Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જાણો વેદો અનુસાર શું ખાવું જોઈએ? આ વાંચી લો એટલે 90% બીમાર નહિ પડો.

Social Gujarati by Social Gujarati
September 2, 2019
Reading Time: 1 min read
0
જાણો વેદો અનુસાર શું ખાવું જોઈએ? આ વાંચી લો એટલે 90% બીમાર નહિ પડો.
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

🍱 મિત્રો આપણી ત્રણ મુખ્ય જરૂરીયાત છે હવા, પાણી અને ખોરાક. હવે તેમાં ખોરાક વિશે આપણે એવું જાણતા હોઈએ છીએ કે ખોરાક લેવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે જેથી શરીર કાર્યરાત રહે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ખોરાકનું કાર્ય માત્ર ત્યાં સુધી જ સીમિત નથી પરંતુ આપણે લીધેલા આહારનો પ્રભાવ આપણા મનને પણ પ્રભાવિત કરે છે. આ વાત વેદોમાં પણ લખાયેલી છે અને વૈજ્ઞાનિકો દ્વારા પણ સાબિત થયેલી છે.🍱 તો આજના અમારા આ આર્ટિકલમાં અમે તમને જણાવશું કે કંઈ રીતે આપણા ભોજનથી મન અને શરીર પ્રભાવિત થાય છે.

RELATED POSTS

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

🍱 મિત્રો આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે  તેનો પ્રભાવ આપણા શરીર પર તો પડે જ છે પરંતુ તેની  સાથે સાથે તેનો પ્રભાવ આપણા મન પર પણ પડે છે. મન પર પ્રભાવ પડવાના કારણે આપણા સ્વભાવમાં ઘણા બધા ફેરફાર પણ થાય છે.

🍱 છાંદોગ્ય ઉપનિષદમાં આ બાબતે વિસ્તારપૂર્વક જણાવેલું છે. આ છાંદોગ્ય ઉપનિષદ સામવેદની તલવકાર શાખામાં આવે છે. આ રીતે છાંદોગ્યએ વેદનો જ એક ભાગ છે. ધંધુકા ઉપનિષદ 6, 5 અને 1 માં આ બાબત પર વિસ્તારપૂર્વક જણાવેલું છે. તેમાં જણાવ્યા અનુસાર આપણે જે ભોજન કરેલું હોય તેને ત્રણ ભાગોમાં વિભાજીત કરવામાં આવે છે. ભોજનનો નકામો કે  સ્થૂળ ભાગ મળ બની જાય છે મધ્ય ભાગનો રસ થઇ જાય છે અને સુક્ષ્મ ભાગનું મન બની જાય છે.

🍱 આ સાથે ઉપનિષદમાં વધુ જણાવતા કહ્યું છે કે “मन अन्नमय” છે. એટલે કે મન  અન્નનું બનેલું હોય છે. તેથી આપણે જેવો આહાર ગ્રહણ કરીએ છીએ તેનો પ્રભાવ મન પર પડે જ છે. આમ અન્નની શુદ્ધતાથી મનની પણ શુદ્ધતા થાય છે.

🍱 મિત્રો અન્નનો ઉદ્દેશ માત્ર સ્વાદ ઈન્દ્રીને તૃપ્ત કરવાનો જ નથી. સ્વાદ તો ખુબ જ ગૌણ વસ્તુ છે અન્નનો મુખ્ય ઉદ્દેશ તો શરીર અને મનને તંદુરસ્ત રાખવાનો છે. માટે દરેક વ્યક્તિએ ભોજન એવું જ ગ્રહણ કરવું જોઈએ કે જેથી આપણું શરીર અને મન બંને સારી રીતે પ્રભાવિત થાય. કહેવાય છે કે વ્યક્તિનું ભોજન જેવું હશે તેનું આચરણ પણ તેવું જ હશે.

🍱 છાંદોગ્ય ઉપનિષદ અનુસાર જ્યારે ભોજન શુદ્ધ હોય છે ત્યારે મન પણ શુદ્ધ થઇ જાય છે અને સાથે જ મન નિર્મળ અને નિશ્ચયી પણ બને છે. આથી મનુષ્યને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. તેથી આપણે હંમેશા સાત્વિક આહાર લેવો જોઈએ.

🍱 અમેરિકામાં થયેલ શોધ અનુસાર ભોજન એ આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. ડિપ્રેશન અને બીજા માનસિક રોગ એ પૌષ્ટિક આહારના અભાવના કારણે પણ થઇ શકે છે. અથવા તો કોઈ ખાવાની વસ્તુની એલર્જી હોય તો પણ માનસિક સમસ્યાઓ થાય છે. આ બાબતે વિશેષ શોધકર્તાઓ દ્વારા  ડિપ્રેશનથી પીડિત લોકો પર અમુક પ્રયોગ પણ કરવામાં આવ્યા હતા. તે પ્રયોગો પરથી જાણવા મળ્યું કે ડિપ્રેશન વાળા લોકોને ઘઉંની એલર્જી હતી. આમ મનથી સ્વસ્થ બનવું હોય તો દરેક પ્રકારના પોષકતત્વો મળી રહે તેવો સાત્વિક આહાર લેવો જોઈએ.

🍱 તો મિત્રો વેદ અને વિજ્ઞાન અનુસાર સ્વાદને વધુ પ્રાધાન્ય ન આપતા પૌષ્ટિકતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેથી તેનાથી શરીરની સાથે સાથે મન પણ તંદુરસ્ત રહે.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
Breaking News

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

May 29, 2023
શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
Health

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

May 27, 2023
જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
તથ્યો અને હકીકતો

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

May 27, 2023
શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…
તથ્યો અને હકીકતો

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

May 25, 2023
બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…
તથ્યો અને હકીકતો

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

April 27, 2023
Next Post
વિદેશોમાં પણ ગણેશજીનું છે મહત્વ, મુસ્લિમ દેશમાં પણ નોટ પર છે ગણપતિ બાપા, જાણો કેમ?

વિદેશોમાં પણ ગણેશજીનું છે મહત્વ, મુસ્લિમ દેશમાં પણ નોટ પર છે ગણપતિ બાપા, જાણો કેમ?

ઘરે ઉગતી આ ઔષધિ ના ફક્ત 2 પાંદડા દૂધમાં મેળવી પીવો | પરિણામ જોઇને દંગ રહી જશો.

ઘરે ઉગતી આ ઔષધિ ના ફક્ત 2 પાંદડા દૂધમાં મેળવી પીવો | પરિણામ જોઇને દંગ રહી જશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફક્ત 3 વાર આનું સેવન શરદી, તાવ, ઉધરસ જેવી સમસ્યામાં મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક .. જાણો ઉપયોગની રીત

ફક્ત 3 વાર આનું સેવન શરદી, તાવ, ઉધરસ જેવી સમસ્યામાં મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક .. જાણો ઉપયોગની રીત

May 14, 2021
ATM માં પૈસા ઉપાડવા માટે કાર્ડની જરૂર નહિ… પીન કે ATM કાર્ડ ખોવાવાની બીકથી છુટકારો.. જાણો આ સરળ રીત

ATM માં પૈસા ઉપાડવા માટે કાર્ડની જરૂર નહિ… પીન કે ATM કાર્ડ ખોવાવાની બીકથી છુટકારો.. જાણો આ સરળ રીત

March 27, 2019
જાણો આ 7 છે બોલીવુડની સૌથી અમીર અભિનેત્રીઓ.. પહેલા નંબરની અભિનેત્રીનું નામ જાણીને દંગ રહી જશો.

જાણો આ 7 છે બોલીવુડની સૌથી અમીર અભિનેત્રીઓ.. પહેલા નંબરની અભિનેત્રીનું નામ જાણીને દંગ રહી જશો.

February 5, 2019

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
  • આટલું કરશો તો ક્યારેય નહિ વધે શુગર, જૂનામાં જૂની કબજિયાત તોડી વધારી દેશે કિડનીનું આયુષ્ય… જાણો આજીવન હેલ્દી રહેવાની બેસ્ટ ટીપ્સ…
  • ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In