Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શ્રીદેવીના મૃત્યુ બાદ એક સંબંધી દ્વારા કરવામાં આવ્યો હતો આ ખુલાસો…. જાણો હતા આ રહસ્ય શ્રીદેવીના….

Social Gujarati by Social Gujarati
November 18, 2019
Reading Time: 1 min read
0
શ્રીદેવીના મૃત્યુ બાદ એક સંબંધી દ્વારા કરવામાં આવ્યો હતો આ ખુલાસો….  જાણો હતા આ રહસ્ય શ્રીદેવીના….
0
SHARES
16
VIEWS
Share on FacebookShare on Twitter

બોલીવુડ વિશે આમ કહીએ તો ખુબ જ રહસ્યોથી ભરેલું છે. કેમ કે ફિલ્મ જગતમાં ઘણા બધા એવા બનાવ બની ગયા છે જેની જાણ ઘણા લોકોને નથી હોતી અને તે રહસ્ય જ બની ને રહી ગયું છે. તો આજે પણ અમે તમને એક એવી વાત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને એક વાતનો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ. આજે અમે તમને ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને શ્રીદેવી વિશે ખુબ જ મહત્વની જાણકારી આપશું.

RELATED POSTS

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

મિત્રો એક સમયે બોની કપૂરની ફિલ્મો બોક્સઓફિસ પર ધૂમ મચાવી નાખે તેવી હતી. બોની કપૂરે પોતાના કરિયરની શરૂઆત ઘણા સમયથી કરી નાખી હતી, પરંતુ તેણે ફિલ્મ બનાવવાના કરિયરની શરૂઆત “હમ પાંચ” નામના ફિલ્મથી કરી હતી. ત્યાર બાદ ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા પણ બોની કપૂરની ફિલ્મ હતી, જેમાં નાયક તરીકે અનીલ કપૂર હતો અને નાયિકા તરીકે શ્રીદેવી હતી. પરંતુ આ ફિલ્મથી શ્રી દેવી અને બોની કપૂર એક બીજાની નજીક આવ્યા હતા. ત્યાર બાદ તેમણે 1996 માં લગ્ન કરી લીધા. ત્યારથી તેમનો લગ્ન સંસાર ચાલતો હતો, પરંતુ વર્ષ 2018 માં ફેબ્રુઆરી મહિનામાં શ્રીદેવીનું મૃત્યુ થયું. પરંતુ શ્રી દેવીનું મૃત્યુ થયું તેના વિશે તેના ઘણા સંબંધીઓએ પ્રશ્નો કર્યા હતા.

રીપોર્ટ અનુસાર એવું સામે આવ્યું હતું કે, શ્રીદેવી તેના ભત્રીજાના લગ્નમાં શામેલ થવા માટે દુબઈ પહોંચી હતી. પરંતુ તેના મૃત્યુ વિશે એવી ખબર સામે આવી કે 24 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવી બાથટબ ન્હાવા ગઈ અને તેમાં ડૂબી ગઈ અને તેનું નિધન થઇ ગયું. પરંતુ લોકોનું એવું માનવું છે અને એ સમયના હાલાત જોતા શ્રીદેવીનું મૃત્યુ એક રહસ્ય બની ગયું છે. પરંતુ શ્રીદેવીનું મૃત્યુ થયું તેના બાર જ દિવસ પછી તેના એક સંબંધી દ્વારા શ્રીદેવીને લઈને એક ખુલાસો સામે રાખ્યો હતો.

શ્રીદેવીના સંબંધીનું નામ છે વેણુગોપાલ રેડ્ડી. જે શ્રીદેવીના અંકલ છે. તેમણે શ્રીદેવીના જીવનને લઈને ખુબ આશ્વર્ય કરાવે તેવો એક ખુલાસો સામે રાખ્યો હતો. તો વેણુગોપાલ રેડ્ડીએ મીડિયાની સામે વાતચીત કરતા એવું જણાવ્યું હતું કે, શ્રીદેવી તેના જીવનમાં બિલકુલ પણ ખુશ ન હતી, તેના જીવનમાં ખુબ જ દુઃખ હતું, જેનું કારણ છે બોની કપૂર. બોની કપૂર શ્રીદેવીની માતાને પસંદ ન હતા.

શ્રીદેવીની માતા બોની કપૂર અને શ્રીદેવીના લગ્નથી બિલકુલ પણ ખુશ ન હતા. તેવો ઈચ્છતા ન હતા કે શ્રીદેવી બોની કપૂર સાથે લગ્ન સંબંધમાં જોડાય. પરંતુ એ સમયે શ્રીદેવી તેની માતા વિરુદ્ધ ગઈ અને બોની કપૂર સાથે લગ્ન કર્યા. જ્યારે જ્યારે બોની કપૂર શ્રીદેવીના માતાને ઘર પર જતા એ સમયે બોની કપૂર સાથે શ્રીદેવીની માતા ખરબ વર્તન કરતા.

વેણુગોપાલ વાત કરતા જણાવે છે કે, જ્યાં શ્રીદેવી જીવંત હતી, એ સમયે તેણે ખુબ જ દુઃખ સહન કરેલું છે. આજે શ્રીદેવી તેના મૃત્યુની સાથે જ તેના બધા જ દુઃખને અલવિદા કહી ગઈ. ત્યાર બાદ પણ જણાવ્યું હતું કે, બોની કપૂર જે ફિલ્મ બનાવવા પાછળ પૈસા ખુબ જ ખર્ચી નાખ્યા હતા. જેના કારણે પણ તે ખુબ જ દુઃખી રહેતી હતી.

બોની કપૂરે એ ફિલ્મ માટે એટલા પૈસાનું રોકાણ કર્યું જે ફિલ્મ હજુ પણ રિલીઝ થઇ નથી. જેના માટે બોની કપૂરે ખુબ જ નુકશાન ભોગવ્યું છે. પરંતુ તે નુકશાનની ભરપાઈ કરવા માટે બોની કપૂરે શ્રીદેવી પાસે જે સંપત્તિ હતી તેને પણ વહેંચી દીધી. પરંતુ શ્રીદેવી જ્યારે મૃત્યુ પામી ત્યારે બધું દુઃખ ભેગું લેતી ગઈ.

વેણુગોપાલજીએ  શ્રીદેવી વિશે એવું પણ જણાવ્યું કે, શ્રીદેવી તેની દીકરીઓને લઈને ખુબ જ ચિંતિત રહેતી હતી. તેના વિશે શ્રીદેવીએ પણ જણાવ્યું હતું કે, બોની કપૂરની પણ તબિયત સારી ન હતી  જેના કારણે તેની પણ ચિંતામાં રહેતી હતી. ત્યાર બાદ શ્રીદેવીનું નિધન થયું તેના પહેલા તેમણે સર્જરી કરાવેલી હતી. આ વાત પર વેણુગોપાલી પણ જણાવ્યું હતું કે, શ્રીદેવીએ એ સમયે બે વાર નાકની સર્જરી કરાવેલી હતી.

વેણુગોપાલ સાથે શ્રીદેવી તેની સર્જરીને લઈને વાતચીત પણ કરતી રહેતી. શ્રીદેવીના સંબંધ તેની બહેન શ્રીલતા સાથે પણ વ્યવસ્થિત ન હતા. શ્રીદેવીની માતાને અમેરિકામાં મગજનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, જે ઓપરેશન સફળ ન થયું. જેના કારણે તેની માતાને હોશ આવ્યો ન હતો. પરંતુ આ ઘટનાને લઈને હોસ્પિટલ પર શ્રીદેવીએ કેસ કરેલો હતો, જેના કારણે તેની બહેન શ્રીલતા સાથે સંબંધ બગડી ગયા.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
Next Post
ક્યારેય નહિ જોયું હોય આવું સફરજન..  છે દુનિયાનું સૌથી મોંઘુ સફરજન.  શું છે તેની ખાસિયત?

ક્યારેય નહિ જોયું હોય આવું સફરજન.. છે દુનિયાનું સૌથી મોંઘુ સફરજન. શું છે તેની ખાસિયત?

આ ચાર વસ્તુને સવારે ઉઠતાની સાથે ક્યારેય ન જુઓ…  જે બની શકે છે તમારી બરબાદીનું કારણ.

આ ચાર વસ્તુને સવારે ઉઠતાની સાથે ક્યારેય ન જુઓ… જે બની શકે છે તમારી બરબાદીનું કારણ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ 5 વસ્તુ થી હાઈ બ્લડ પ્રેશર આવી જશે કંટ્રોલમાં.. પછી કયારેય તકલીફ નહીં થાય..

આ 5 વસ્તુ થી હાઈ બ્લડ પ્રેશર આવી જશે કંટ્રોલમાં.. પછી કયારેય તકલીફ નહીં થાય..

November 11, 2022
કોરોનાથી ઠીક થયા બાદ ટૂથબ્રશની સાથે આટલી વસ્તુઓ તરત ફેંકી દો, જાણો કેમ એક્સપર્ટ આપી રહ્યા છે સલાહ…

કોરોનાથી ઠીક થયા બાદ ટૂથબ્રશની સાથે આટલી વસ્તુઓ તરત ફેંકી દો, જાણો કેમ એક્સપર્ટ આપી રહ્યા છે સલાહ…

May 8, 2021
રેતી વગર જ ખુબ જ સરળતાથી ઘરે જ બનાવો ખારીશીંગ…. બજાર માં મળે છે તેનાથી પણ વધારે સ્વાદિષ્ટ બનશે….

રેતી વગર જ ખુબ જ સરળતાથી ઘરે જ બનાવો ખારીશીંગ…. બજાર માં મળે છે તેનાથી પણ વધારે સ્વાદિષ્ટ બનશે….

November 20, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In