાની લેવડદેવડ, રોકાણ,બેંકમાં જમા કે વીમો કરાવવો લાભદાયક હોય છે. જો બુધવારનો દિવસ હોય તો પૈસાની લેવડદેવડ કરવાથી બચો. આ દિવસે ધન સંગ્રહ કરવા કે પૈસાની બચત કરવા માટે શ્રેષ્ઠ  માનવામાં આવે છે.સૂર્ય સંક્રાંતિના દિવસે હસ્ત નક્ષત્ર અને વૃદ્ધિ યોગમાં લીધેલું ઋણ ચુકવવું વ્યક્તિ માટે ક્યારેય સંભવ નથી હોતું. આ સમયમાં લેવામાં આવેલા ઋણ ના દેવાનો બોજ પેઢીઓ સુધી ચાલતો રહે છે. મંગળવારે કોઈપણ શરત પર લોન ન લેવી. મંગળવારે લેવામાં આવેલી લોન નો ભાર લાંબા સમય સુધી રહે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: 12 constellationsAstrologyBank loanbusiness loanInvestment of moneyMoney transactions
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
કેરી ખાધા પછી આ 5 વસ્તુઓ ખાવાની ભૂલ ક્યારેય ન કરતા, શરીર થઈ જશે એકદમ ખોખલું અને રોગી… થશે આવી ગંભીર આડઅસરો…

કેરી ખાધા પછી આ 5 વસ્તુઓ ખાવાની ભૂલ ક્યારેય ન કરતા, શરીર થઈ જશે એકદમ ખોખલું અને રોગી... થશે આવી ગંભીર આડઅસરો...

મફતમાં મળતી આ ઔષધી કેન્સર અને ડાયાબિટીસનો છે કાળ… સોજા અને સાંધા દુખાવા દુર કરી મગજ અને શરીરને કરી દેશે એકદમ પાવરફુલ…

મફતમાં મળતી આ ઔષધી કેન્સર અને ડાયાબિટીસનો છે કાળ... સોજા અને સાંધા દુખાવા દુર કરી મગજ અને શરીરને કરી દેશે એકદમ પાવરફુલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું ઈંડા ખાવા જોઈએ કે નહિ ? ઘણા લોકો કહે છે કે એ તો હવે વેજ જ કહેવાય … એ લોકો ખાસ વાંચે

શું ઈંડા ખાવા જોઈએ કે નહિ ? ઘણા લોકો કહે છે કે એ તો હવે વેજ જ કહેવાય … એ લોકો ખાસ વાંચે

August 23, 2022
જીમને મારો ગોળી અને પથારીમાં બેઠા બેઠા ઘટાડો તમારું વજન… શિયાળામાં ખાઈ લ્યો આ ટુકડા… શરીર અને પેટની ચરબી વગર મહેનતે થશે ગાયબ…

જીમને મારો ગોળી અને પથારીમાં બેઠા બેઠા ઘટાડો તમારું વજન… શિયાળામાં ખાઈ લ્યો આ ટુકડા… શરીર અને પેટની ચરબી વગર મહેનતે થશે ગાયબ…

January 9, 2023
તમારી પ્રગતિ ચોક્કસ થશે વાંચો આ લેખ | જીવનમાં કર્મ મોટું હોય કે ભાગ્ય?. એક જંગલ હતું અને તે જંગલની બંને બાજુ અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા.

તમારી પ્રગતિ ચોક્કસ થશે વાંચો આ લેખ | જીવનમાં કર્મ મોટું હોય કે ભાગ્ય?. એક જંગલ હતું અને તે જંગલની બંને બાજુ અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા.

June 11, 2024

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.