Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

સ્વામી વિવેકાનંદે યુવનોને કહેલા આ સોનેરી શબ્દો…દરેક યુવાનોએ જરૂર વાંચો અને શેર પણ કરો

Social Gujarati by Social Gujarati
June 7, 2018
Reading Time: 2 mins read
1
SWAMI VIVEKANAND
0
SHARES
7
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો સ્વામી વિવેકાનંદથી તો આપણે બધાજ પરિચિત છીએ. તેમણે ઘણા ઓછા આયુષ્યમાં વધારે જ્ઞાન મેળવ્યું હતું. તે ઉપરાંત  તેને લોકો સુધી પહોંચાડ્યું પણ ખરું. તેમની અદભુત યાદશક્તિ વિષે આપણે નાનપણથી જ સંભાતા આવ્યા છીએ તેમજ તેમની ઉદારતાની ઘટનાઓ આપણે અભ્યાસ દ્વારા માહિતગાર છીએ. મિત્રો યુવાપેઢીને શક્તિશાળી બનાવે તેવા અમૂલ્ય વિચારો સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલા છે. મિત્રો તેમના કંઇક મહત્વ પૂર્ણ વિચારો આ આર્ટીકલ દ્વારા તમારી સુધી પહોંચાડવા માંગીએ છીએ.

SWAMI VIVEKANANDમિત્રો  આ લેખ તમારા જીવનને ઉત્સાહી તેમજ પ્રગતિ શીલ બનાવવા માટે અચૂક વાંચજો તેમજ તમારા અમુલ્ય વિચારો કોમેન્ટ દ્વારા શેર કરો.
“કોઈ પણ કાર્ય વિચારોમાંથી ઉદ્દભવે છે. માટે વિચાર હંમેશા શ્રેષ્ઠ રાખો ”
કાર્ય કરવું ઘણું સારું છે. આપણે જે કાર્ય કરીએ તે આપણા વિચારોનું જ પરિણામ છે. તમે તેવું જ કરશો જેવું તમે વિચારશો. અને એવું જ બનશે જેવું તમે કરશો. જેથી જીવનમાં આપણે  વિચારો હંમેશા ઉચ્ચ રાખવા જોઈએ કારણ કે, સ્વામી વિવેકાનંદના મત મુજબ ” કલ્પના શક્તિએ પ્રેરણાનું દ્વાર છે અને સઘળા વિચારોનો આધાર છે.”
SWAMI VIVEKANAND
આપ જે કરવા માંગો છો તેની કલ્પના કરતા રહેવું જોઇએ,  કારણ કે, બધાજ મહાન પુરુષો, કવિંઓ અને શોધકોમાં મહાન કલ્પના શક્તિ હતી. અને તે દ્વારા જ તે લોકો આગળ આવ્યા છે.
“અધીરો માણસ ક્યારેય સફળતા મેળવી શકે નહિ.”
જીવનમાં સફળ થવા માટે ધૈર્ય આવશ્યક છે. અધીરા બનવાથી હાથમાં આવનારી સોનેરી તકો આપણે ગુમાવી બેસીએ છીએ. માટે વહેલા કે મોડા સફળતા પ્રાપ્ત થશે જ,  જો તમારામાં અનંત ધેર્ય હશે તો.

RELATED POSTS

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

માટે હંમેશા ધીરજવાન વ્યક્તિ બનવાની કોશિશ કરો.
👉 “નિષ્ફળતાઓ જીવનનું સૌંદર્ય છે.”
નિષ્ફળતાની ક્યારેય પરવા ન કરવી જોઈએ. નિષ્ફળતા સ્વાભાવિક છે. કારણ કે,  જો જીંદગીમાં મથામણ ના હોય તો જીવનની કોઈ કિંમત જ ના હોત.  તેથી નીડરતાથી નિષ્ફળતાનો સામનો કરો  અને જિંદગીને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવો.SWAMI VIVEKANAND👉 “એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે.”
એકાગ્રતા વગર કઈ જ શક્ય નથી. જયારે મન ઘણું શાંત અને એકાગ્ર હોય  ત્યારે જ તેની સમગ્રશક્તિ સારું કામ કરી શકે છે.  માટે દરેક કાર્યને સારું બનાવવા એકાગ્રતાથી તે કાર્ય કરવું જોઈએ. સ્વામી વિવેકાનંદની એકાગ્રતા વિશે તો સૌને ખ્યાલ જ છે. કે, કેવી રીતની છે તેમની એકાગ્રતા. એટલે જ કહેવાય છે કે, એકાગ્રતા જ સર્વ જ્ઞાનનો સાર છે.SWAMI VIVEKANAND👉 “જીવીએ ત્યાં સુધી શીખીએ.”
મિત્રો શીખવાની હજુ સુધી કોઈ સમયમર્યાદા નથી નક્કી થઇ. માટે તમારી કોઈ પણ ઉંમર હોય હમેશા શીખતા રહેવાની ભાવના રાખવી જોઈએ. કારણ કે, જે માણસ નવું શીખવાની ઈચ્છા નથી રાખતો તે ખરેખર મરેલો છે.SWAMI VIVEKANAND👉 “સારા કાર્યમાં સો વિઘ્નો હોય છે. તેને સ્વીકારી લો.”
જયારે આપણે કઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા હોય ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ આવે જ છે. તો તેનાથી ડરીને કાર્ય છોડી ન દેવું. જયારે તમાંરો આખો દિવસ એક પણ મુશ્કેલી વગરનો જાય તો એક વાર વિચારી લેવું કે,  ક્યાંક તમે ખોટા રસ્તે તો નથી જઈ રહ્યા.SWAMI VIVEKANAND👉 “ઈચ્છાશક્તિ દ્વારા સઘળું કાર્ય સિદ્ધ થઇ શકે છે.”
સફળ થવા માટે જબરદસ્ત ખંત અને પ્રબળ ઈચ્છાશક્તિ પણ મહત્વના છે. બીજી બધી વસ્તુ કરતા ઈચ્છાશક્તિ વધું બળવાન છે. તેની આગળ બીજું બધું શિર જુકાવે છે. જો પ્રબળ ઈચ્છાશક્તિ કેળવાશે તો ધ્યેય સુધી અવશ્ય પહોંચી શકાશે.Swami Vivekanand👉 “તમારા ભાગ્ય વિધાતા તમે જ છો.”
તમારી જાતને ઘડનાર તમે પોતે જ છો. કારણ કે, તમે જ તમારા મહાન શત્રુ છો. અને તમે જ તમારા મહાન મિત્ર છો. તો તમે જ નક્કી કરો કે, તમે શું બનશો. તમે પોતે જ તમારા ભાવિને ઘડી શકો છો. તમારી અંદર જ તેનું સામર્થ્ય રહેલું છે.SWAMI VIVEKANAND👉 “પરાધીનતા દુઃખ છે, સ્વાધીનતા સુખ છે.”
મિત્રો સર્વો દુઃખોનું કારણ પરાધીનતા છે. જયારે વાતની આશા કે આધાર બીજા પર રાખો તો સ્વાભાવિક છે કે, દુઃખ પણ આવશે જ. પોતાની જાત પર વિશ્વાસ રાખવાથી કાર્ય સરળ બની જાય છે.Swami Vivekanand👉 “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો.”
મિત્રો આળસમાં દિવસો વિતાવવાથી કઈ જ હાંસિલ થતું નથી. માત્ર નિર્બળતા જ ઉદ્દભવે છે. માટે ઊઠો, ઊભા થાઓ અને જ્યાં સુધી લક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત પ્રયત્નો કરતા રહો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…
ધાર્મિક

જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

January 23, 2023
ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…
ધાર્મિક

ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

October 14, 2022
Next Post
ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, આવું આવું થશે કળીયુગમાં…… જાણો શ્રીકૃષ્ણ શું કહી રહ્યા છે કળીયુગના લક્ષણોમાં.

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, આવું આવું થશે કળીયુગમાં...... જાણો શ્રીકૃષ્ણ શું કહી રહ્યા છે કળીયુગના લક્ષણોમાં.

મોંઘી દવાઓ ખાધે પણ ન મટતી શરીરની જૂનામાં જૂની બીમારી પણ ચાલવાથી મટશે…દરેક સ્ત્રીઓ ખાસ વાંચે.

મોંઘી દવાઓ ખાધે પણ ન મટતી શરીરની જૂનામાં જૂની બીમારી પણ ચાલવાથી મટશે...દરેક સ્ત્રીઓ ખાસ વાંચે.

Comments 1

  1. Ashokkumar says:
    4 years ago

    Excellent

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છ મુસ્લિમ પ્રખ્યાત અભિનેત્રીઓએ કર્યા હિંદુ સાથે લગ્ન … જે કોઈ નથી જાણતું… જાણો એ કઈ કઈ અભિનેત્રી છે?

આ છ મુસ્લિમ પ્રખ્યાત અભિનેત્રીઓએ કર્યા હિંદુ સાથે લગ્ન … જે કોઈ નથી જાણતું… જાણો એ કઈ કઈ અભિનેત્રી છે?

March 25, 2019
શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

May 27, 2023
માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળકના મગજ પર થતા ફેરફાર જાણીને હેરાન ન રહી જશો…  દરેક માતાઓ અને સ્ત્રીઓ ખાસ જાણો…

માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળકના મગજ પર થતા ફેરફાર જાણીને હેરાન ન રહી જશો… દરેક માતાઓ અને સ્ત્રીઓ ખાસ જાણો…

September 2, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In