Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ઇતિહાસ

તો રાવણ આ સાધના કરીને બન્યો હતો ધનવાન .. રાવણે કહ્યા છે ધનવાન બનવાના ઉપાયો ….

Social Gujarati by Social Gujarati
December 9, 2018
Reading Time: 1 min read
0
તો રાવણ આ સાધના કરીને બન્યો હતો ધનવાન .. રાવણે કહ્યા છે ધનવાન બનવાના ઉપાયો ….
0
SHARES
7
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

RELATED POSTS

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

રાવણે કહેલા ધનવાન બનવાના ઉપાયો….

ઇતિહાસના પાના વાંચીએ તો રાવણ દુષ્ટ રાક્ષસ, અહંકારી, ચરિત્રહીન દેખાય છે. પરંતુ બીજી બાજુ જોઈએ તો રાવણ એક વિદ્વવાન અને ખુબ જ ઉચ્ચકોટિનો તાંત્રિક હતો. તંત્ર શાસ્ત્ર અને જ્યોતીસ શાસ્ત્ર ઉપરાંત અન્ય ઘણા વિવિધ પ્રકારના શાસ્ત્રોનો જાણકાર હતો. એટલું જ નહિ મિત્રો રાવણે પોતે પણ ઘણા શાસ્ત્રોની રચના કરેલી છે. તેમાંથી એક છે રાવણ સંહિતા. મિત્રો રાવણ સંહિતામાં રાવણે  પોતાના જીવનના અનુભવો અને તેના રહસ્યો અને ઉપાયોનું વર્ણન કર્યું છે.

રાવણ સંહિતાના ઉપાયોનો પ્રયોગ કરીને દુર્ભાગ્યને દુર કરી શકાય છે. રાવણ એક મહાન તાંત્રિક હતો અને તે ઈચ્છતો હતો કે તેના કુળનો ઉદ્ધાર થાય એટલે જાણી  જોઇને ભગવાન રામ સાથે વેર બાંધ્યું હતું. જેથી શ્રી રામના હાથે મૃત્યુ પામે અને તેના કુળનો ઉદ્ધાર થઇ જાય. મિત્રો રાવણે ઘણા ઉપયોગી ગ્રંથની રચના કરી છે.

કહેવાય છે કે રાવણની તાંત્રિક વિદ્યા અને જ્યોતીસ શાસ્ત્ર એટલા પ્રબળ હતા કે તેણે બધા ગ્રહોને પોતાના વશમાં કર્યા હતા અને ગ્રહો તેના પ્રમાણે ચાલતા. આજે અમે તેને રાવણ સંહિતામાં કહેલા ધનવાન થવાના ઉપાયો જણાવશું. મિત્રો આપણે રાવણની દુષ્ટતાને નજર અંદાજ કરવાની છે અને તેનામાં રહેલા જ્ઞાનનું ગ્રહણ કરવાનું છે.

કારતક અમાસના દિવસે બીલીપત્રનો છોડ આપણા ઘરમાં લાગાવવો જોઈએ. રાવણ સંહિતા અનુસાર જો તમે તમારા ઘરમાં કારતક અમાસના દિવસે બીલીપત્રનો છોડ વાવો તો તમારી આર્થિક સમસ્યાઓ દુર થાય છે. તેનાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે છે.

દરેક લોકો જાણે છે કે રાવણ ભગવાન શિવજીનો સૌથી મોટો ભક્ત હતો. તેણે શિવજીને પ્રસન્ન કરવા માટે કૈલાસ પર્વત પોતાના હાથ પર ઉઠાવ્યો હતો. તેમજ તેમને પ્રસન્ન કરવા ઘણી વાર પોતાના માથાને ધડથી અલગ કરી શિવજીના ચરણોમાં ધર્યું હતું. માટે રાવણ જેટલો મહાન અને મોટો શિવભક્ત કોઈ બીજું ન થયું. તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે રાવણે રચેલ શિવતાંડવ સ્ત્રોતને આપણે પ્રયોગમાં લઇ શકીએ છીએ.

રાવણ સંહિતા અનુસાર જે વ્યક્તિ માતા લક્ષ્મી અને ભગવાન શિવજીને ખુશ કરવા માંગે છે. તેણે નિયમિત રૂપે રોજ શિવલિંગને કાચું દૂધ અને બીલીપત્ર ચડાવવું અને ચોખા પણ ચડાવવા જોઈએ. જે વ્યક્તિ નિયમિત રૂપે આ વસ્તુ કરે છે તે વ્યક્તિના જીવનમાં ક્યારેય ગરીબી નથી આવતી.

આ ઉપરાંત રાવણે રાવણ સંહિતામાં દીવા સંબંધિત એક ઉપાય જણાવ્યો છે જે માત્ર કારતક મહિનામાં જ કરવામાં આવે છે. જે વ્યક્તિ પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવા માંગે છે. તેણે નિયમિત રૂપે કારતક મહિનામાં બીલીપત્રના છોડને સવારે નિયમિત જળ ચડાવવું જોઈએ. તેમજ સંધ્યા સમયે તે છોડ નીચે એક દીવો કરવો જોઈએ. આવું કરવાથી ધીમે ધીમે ધન સંબંધી સમસ્યાઓ સમાપ્ત થવા લાગે છે.

આ ઉપરાંત જે લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગે છે તે વ્યક્તિએ રાવણ સંહિતા અનુસાર બીલીપત્રના વૃક્ષ નીચે બેસીને નિયમિત રીતે શ્રી સુકત્મનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે તેમજ ધન સંબંધી સમસ્યાઓનું પણ નિવારણ આવી જશે.

આ રીતે રાવણે રાવણ સંહિતામાં જણાવેલ ઉપાયો જો તમે તમારા જીવનમાં વિધિ પૂર્વક અને યોગ્ય રીતે અપનાવીને તેનું નિયમિત રૂપથી પાલન કરશો તો તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહિ સર્જાય તેમજ ધન સંબંધી દરેક સમસ્યાઓ દુર થઇ જશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…
ધાર્મિક

જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

January 23, 2023
ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…
ધાર્મિક

ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

October 14, 2022
ગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર… જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો…
Uncategorized

ગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર… જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો…

August 5, 2022
Next Post
એવી સાત અભિનેત્રી જે કરવા માંગતી હતી સલમાન ખાન સાથે લગ્ન.. પણ સલમાનની આ આદતના લીધે

એવી સાત અભિનેત્રી જે કરવા માંગતી હતી સલમાન ખાન સાથે લગ્ન.. પણ સલમાનની આ આદતના લીધે

તમારી રાશિ પરથી જાણો કે કોણ તમારા સાચા મિત્ર છે… જણો દરેક રાશિનું સ્વભાવ અને વ્યક્તિત્વ

તમારી રાશિ પરથી જાણો કે કોણ તમારા સાચા મિત્ર છે... જણો દરેક રાશિનું સ્વભાવ અને વ્યક્તિત્વ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હથેળી પર આ નિશાન હોય, તો છે અમીર બનવાના તીવ્ર સંકેત… જાણો તમે પણ ભાગ્યશાળી છો કે નહિ…. કંઈ જગ્યા પર નિશાન હોય તો વધુ પૈસા આવે…

હથેળી પર આ નિશાન હોય, તો છે અમીર બનવાના તીવ્ર સંકેત… જાણો તમે પણ ભાગ્યશાળી છો કે નહિ…. કંઈ જગ્યા પર નિશાન હોય તો વધુ પૈસા આવે…

March 24, 2023
દિવાળી પર ફરવા જવા માટે છે ઉત્તમ….ગુજરાતમાં આવેલા આ રહસ્યમય સ્થળો… જેના વિશે તમે અને બાળકો નહિ જાણતા હોય.

દિવાળી પર ફરવા જવા માટે છે ઉત્તમ….ગુજરાતમાં આવેલા આ રહસ્યમય સ્થળો… જેના વિશે તમે અને બાળકો નહિ જાણતા હોય.

October 17, 2022
આ જ્યુસ તમારા શરીરના 80% રોગોને નષ્ટ કરી દેશે….. રોજ સવારે ખાલી કરો તેનું સેવન…

આ જ્યુસ તમારા શરીરના 80% રોગોને નષ્ટ કરી દેશે….. રોજ સવારે ખાલી કરો તેનું સેવન…

April 15, 2021

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
  • આટલું કરશો તો ક્યારેય નહિ વધે શુગર, જૂનામાં જૂની કબજિયાત તોડી વધારી દેશે કિડનીનું આયુષ્ય… જાણો આજીવન હેલ્દી રહેવાની બેસ્ટ ટીપ્સ…
  • ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In