Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

Social Gujarati by Social Gujarati
February 15, 2025
Reading Time: 1 min read
0
જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

મિત્રો તમે કુંભ મેળા વિશે જાણતા હશો. ખાસ કરીને આ મેળામાં નાગા સાધુઓનું વિશેષ મહત્વ હોય છે. પણ આજે આપણે આ લેખમાં મહિલા નાગા સાધુઓ વિશે કેટલીક રોચક વાતો કરીશું. આ માટે તમારે આ લેખને અંત સુધી વાંચવો ખુબ જ જરૂરી છે. 

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

જેવુ કે આપણે બધા જાણીએ છીએ કે 12 વર્ષના અંતરાલમાં કુંભ મેળાનું આયોજન થાય છે, જે હિન્દુ અનુયાયીઓથી જોડાયેલ આસ્થા પર્વ છે. કુંભ મેળાનું આયોજન ભારતના ચાર પ્રમુખ તીર્થ સ્થાનો પર કરવામાં આવે છે. પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. કુંભ મેળામાં સ્નાન કરવા માટે આખા દેશની સાથે વિદેશથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. કુંભ મેળાની ખાસ વાત એ છે કે, અહીં આવનારા નાગા સાધુઓ સૌના આકર્ષણનું કેન્દ્ર હોય છે. જે મોટી સંખ્યામાં સ્નાન કરવા માટે આવે છે. બે મોટા કુંભ મેળાઓની વચ્ચે એક નાનો અર્ધ કુંભ મેળાઓ પણ યોજાય છે. મહાકુંભ, અર્ધ કુંભ કે પછી સિંહસ્થ કુંભ બાદ નાગા સાધુઓને જોવા ખૂબ જ મુશ્કેલ હોય છે. નાગા સાધુઓ વિશે ઓછી જાણકારી હોવાને કારણે તેમના વિશે હંમેશા કૌતૂહલ બન્યું રહે છે. કુંભના બધા જ શાહી સ્નાનની તિથિ ઓથી લઈને આજે અમે તમને મહિલા સાધુઓથી જોડાયેલા રોચક તથ્યો જણાવવા જઈ રહ્યા છીએ. 

તમે નાગા સાધુઓની રહસ્યમયી દુનિયા વિશે તો જરૂરથી સાંભળ્યુ હશે, પરંતુ મહિલા નાગા સાધુનું જીવન સૌથી અલગ હોય છે. તેમના વિશે દરેક વાત નિરાળી હોય છે. તેમનું ગૃહસ્થ જીવનથી કોઈ લેવા-દેવા હોતું નથી. તેમનું જીવન ઘણી કઠીનાઈઓથી ભરેલું હોય છે. તે લોકોને સંસારમાં શું થઈ રહ્યું છે તેનાથી કોઈ મતલબ હોતો નથી. 

નાગા સાધુઓને લઈને ઘણી વાતો સામે આવે છે. તેમનું જીવન એટલું સરળ હોતું નથી. તેમનાથી જોડાયેલી જાણકારી પછી તમે પણ વિચારવા પર મજબૂર થઈ જશો, કારણ કે નાગા સાધુ બનવા માટે તેમને ખૂબ જ મુશ્કેલ પરીક્ષાઓથી પસાર થવું પડે છે. તેમને નાગા સાધુ કે સન્યાસન બનવા માટે 10 થી 15 વર્ષ સુધી કઠોર પરિશ્રમ અને બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. જે પણ સાધુ કે સન્યાસી બનવા માંગતા હોય તેમને પોતાના ગુરુને તે વાતનો વિશ્વાસ દેવડાવવો પડે છે કે તેઓ સાધુ બનવાને લાયક છે. સન્યાસન બનતા પહેલા મહિલાએ તે સાબિત કરવાનું હોય છે કે તેના પોતાના પરિવાર અને સમાજથી હવે કોઈ મોહ નથી.મહિલા નાગા સન્યાસન બનતા પહેલા અખાડાના સાધુ-સંત તે મહિલાના ઘર-પરિવાર અને તેના પાછલા જન્મની તપાસ કરે છે. સૌથી ચોકાવનારી વાત તો એ છે કે નાગા સાધુ બનતા પહેલા મહિલાએ પોતે જીવિત હોવા છતાં પોતાનું પિંડદાન કરવું પડે છે અને પોતાનું મુંડન કરાવવું પડે છે. પછી તે મહિલાને નદીમાં સ્નાન માટે મોકલવામાં આવે છે. 

ત્યારબાદ મહિલા નાગા સન્યાસન આખો દિવસ ભગવાનનો જાપ કરે છે અને સવારે બ્રહ્મમુહર્તમાં ઊઠીને શિવજીનો જાપ કરે છે. સાંજે દત્તાત્રેય ભગવાનની પુજા કરે છે. સિંહસ્થ અને કુંભમાં નાગા સાધુઓ સાથે જ મહિલા સન્યાસી પણ શાહી સ્નાન કરે છે. બપોરના ભોજન બાદ ફરીથી શિવજીનો જાપ કરે છે. અને સાંજે શયન કરે છે ત્યારબાદ મહિલા સન્યાસીને અખાડામાં સન્માન આપવામાં આવે છે. પૂરતી સંતુષ્ટિ પછી આચાર્ય મહિલાને દીક્ષા આપે છે.એટલું જ નહીં તેને નાગા સાધુઓની સાથે પણ રહેવું પડે છે. જોકે, મહિલા સાધુઓ પર આ પ્રકારની પાબંધી નથી. તે પોતાના શરીર પર પીળું વસ્ત્ર ધારણ કરી શકે છે. જ્યારે કોઈ મહિલા આ બધી જ પરીક્ષાઓ પાસ કરી લે તો તેમને માતાની ઉપાધિ આપવામાં આવે છે. અને અખાડાના બધા જ નાના-મોટા સાધુ સંતો તેમને માતા કહીને બોલાવે છે. 

પુરુષ નાગા સાધુ અને મહિલા નાગા સાધુમાં માત્ર એટલો તફાવત છે કે મહિલા નાગા સાધુએ પીળું વસ્ત્ર લપેટીને રાખવું પડે છે અને તે વસ્ત્ર પહેરીને જ સ્નાન કરવું પડે છે. મહિલા નાગા સાધુને નગ્ન સ્નાનની અનુમતિ નથી. કુંભ મેળામાં પણ નહીં.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Female Naga SadhuHaridwarKumbh MelaNashikPrayagrajsadhu babaUJJAIN
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
અંધારી રાતે પોતાની પત્ની સુમસામ સડક પર ભૂલી 160 કિલોમીટર આગળ નીકળી ગયો પતિ, પત્નીના થયા આવા હાલ… પાછા આવીને પતિએ કરવું પડ્યું આ કામ…

અંધારી રાતે પોતાની પત્ની સુમસામ સડક પર ભૂલી 160 કિલોમીટર આગળ નીકળી ગયો પતિ, પત્નીના થયા આવા હાલ... પાછા આવીને પતિએ કરવું પડ્યું આ કામ...

હીટરથી પાણી ગરમ કરતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો નજીવી બાબતમાં બનશે અઘટિત ઘટના… જાણો હીટરથી પાણી ગરમ કરવાનો આ નિયમ… બચી જશે જિંદગી

હીટરથી પાણી ગરમ કરતા પહેલા જાણી લેજો આ માહિતી, નહિ તો નજીવી બાબતમાં બનશે અઘટિત ઘટના... જાણો હીટરથી પાણી ગરમ કરવાનો આ નિયમ... બચી જશે જિંદગી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ટેકનીકથી 1 મહિના સુધી ફુદીનાના પાંદ રહેશે એકદમ તાજા, ફ્રેશ અને લીલા, બગડશે પણ નહિ અને વાસ પણ નહિ. આવે કરો આ નાનું કામ…

આ ટેકનીકથી 1 મહિના સુધી ફુદીનાના પાંદ રહેશે એકદમ તાજા, ફ્રેશ અને લીલા, બગડશે પણ નહિ અને વાસ પણ નહિ. આવે કરો આ નાનું કામ…

July 20, 2021
લસણ, ડુંગળી સહિત આ પાંચ વસ્તુ પણ નથી હોતી સાત્વિક, નવરાત્રીમાં ભૂલથી ન કરો તેનું સેવન.

લસણ, ડુંગળી સહિત આ પાંચ વસ્તુ પણ નથી હોતી સાત્વિક, નવરાત્રીમાં ભૂલથી ન કરો તેનું સેવન.

October 8, 2020
આ છે અનિંદ્રા, કોલેસ્ટ્રોલ, સોજા, આંખ અને ટ્યુમર જેવી ગંભીર બીમારીને રોકવાનો 100% ઈલાજ, શારીરિક અને માનસિક બંને બીમારીઓમાં છે અસરદાર…

આ છે અનિંદ્રા, કોલેસ્ટ્રોલ, સોજા, આંખ અને ટ્યુમર જેવી ગંભીર બીમારીને રોકવાનો 100% ઈલાજ, શારીરિક અને માનસિક બંને બીમારીઓમાં છે અસરદાર…

December 29, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.