Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

અમેરિકામાં રહેતા આ ગુજરાતીએ અંબાજી મંદિરમાં દાન કર્યા 1 કિલો સોનાના બિસ્કીટ, જુઓ ફોટા અને વધુ માહિતી..

Social Gujarati by Social Gujarati
August 14, 2021
Reading Time: 1 min read
0
અમેરિકામાં રહેતા આ ગુજરાતીએ અંબાજી મંદિરમાં દાન કર્યા 1 કિલો સોનાના બિસ્કીટ, જુઓ ફોટા અને વધુ માહિતી..

મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા દેશના ઘણા એવા લોકો છે જે વિદેશોમાં રહેતા હોવા છતાં, આપણા દેશની સંસ્કૃતિને ભૂલ્યા નથી. તો આજે અમે તમને એક એવા જ એનઆરઆઈ વિશે જણાવશું. જેમણે અંબાજી મંદિરમાં સોનાનું દાન કર્યું છે. તો ચાલો જાણીએ કોણ છે ગુજરાતી અને કેટલા સોનાનું દાન કર્યું. જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

હાલમાં અમેરિકામાં રહેતા મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલે 48 લાખ રૂપિયની કિંમતનું 1 કિ.લો. સોનાનું દાન આપ્યું. અંબાજી મંદિરનું શિખર સોનાનું બનાવવા માટે મંદિરના ટ્રસ્ટને આ સોનું દાનમાં આપવામાં આવ્યું છે.

વિશ્વભરમાં પ્રસિદ્ધ, યાત્રા ધામ અંબાજી મંદિરમાં એનઆરઆઈ ભક્ત દ્વારા 1 કિ.લો. સોનાનું દાન આપવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને હાલમાં તેઓ અમેરિકામાં રહેતા મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફથી રૂ. 48 લાખની કિંમતનું 1 કિ.લો. સોનું સુવર્ણ શિખર બનાવવા માટે મંદિરને ભેટમાં મળ્યું છે.

વિશ્વપ્રસિદ્ધ, યાત્રા ધામ શક્તિપીઠ અંબાજી મંદિર માતાજીના ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. યાત્રા ધામ અંબાજીના વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાનના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદ પટેલ મંદિરના વિકાસ માટે વ્યાપક પ્રયાસો કરી રહ્યા છે.

યાત્રાધામ અંબાજીના વિકાસ માટે માતાજીના ભક્તોના દાનની સરવાણી વહે છે. ત્યારે ભક્તો દ્વારા આપવામાં આવેલા દાનથી અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં, 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 140 કિલોને 435 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે. અને બાકીના કાર્યો માટે પણ સતત ભક્તો દ્વારા સોનાનું દાન આપવામાં આવી રહ્યું છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Ambaji templeAmbaji Temple Trustdonated 1 kg goldGujarati NRIRs. 48 lakh goldShaktipeeth Ambajisuvarnashikhar
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
ખરેલા અને સુકાય ગયેલા પાંદડામાંથી ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર, છોડ થઈ જશે લીલોછમ અને જલ્દી આવશે ફળફૂલ…

ખરેલા અને સુકાય ગયેલા પાંદડામાંથી ઘરે જ બનાવો ઓર્ગેનિક ખાતર, છોડ થઈ જશે લીલોછમ અને જલ્દી આવશે ફળફૂલ...

મળી ગયો ગળાનું જકડાઈ જવું, નસ ઉપર નસ ચડી જવી, તેમજ ડોકની તમામ સમસ્યાઓનો આયુર્વેદિક ઉપચાર, કોઈ પણ આડઅસર વગર દુઃખાવો થઈ જશે દુર…

મળી ગયો ગળાનું જકડાઈ જવું, નસ ઉપર નસ ચડી જવી, તેમજ ડોકની તમામ સમસ્યાઓનો આયુર્વેદિક ઉપચાર, કોઈ પણ આડઅસર વગર દુઃખાવો થઈ જશે દુર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ભિંડાનું શાક બનાવતા સમયે ચીકણું અને એકદમ ઢીલું થઈ જાય છે, તો તેમાં ઉમેરી દો આ એક વસ્તુ… શાક બનશે એકદમ કડક, સ્વાદિષ્ટ અને ચિકાશ પણ જતી રહેશે…

ભિંડાનું શાક બનાવતા સમયે ચીકણું અને એકદમ ઢીલું થઈ જાય છે, તો તેમાં ઉમેરી દો આ એક વસ્તુ… શાક બનશે એકદમ કડક, સ્વાદિષ્ટ અને ચિકાશ પણ જતી રહેશે…

October 3, 2023
પગના તળિયા પર આ 6 માંથી એક પણ લક્ષણ દેખાય તો ચેતી જાવ, હોય શકે ગંભીર બીમારીના સંકેત.

પગના તળિયા પર આ 6 માંથી એક પણ લક્ષણ દેખાય તો ચેતી જાવ, હોય શકે ગંભીર બીમારીના સંકેત.

November 5, 2022
ઓછા રોકાણમાં શરૂ કરો આ વધુ નફા વાળો બિઝનેસ, દર મહિને થશે 50 હજાર રૂપિયાની કમાણી… ટૂંક સમયમાં વધી જશે તમારી ઇન્કમ…

ઓછા રોકાણમાં શરૂ કરો આ વધુ નફા વાળો બિઝનેસ, દર મહિને થશે 50 હજાર રૂપિયાની કમાણી… ટૂંક સમયમાં વધી જશે તમારી ઇન્કમ…

October 30, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.