Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

સ્વામી વિવેકાનંદે યુવનોને કહેલા આ સોનેરી શબ્દો…દરેક યુવાનોએ જરૂર વાંચો અને શેર પણ કરો

Social Gujarati by Social Gujarati
June 7, 2018
Reading Time: 2 mins read
1
SWAMI VIVEKANAND

મિત્રો સ્વામી વિવેકાનંદથી તો આપણે બધાજ પરિચિત છીએ. તેમણે ઘણા ઓછા આયુષ્યમાં વધારે જ્ઞાન મેળવ્યું હતું. તે ઉપરાંત  તેને લોકો સુધી પહોંચાડ્યું પણ ખરું. તેમની અદભુત યાદશક્તિ વિષે આપણે નાનપણથી જ સંભાતા આવ્યા છીએ તેમજ તેમની ઉદારતાની ઘટનાઓ આપણે અભ્યાસ દ્વારા માહિતગાર છીએ. મિત્રો યુવાપેઢીને શક્તિશાળી બનાવે તેવા અમૂલ્ય વિચારો સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલા છે. મિત્રો તેમના કંઇક મહત્વ પૂર્ણ વિચારો આ આર્ટીકલ દ્વારા તમારી સુધી પહોંચાડવા માંગીએ છીએ.SWAMI VIVEKANANDમિત્રો  આ લેખ તમારા જીવનને ઉત્સાહી તેમજ પ્રગતિ શીલ બનાવવા માટે અચૂક વાંચજો તેમજ તમારા અમુલ્ય વિચારો કોમેન્ટ દ્વારા શેર કરો.
“કોઈ પણ કાર્ય વિચારોમાંથી ઉદ્દભવે છે. માટે વિચાર હંમેશા શ્રેષ્ઠ રાખો ”
કાર્ય કરવું ઘણું સારું છે. આપણે જે કાર્ય કરીએ તે આપણા વિચારોનું જ પરિણામ છે. તમે તેવું જ કરશો જેવું તમે વિચારશો. અને એવું જ બનશે જેવું તમે કરશો. જેથી જીવનમાં આપણે  વિચારો હંમેશા ઉચ્ચ રાખવા જોઈએ કારણ કે, સ્વામી વિવેકાનંદના મત મુજબ ” કલ્પના શક્તિએ પ્રેરણાનું દ્વાર છે અને સઘળા વિચારોનો આધાર છે.”SWAMI VIVEKANANDઆપ જે કરવા માંગો છો તેની કલ્પના કરતા રહેવું જોઇએ,  કારણ કે, બધાજ મહાન પુરુષો, કવિંઓ અને શોધકોમાં મહાન કલ્પના શક્તિ હતી. અને તે દ્વારા જ તે લોકો આગળ આવ્યા છે.
“અધીરો માણસ ક્યારેય સફળતા મેળવી શકે નહિ.”
જીવનમાં સફળ થવા માટે ધૈર્ય આવશ્યક છે. અધીરા બનવાથી હાથમાં આવનારી સોનેરી તકો આપણે ગુમાવી બેસીએ છીએ. માટે વહેલા કે મોડા સફળતા પ્રાપ્ત થશે જ,  જો તમારામાં અનંત ધેર્ય હશે તો.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

માટે હંમેશા ધીરજવાન વ્યક્તિ બનવાની કોશિશ કરો.
👉 “નિષ્ફળતાઓ જીવનનું સૌંદર્ય છે.”
નિષ્ફળતાની ક્યારેય પરવા ન કરવી જોઈએ. નિષ્ફળતા સ્વાભાવિક છે. કારણ કે,  જો જીંદગીમાં મથામણ ના હોય તો જીવનની કોઈ કિંમત જ ના હોત.  તેથી નીડરતાથી નિષ્ફળતાનો સામનો કરો  અને જિંદગીને સુંદર બનાવવાનો પ્રયત્ન કરવો.SWAMI VIVEKANAND👉 “એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે.”
એકાગ્રતા વગર કઈ જ શક્ય નથી. જયારે મન ઘણું શાંત અને એકાગ્ર હોય  ત્યારે જ તેની સમગ્રશક્તિ સારું કામ કરી શકે છે.  માટે દરેક કાર્યને સારું બનાવવા એકાગ્રતાથી તે કાર્ય કરવું જોઈએ. સ્વામી વિવેકાનંદની એકાગ્રતા વિશે તો સૌને ખ્યાલ જ છે. કે, કેવી રીતની છે તેમની એકાગ્રતા. એટલે જ કહેવાય છે કે, એકાગ્રતા જ સર્વ જ્ઞાનનો સાર છે.SWAMI VIVEKANAND👉 “જીવીએ ત્યાં સુધી શીખીએ.”
મિત્રો શીખવાની હજુ સુધી કોઈ સમયમર્યાદા નથી નક્કી થઇ. માટે તમારી કોઈ પણ ઉંમર હોય હમેશા શીખતા રહેવાની ભાવના રાખવી જોઈએ. કારણ કે, જે માણસ નવું શીખવાની ઈચ્છા નથી રાખતો તે ખરેખર મરેલો છે.SWAMI VIVEKANAND👉 “સારા કાર્યમાં સો વિઘ્નો હોય છે. તેને સ્વીકારી લો.”
જયારે આપણે કઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા હોય ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ આવે જ છે. તો તેનાથી ડરીને કાર્ય છોડી ન દેવું. જયારે તમાંરો આખો દિવસ એક પણ મુશ્કેલી વગરનો જાય તો એક વાર વિચારી લેવું કે,  ક્યાંક તમે ખોટા રસ્તે તો નથી જઈ રહ્યા.SWAMI VIVEKANAND👉 “ઈચ્છાશક્તિ દ્વારા સઘળું કાર્ય સિદ્ધ થઇ શકે છે.”
સફળ થવા માટે જબરદસ્ત ખંત અને પ્રબળ ઈચ્છાશક્તિ પણ મહત્વના છે. બીજી બધી વસ્તુ કરતા ઈચ્છાશક્તિ વધું બળવાન છે. તેની આગળ બીજું બધું શિર જુકાવે છે. જો પ્રબળ ઈચ્છાશક્તિ કેળવાશે તો ધ્યેય સુધી અવશ્ય પહોંચી શકાશે.Swami Vivekanand👉 “તમારા ભાગ્ય વિધાતા તમે જ છો.”
તમારી જાતને ઘડનાર તમે પોતે જ છો. કારણ કે, તમે જ તમારા મહાન શત્રુ છો. અને તમે જ તમારા મહાન મિત્ર છો. તો તમે જ નક્કી કરો કે, તમે શું બનશો. તમે પોતે જ તમારા ભાવિને ઘડી શકો છો. તમારી અંદર જ તેનું સામર્થ્ય રહેલું છે.SWAMI VIVEKANAND👉 “પરાધીનતા દુઃખ છે, સ્વાધીનતા સુખ છે.”
મિત્રો સર્વો દુઃખોનું કારણ પરાધીનતા છે. જયારે વાતની આશા કે આધાર બીજા પર રાખો તો સ્વાભાવિક છે કે, દુઃખ પણ આવશે જ. પોતાની જાત પર વિશ્વાસ રાખવાથી કાર્ય સરળ બની જાય છે.Swami Vivekanand👉 “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો.”
મિત્રો આળસમાં દિવસો વિતાવવાથી કઈ જ હાંસિલ થતું નથી. માત્ર નિર્બળતા જ ઉદ્દભવે છે. માટે ઊઠો, ઊભા થાઓ અને જ્યાં સુધી લક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત પ્રયત્નો કરતા રહો.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro                 

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Tags: Bharatgoodfeelingsindiaswamiswamivivekanandthoughtsyoung
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, આવું આવું થશે કળીયુગમાં…… જાણો શ્રીકૃષ્ણ શું કહી રહ્યા છે કળીયુગના લક્ષણોમાં.

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, આવું આવું થશે કળીયુગમાં...... જાણો શ્રીકૃષ્ણ શું કહી રહ્યા છે કળીયુગના લક્ષણોમાં.

મોંઘી દવાઓ ખાધે પણ ન મટતી શરીરની જૂનામાં જૂની બીમારી પણ ચાલવાથી મટશે…દરેક સ્ત્રીઓ ખાસ વાંચે.

મોંઘી દવાઓ ખાધે પણ ન મટતી શરીરની જૂનામાં જૂની બીમારી પણ ચાલવાથી મટશે...દરેક સ્ત્રીઓ ખાસ વાંચે.

Comments 1

  1. Ashokkumar says:
    6 years ago

    Excellent

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારા A.C નું તાપમાન રાખો આટલા ડીગ્રી પર,  તમારું વીજળીનું બીલ આવશે ખુબ જ ઓછું.

તમારા A.C નું તાપમાન રાખો આટલા ડીગ્રી પર, તમારું વીજળીનું બીલ આવશે ખુબ જ ઓછું.

October 16, 2021
છોકરીઓ માટે હોય છે આ ત્રણ રાશિના પુરુષો ખાસ… જે તેને હંમેશા ખુશ રાખે છે અને હોય છે તેના દિલના રાજકુમાર… જાણો એ જાતકો વિશે…

છોકરીઓ માટે હોય છે આ ત્રણ રાશિના પુરુષો ખાસ… જે તેને હંમેશા ખુશ રાખે છે અને હોય છે તેના દિલના રાજકુમાર… જાણો એ જાતકો વિશે…

March 24, 2019
આ ફોર્મ ભરીને તમે પણ તમારા બાળકોને પ્રાઈવેટ સ્કુલમાં મફત શિક્ષણ આપી શકો છો…. જાણો તે ફોર્મની તારીખ.

આ ફોર્મ ભરીને તમે પણ તમારા બાળકોને પ્રાઈવેટ સ્કુલમાં મફત શિક્ષણ આપી શકો છો…. જાણો તે ફોર્મની તારીખ.

April 3, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.