Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

આ નવરાત્રી પર આ ત્રણ વસ્તુઓ ખરીદી લાવો, નવદુર્ગાની કૃપાથી થશે ભાગ્યોદય તેમજ પૈસાનો વરસાદ થશે..

Social Gujarati by Social Gujarati
October 9, 2018
Reading Time: 2 mins read
0
આ નવરાત્રી પર આ ત્રણ વસ્તુઓ ખરીદી લાવો, નવદુર્ગાની કૃપાથી થશે ભાગ્યોદય તેમજ પૈસાનો વરસાદ થશે..
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

💁 આ નવરાત્રી પર આ ત્રણ વસ્તુઓ ખરીદી લાવો થશે ભાગ્યોદય તેમજ પૈસાનો વરસાદ થશે.. 💁

મિત્રો નવરાત્રી ચાલુ થઇ ગઈ છે. નવરાત્રી એટલે માં નવદુર્ગાનો તહેવાર. તો મિત્રો તેના જ અર્થમાં આ આર્ટીકલ છે. આજે અમે એવી ત્રણ વસ્તુ જણાવીશું  કે જે તમે નવરાત્રી પર ખરીદી ઘરે લાવશો તો માં દુર્ગાનો આશીર્વાદ રહેશે તમારા પર. નવરાત્રીના સમયે ધરતી પરમાં દુર્ગાની દિવ્ય શક્તિનો વાસ હોય છે જેને આપણે વાઈબ્રેશન પણ કહી શકીએ. તો મિત્રો એવામાં તમે આ ત્રણ વસ્તુ ખરીદીને તમારી ઘરે રાખશો તો તમને અદ્દભુત લાભ થશે.

Image Source :

ઘણા ઓછા લોકો આ વાતો જાણતા હોય છે. પરંતુ તમે શ્રીમદ્દ દેવી ભાગવત વાંચશો તો તેમાં પણ લખ્યું છે કે દેવીમાતા પોતાના ભક્તો પર કૃપા દાખવે છે પરંતુ નવરાત્રી પર તો વિશેષ કૃપા વરસાવે છે. પરંતુ ઘણા ભક્તો આ કૃપાના લાભથી વંચિત રહી જાય છે. તો મિત્રો આજે અમે એવો ઉપાય લાવ્યા છીએ કે જેના દ્વારા દેવીમાતાના આશીર્વાદ અને કૃપા હમેંશા તમારા પર રહેશે.

મિત્રો આ વસ્તુ તમે નવરાત્રી દરમિયાન કોઈ પણ સમયે લાવી શકો છો. આવું કરવાથી થશે એવું કે જ્યાં સુધી આ વસ્તુઓ તમારા નિવાસ સ્થાન પર રહેશે ત્યાં સુધી પરમાત્માનાની કૃપા અને શક્તિ તમારા ઘારમાં રહેશે. તો ચાલો જાણીએ કે આખરે આ ત્રણ વસ્તુ કંઈ છે.

Image Source :

પહેલી વસ્તુ છે દેશી ઘી લાવવું અને એ પણ માત્ર દીવાની જ્યોત માટે જ. જેટલું લેવું હોય તેટલું લાવવું. આ ઘીનો ઉપયોગ તમારે માત્ર તમે જ્યારે મંદિરમાં કે કોઈ અન્ય પૂજામાં દીવા કરો ત્યાં જ વાપરવાનું છે. જ્યાં સુધી આ ઘીના દીવા થશે ત્યાં સુધી માતાજીની કૃપા તમારા પર રહેશે. પરંતુ એક વાત ખુબ જરૂરી છે કે નવરાત્રીમાં ગરબા કે નવદુર્ગા માતા પાસે તમારે આ જ ઘીનો દીવો કરેલો હોવો જોઈએ. તેનો ઘરના કોઈ અન્ય કામો માટે ક્યારેય ઉપયોગ કરવાનો નથી.

Image Source :

બીજી વસ્તુ છે સોપારી, લવિંગ અને એલચી. આ ત્રણ વસ્તુ એક સાથે લાવવી. હવે તમારે જેટલા લવિંગ સોપારી અને એલચી લાવવા હોય તેટલા લાવી શકો છો. લાવ્યા બાદ તે માતાજીને ધરી દો નવ દિવસ સુધી. ત્યાર બાદ તે વસ્તુનો ઉપયોગ તમારે તમારા ભોજનને બનાવતી વખતે કરવાનો છે કોઈ વસ્તુ તમે વઘારો તો તેમાં આ લવિંગનો ઉપયોગ કરવો અથવા તો ખીર કે એવું બનાવો તો એલચીનો ઉપયોગ કરવો. તેવું કરવાથી તમારું જમવાનું અમૃત બની જશે. આ ઉપરાંત મિત્રો ઘરમાં કોઈ બીમાર હોય તને જો તે ખવડાવવામાં આવે તો બીમારી દૂર તેમજ કોઈ ઘરનો કોઈ સભ્ય ઇન્ટરવ્યુ દેવા જતો હોય તો પણ ખાઈને જાય તો ઇન્ટરવ્યુ સારું રહે છે. આ ઉપરાંત જો તમારે કોઈ કામમાં અડચણ આવતી હોય ઓફિસે કોઈ કામ વ્યવસ્થિત થતું ન હોય તો તે સોપારી લઈને તમે તે કામ કરવા જશો તો વિઘ્નો દૂર થશે.

Image Source :

મિત્રો હવે ત્રીજી વસ્તુ ખુબ જ મહત્વની છે. ત્રીજું તમારે સિંદુર લાવવાનું છે. સિંદુર લાવી માતા ચરણો પર ધરાવી દો અને પ્રાર્થના કરો. તમે જોયું હશે કે કોઈ સાધુ મહાત્મા દાણા કે કોઈ અન્ય વસ્તુ આપીને ઘરમાં રાખવાનું કહી કહેતા હોય છે, કે “આ રાખવાથી મુશ્કેલી દૂર થશે.” તો તેવી જ રીતે આ સિંદુરમાં તેનાથી પણ વિશેષ તાકાત હોય છે. હવે તે સિંદુરને ઘરમાં રાખો અને કોઈ પણ સારા માંગલિક કાર્યોમાં તેનો ઉપયોગ કરો અથવા તો કોઈ વ્યક્તિ જોખમ ભર્યા કામ માટે જતું હોય અથવા કોઈ સારા કાર્ય માટે જતું હોય તો તે સિંદુરનો તિલક લગાવી દો તેમજ તમે કોઈના લગ્ન પ્રસંગમાં ગયા હોય તો તેમને પણ આ પવિત્ર અને શક્તિશાળી સિંદુર આપી શકો છો.

Image Source :

તો મિત્રો આ રીતે આટલી વસ્તુ નવરાત્રી પર લાવીને ત્યાર બાદ તેને ઘરમાં રાખી તેમજ ઉપયોગ કરી ઘરમાં માતાનો આશીર્વાદ કાયમ રાખી શકો છો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…
ધાર્મિક

જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

January 23, 2023
ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…
ધાર્મિક

ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

October 14, 2022
ગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર… જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો…
Uncategorized

ગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર… જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો…

August 5, 2022
આ દિવસે ભૂલથી પણ ન કરતા પૈસાની લેવડદેવડ, નહિ તો જોત જોતામાં થઈ જશો કંગાળ… 99% લોકો નથી જાણતા પૈસાની આપ-લે કરવાના આ દિવસે વિશે…
ધાર્મિક

આ દિવસે ભૂલથી પણ ન કરતા પૈસાની લેવડદેવડ, નહિ તો જોત જોતામાં થઈ જશો કંગાળ… 99% લોકો નથી જાણતા પૈસાની આપ-લે કરવાના આ દિવસે વિશે…

May 28, 2022
Next Post
વડાપ્રધાનની સાથે રહેલી બ્રિફકેસમાં શું રહેલું હોય છે?  કેમ આ બ્રિફકેસ હંમેશા સાથે જ હોય છે..

વડાપ્રધાનની સાથે રહેલી બ્રિફકેસમાં શું રહેલું હોય છે? કેમ આ બ્રિફકેસ હંમેશા સાથે જ હોય છે..

૧ ચમચી આ દાણાનો આ પ્રયોગ આપશે આંખોની બધી સમસ્યાથી છુટકારો… જાણો કેમ ઉપયોગ કરવાનો.

૧ ચમચી આ દાણાનો આ પ્રયોગ આપશે આંખોની બધી સમસ્યાથી છુટકારો... જાણો કેમ ઉપયોગ કરવાનો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે.

ખાલી પેટે ફક્ત 5 દિવસ કરો આનું સેવન, શરીરમાંથી આ 6 બીમારીઓ જડમૂળથી થઇ જશે નાબૂદ, ફાયદા જાણી વિશ્વાસ નહિ આવે.

December 1, 2022
રસોડાની આ 3 જડીબુટ્ટીને ભેગી કરી પીવો આ મિશ્રણ, ઝાડા, ઉલ્ટી, વાત્ત, કફ જેવી સમસ્યાઓ દુર કરી, સાંધા અને હાડકાના દુખાવાથી મળી જશે કાયમી છુટકારો…

રસોડાની આ 3 જડીબુટ્ટીને ભેગી કરી પીવો આ મિશ્રણ, ઝાડા, ઉલ્ટી, વાત્ત, કફ જેવી સમસ્યાઓ દુર કરી, સાંધા અને હાડકાના દુખાવાથી મળી જશે કાયમી છુટકારો…

March 14, 2022
આ 5 વસ્તુ થી હાઈ બ્લડ પ્રેશર આવી જશે કંટ્રોલમાં.. પછી કયારેય તકલીફ નહીં થાય..

આ 5 વસ્તુ થી હાઈ બ્લડ પ્રેશર આવી જશે કંટ્રોલમાં.. પછી કયારેય તકલીફ નહીં થાય..

November 11, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In