Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

રાત્રે સુતા પહેલા માત્ર ત્રણ જ વાર મનમાં બોલો આ મંત્રને … બની જશો કરોડપતિ

Social Gujarati by Social Gujarati
February 19, 2019
Reading Time: 1 min read
4

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

રાત્રે સુતા પહેલા આ મંત્રને બોલો માત્ર ત્રણ જ વાર… ખુદ લક્ષ્મીજીએ લખ્યો છે… બની જશો કરોડ પતિ….

મિત્રો આપણે એ વાતથી તો પરિચિત જ છીએ કે માણસની ઈચ્છાઓ અનંત હોય છે. એક પછી એક નવી નવી ઇચ્છાઓ જાગતી જ હોય છે અને તે પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે ઘણી મહેનત પણ કરતો હોય છે. પરંતુ તેમ છતાં ઘણી વાર તેને એવી પ્રગતિ નથી મળી શકતી. જેની તેણે કલ્પના પણ કરેલી હોય છે.

મિત્રો મોટા ભાગના વ્યક્તિના જીવનમાં ઘણા બધા ઉતાર ચડાવ આવતા હોય છે. તેમજ એટલી તકલીફોનો તેને સામનો કરવો પડતો હોય છે કે જેના કારણે તે પોતાની હિંમત હારી જતો હોય છે અને આગળ નથી વધી શકતો. ક્યારેક ગ્રહોની ચાલના કારણે વ્યક્તિએ પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ ઉઠાવવી પડતી હોય છે. ભલે તેઓ લાખો પ્રયાસ કરે તેમ છતા પણ તે સફળતાની સીડી ચડી રહ્યા હોય છે અને હાર માની લેતા હોય છે. અને પોતાની અમુક ઈચ્છાઓને પૂરી નથી કરી શકતા.

મિત્રો તમે પણ એવું ઈચ્છો છો કે તમારા જીવનમાં ખુશીઓ આવે, સમાજમાં તમારું માન, સમ્માન અને પ્રતિષ્ઠા વધે, તેમજ તમારા જીવનકાળ દરમિયાન તમારું ઘર ધન દોલતથી પરિપૂર્ણ રહે. તો તમારે મંગળવારના દિવસે ખાસ કરીને આ એક મંત્રનો જાપ કરવો જોઈએ અને મિત્રો આ મંત્રનો જાપ તમારે માત્ર ત્રણ જ વખત કરવાનો છે. તમને જણાવી દઈએ કે આ મંત્રની અસર તમને થોડા જ સમયમાં દેખાવા લાગશે.

image source

શાસ્ત્રો અનુસાર હનુમાનજીનો આ મંત્ર ખુબ જ શક્તિશાળી અને અચૂક માનવામાં આવ્યો છે. જેની અસર ક્યારેય ખાલી નથી જતી. મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હનુમાનજીની મહિમા અપરંપાર છે. માન્યતા છે કે કળયુગમાં પણ હનુમાનજી જીવિત છે, અમર છે અને કહેવાય છે કે કોઈ વ્યક્તિ સાચા મનથી બજરંગ બલીનું સ્મરણ કરે તો હનુમાનજી અવશ્ય પ્રસન્ન થાય છે.

મિત્રો હનુમાનજીનું દરેક રૂપ મંગળકારી માનવામાં આવે છે. પછી ભલે તે સંજીવની પર્વત ઉપાડતા હોય કે પોતાની ગદાથી શત્રુઓનો નાશ કરી રહ્યા હોય, કે પછી પ્રભુ શ્રી રામના ચરણોમાં સેવક રૂપે બેઠેલા હોય. તેમના દરેક રૂપના દર્શન કરવા ઘણા શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી સાક્ષાત ભક્તોનું કલ્યાણ થાય છે.

image source

મિત્રો આજે અમે જે મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ તે સંસારનો ગુપ્ત મંત્ર છે. કારણ કે આ મંત્રનો સાર શાસ્ત્રોમાં પણ લખાયેલો છે. પ્રાચીન સમયમાં મોટા મોટા શાહુકાર લોકો આ મંત્રનો પ્રયોગ કરતા હતા. આજે અમે તમને એવો મંત્ર જણાવશું કે તેના જાપથી તમારી જિંદગી હંમેશાને માટે બદલાઈ જશે.

મિત્રો આ મંત્રનો રોજે સુતા પહેલા સાચી શ્રધ્ધા અને આસ્થાથી ત્રણ વાર જાપ કરવાનો છે. રાત્રે સુતા સમયે તમારે તમારી આંખો બંધ કરી લેવાની છે અને હનુમાનજીનું સ્મરણ કરતા કરતા આ મંત્રનો ત્રણ વાર જાપ કરવાનો છે. અને તે મંત્ર આ પ્રમાણે છે.. 🕉🕉નામો લક્ષ્મી સ્વરૂપ હનુમંત ગૃહ પ્રવેશ, ઓમ નામો કુબેર ધન રૂપા હનુમંત આઓ હંમેશ.🕉🕉

નમો લક્ષ્મી સ્વરૂપા હનુમંત ગૃહ પ્રવેશ, ઓમ નમો કુબેર ધન રૂપા હનુમંત આઓ હમેશ.

image source

મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લક્ષ્મી મહાગ્રંથમાં પણ આ મંત્રનું વર્ણન કરવામાં આવેલું છે અને કહેવાયું છે કોઈ વ્યક્તિ રોજે સુતા પહેલા અને ખાસ કરીને મંગળવારના દિવસે ત્રણ વાર આ મંત્રનો જાપ કરે તો તેના ઘરમાં સકારાત્મક શક્તિઓનો પ્રવેશ થાય છે અને તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. જેથી તેઓ ધનવાન બને છે અને સાથે સાથે હનુમાનજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિના જીવનમાં આવતા દરેક કષ્ટોને દુર કરે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Tags: laxmi mantra for moneymagic hindu mantra for attracting moneymantra for getting money urgently
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
મીણની જેમ ઓગળશે પેટની ચરબી… માત્ર એક મુઠ્ઠી પાંદડાથી… જાણો આ પાંદડા શાના છે? કેમ ઉપયોગ કરવાનો.

મીણની જેમ ઓગળશે પેટની ચરબી… માત્ર એક મુઠ્ઠી પાંદડાથી… જાણો આ પાંદડા શાના છે? કેમ ઉપયોગ કરવાનો.

આ ત્રણ રાશિના જાતકો જન્મથી જ હોય છે ભાગ્યશાળી… દુખ અને ગરીબી તેનાથી રહે છે જન્મથી જ દુર.

આ ત્રણ રાશિના જાતકો જન્મથી જ હોય છે ભાગ્યશાળી… દુખ અને ગરીબી તેનાથી રહે છે જન્મથી જ દુર.

Comments 4

  1. Nilesh Bhai says:
    6 years ago

    Very nice

    Good

    Reply
  2. Shah pritesh says:
    6 years ago

    Very nice
    But i suggest you sir that if possible to record this mantra in your voice so it is very convenient to recite well pls add this feature voice msg in it
    Thanks for 🙏

    Reply
  3. GANPAT THAKKAR says:
    6 years ago

    GOOD

    Reply
  4. Mr T Chauhan says:
    4 years ago

    Nice one. But you still have made it possible to copy and paste? why?? when??
    Please make the article as user friendly as possible Thanq.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગઢપણમાં પણ હૃદય અને હાડકાને મજબુત રાખવા હોય તો ખાવું જોઈએ આ અથાણું, આપણા વડીલો પણ ખાતા.

ગઢપણમાં પણ હૃદય અને હાડકાને મજબુત રાખવા હોય તો ખાવું જોઈએ આ અથાણું, આપણા વડીલો પણ ખાતા.

April 19, 2025
તમે ભારતમાં આવેલા આ રહસ્યમય સ્થળો વિશે સાંભળ્યું પણ નહિ હોય, જેનું રહસ્ય આજ સુધી હજુ નથી ઉકેલાયું….

તમે ભારતમાં આવેલા આ રહસ્યમય સ્થળો વિશે સાંભળ્યું પણ નહિ હોય, જેનું રહસ્ય આજ સુધી હજુ નથી ઉકેલાયું….

August 8, 2018
ન લાલ, ન સફેદ આખરે શાળાની બસો પીળા રંગની જ શા માટે હોય છે ? દરેક મા-બાપે જરૂર જાણવી.

ન લાલ, ન સફેદ આખરે શાળાની બસો પીળા રંગની જ શા માટે હોય છે ? દરેક મા-બાપે જરૂર જાણવી.

October 10, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.