Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

અમેરિકામાં રહેતા આ ગુજરાતીએ અંબાજી મંદિરમાં દાન કર્યા 1 કિલો સોનાના બિસ્કીટ, જુઓ ફોટા અને વધુ માહિતી..

Social Gujarati by Social Gujarati
August 14, 2021
Reading Time: 1 min read
0
અમેરિકામાં રહેતા આ ગુજરાતીએ અંબાજી મંદિરમાં દાન કર્યા 1 કિલો સોનાના બિસ્કીટ, જુઓ ફોટા અને વધુ માહિતી..
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશના ઘણા એવા લોકો છે જે વિદેશોમાં રહેતા હોવા છતાં, આપણા દેશની સંસ્કૃતિને ભૂલ્યા નથી. તો આજે અમે તમને એક એવા જ એનઆરઆઈ વિશે જણાવશું. જેમણે અંબાજી મંદિરમાં સોનાનું દાન કર્યું છે. તો ચાલો જાણીએ કોણ છે ગુજરાતી અને કેટલા સોનાનું દાન કર્યું. જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

RELATED POSTS

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

હાલમાં અમેરિકામાં રહેતા મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલે 48 લાખ રૂપિયની કિંમતનું 1 કિ.લો. સોનાનું દાન આપ્યું. અંબાજી મંદિરનું શિખર સોનાનું બનાવવા માટે મંદિરના ટ્રસ્ટને આ સોનું દાનમાં આપવામાં આવ્યું છે.

વિશ્વભરમાં પ્રસિદ્ધ, યાત્રા ધામ અંબાજી મંદિરમાં એનઆરઆઈ ભક્ત દ્વારા 1 કિ.લો. સોનાનું દાન આપવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને હાલમાં તેઓ અમેરિકામાં રહેતા મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી રૂ. 48 લાખની કિંમતનું 1 કિ.લો. સોનું સુવર્ણ શિખર બનાવવા માટે મંદિરને ભેટમાં મળ્યું છે.

વિશ્વપ્રસિદ્ધ, યાત્રા ધામ શક્તિપીઠ અંબાજી મંદિર માતાજીના ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. યાત્રા ધામ અંબાજીના વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાનના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલ મંદિરના વિકાસ માટે વ્યાપક પ્રયાસો કરી રહ્યા છે.

યાત્રાધામ અંબાજીના વિકાસ માટે માતાજીના ભક્તોના દાનની સરવાણી વહે છે. ત્યારે ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનથી અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં, 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 140 કિલોને 435 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે. અને બાકીના કાર્યો માટે પણ સતત ભક્તો દ્વારા સોનાનું દાન આપવામાં આવી રહ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…
ધાર્મિક

જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

January 23, 2023
ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…
ધાર્મિક

ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

October 14, 2022
Next Post
ખરેલા અને સુકાય ગયેલા પાંદડામાંથી ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર, છોડ થઈ જશે લીલોછમ અને જલ્દી આવશે ફળફૂલ…

ખરેલા અને સુકાય ગયેલા પાંદડામાંથી ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર, છોડ થઈ જશે લીલોછમ અને જલ્દી આવશે ફળફૂલ...

મળી ગયો ગળાનું જકડાઈ જવું, નસ ઉપર નસ ચડી જવી, તેમજ ડોકની તમામ સમસ્યાઓનો આયુર્વેદિક ઉપચાર, કોઈ પણ આડઅસર વગર દુઃખાવો થઈ જશે દુર…

મળી ગયો ગળાનું જકડાઈ જવું, નસ ઉપર નસ ચડી જવી, તેમજ ડોકની તમામ સમસ્યાઓનો આયુર્વેદિક ઉપચાર, કોઈ પણ આડઅસર વગર દુઃખાવો થઈ જશે દુર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ મંદિરમાં આવ્યું એટલું દાન કે પૈસા ગણતા લકોને વળી ગયો પરસેવો તો પણ ગણતરી પુરી ન થઈ | પૈસા નો થયો ઢગલો

આ મંદિરમાં આવ્યું એટલું દાન કે પૈસા ગણતા લકોને વળી ગયો પરસેવો તો પણ ગણતરી પુરી ન થઈ | પૈસા નો થયો ઢગલો

July 6, 2021
આ છે ભારતના 10 સૌથી સુંદર લગ્ન સ્થળો, જ્યાં લગ્ન કરવાનું સપનું દરેકનું હોય છે. જાણો ક્યું સ્થળ લગ્ન માટે છે વધુ સુંદર અને આકર્ષક….

આ છે ભારતના 10 સૌથી સુંદર લગ્ન સ્થળો, જ્યાં લગ્ન કરવાનું સપનું દરેકનું હોય છે. જાણો ક્યું સ્થળ લગ્ન માટે છે વધુ સુંદર અને આકર્ષક….

November 20, 2021
માત્ર સાત જ દિવસ કરો આ ફણગાવેલી વસ્તુનું સેવન, હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી 9 ખતરનાક બીમારીઓ ક્યારેય નહીં થાય

માત્ર સાત જ દિવસ કરો આ ફણગાવેલી વસ્તુનું સેવન, હાર્ટએટેક, ડાયાબીટીસ, લોહીની અશુદ્ધતા જેવી 9 ખતરનાક બીમારીઓ ક્યારેય નહીં થાય

February 12, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In