Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

આ ચાર રાશીઓ પર પડ્યો છે શિવજીનો પ્રભાવ, હવે નહિ નડે તેમને કોઈ દોષ કે દશા… જાણો કઈ ચાર રાશી છે?

Social Gujarati by Social Gujarati
September 27, 2018
Reading Time: 1 min read
0
આ ચાર રાશીઓ પર પડ્યો છે શિવજીનો પ્રભાવ, હવે નહિ નડે તેમને કોઈ દોષ કે દશા… જાણો કઈ ચાર રાશી છે?

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

ભગવાન ભોલેનાથની ત્રીજી આંખમાં વસી ગઈ છે આ ચાર રાશિ…જાણો કઈ રાશીને મળ્યો કયો લાભ 

સામાન્ય રીતે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવા પરિવર્તન ગ્રહોની ચાલ અનુસાર થતા હોય છે. ગ્રહોની ચાલથી રાશિઓના જાતકો પર તેમના જીવન પર તેમનો પ્રભાવ પડતો હોય છે. તે જ ગ્રહોની ચાલ દરમિયાન એવી વિશેષ પરિસ્થિતિ અને સંયમની રચના થઇ છે જેના કારણે સ્વયં ભગવાન ભોળાનાથ તેમની કિસ્મતને ચમકાવવા જઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અનુસાર આ ચાર રાશિઓનો આવનારો સમય તેમના માટે ખુબ જ ભાગ્યશાળી અને શુભ થવાના સંજોગો છે. તેના કારણે નવી રીતો અને નવા નવા વિચારોથી તમારા કાર્યો સફળતા પૂર્વક પાર પાડી શકશો.

Image Source :
આ રાશિના જાતકો પોતાના કામથી અન્ય લોકોને પ્રભાવિત કરી શકશે. આ ચાર રાશિઓના જાતકોને મહાદેવની કૃપાથી ઘણા ધન લાભ થવાની સંભાવના છે. આવનારો સમય તેમનો ખુબ જ સારી રીતે વીતી જશે. આર્થિક સંબંધોની બાબતોમાં આ સમય ખુબ જ સારો રહેશે. પરિવાર સાથે ખુબ જ સારો વ્યવહાર રહેશે. ઘર પરિવારમાં ખુબ જ ખુશીઓનું વાતાવરણ બની રહેશે. આ ચાર રાશિના જાતકોને પોતાના કરિયરમાં ખુબ જ તકો મળશે. મનની મનોકામના પૂરી થઇ શકે છે. માતા પિતાનો સંયોગ મળી રહેશે. ધાર્મિક સ્થળો પર જવાના યોગ બની રહ્યા છે.

જેમના લગ્ન થઇ ગયા છે તેમના જીવનમાં પતિ પત્ની બંને દંપતી વચ્ચે પ્રેમ બની રહેશે. કોઈ ખાસ મિત્રો તરફથી મોટી ભેટ મળવાની શક્યતાઓ રહેલી છે. લક્ષ્મીજીની કૃપાથી ઘરમાં શાંતિ જોવા મળશે. આ ચાર રાશિ છે કુંભ રાશિ, તુલા રાશિ, મેશ રાશિ અને ધન રાશિ. મિત્રો આ ચાર રાશિના જાતકો પર આવનારા સમયમાં રહેશે ભગવાન શિવજીની અસીમ કૃપા જેના કારણે તેમને દરેક જગ્યાએ કામોમાં સફળતા મળશે.

Image Source :
🏺કુંભ રાશિના જાતકો પર થશે ભગવાન ભોલેનાથની અસીમ કૃપા, આવનારા સમયમાં તેમનું જીવન ખુબ જ સારું રહેશે. તેમણે ધારેલા કાર્યોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. વિદ્યાર્થીઓ માટે નવી ઉર્જા લાવશે આવનારો સમય. તેમજ આ રાશિના જાતકોને થશે ધનલાભ. આ રાશિના જાતકો ઉત્સાહ પૂર્વક મહેનત કરશે તો લક્ષ્ય પ્રાપ્તિ થશે. જે જાતકોને સંતાન નથી તે જાતકો માટે સંતાન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે આવનારા સમયમાં. તેમજ તેમનો સમય ખુબ જ સારો અને પસાર થશે તેમજ સારા પરિણામો મળશે.

⚖બીજી રાશિ છે તુલા રાશિ. તો તુલા રાશિ પર ભગવાન શિવની કૃપા થવાથી તેમના જીવનમાં ખુબ જ સકારાત્મક બદલાવ આવશે. આ બદલાવ તેમના જીવનમાં ખુબ જ લાભદાયી અને શુભ સાબિત થશે. તમારા જીવનમાં તમને નવી નવી દિશાઓ મળશે જેમાં તમને ખુબ જ સફળતા પણ પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિ સુધરવાના યોગ છે. તમારી આવકમાં વધારો થશે. આ સમય જે લોકો વેપારીઓ છે તેમના માટે આ સમય ખુબ જ સારો રહેશે. વેપારમાં ઘણા બધા લાભ થવાના યોગ બની રહ્યા છે.

Image Source :
🐏ત્રીજી રાશિ મેષ જેના પર ભગવાન ભોલેનાથની કૃપા રહેશે આ સમય. આ રાશિના જાતકો માટે આવનારા સમયમાં કેરિયરમાં ખુબ જ સારા યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં લાભ થવાની સંભાવના છે આ સમય દરમિયાન વેપારીઓના પોતાના વેપારમાં વિસ્તાર થવાની શક્યતાઓ છે. જે મેષ રાશિના લોકો નવો વેપાર શરૂ કરવા જઇ રહ્યા છે અથવા તો કોઈ આ સમયે નવો વેપાર કે ધંધો કરવાનું વિચારે છે તેમના માટે આ સમય ખુબ જ શુભ છે. તેમજ નોકરી કરતા જાતકો માટે પણ આ સમય ખુબ જ શુભકારી રહેશે. આ રાશિના જાતકોને પોતે ઈચ્છેલી સફળતાઓ પ્રાપ્ત થશે.

🏹ચોથી રાશિ છે ધન. જેના પર ભગવાન શિવ તેમની કૃપા વરસાવશે. આવનારો સમય આ રાશિના જાતકોમાં માટે રહેશે ખુબ જ શુભ. આર્થિક સ્થિતિ ખુબ જ મજબૂત રહેશે આવનારા સમયમાં. નોકરી કરતા લોકોને પોતાના ઉપરી અધિકારી તરફથી પૂરો સાથ સહકાર મળશે. આ સમય દરમિયાન માન સમ્માન મળી રહેશે. આવકમાં વધારો થશે. આ રાશિના જાતકો માટે ધન પ્રાપ્તિના યોગ બની રહેશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: god shivaLORD SHIVARASHIRASHIFALSHIVJIZODIAC
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
બીયર પીવાથી થાય છે પુરુષોને આ રહસ્યમય ફાયદા…દરેક પુરુષે આ વાત એકવાર જરૂર વાંચવી.

બીયર પીવાથી થાય છે પુરુષોને આ રહસ્યમય ફાયદા...દરેક પુરુષે આ વાત એકવાર જરૂર વાંચવી.

તમારા નામનો અને તમારા સાથીના નામનો પહેલો અક્ષર બતાવે છે તમારા જીવનના રહસ્ય વિશે.. અત્યારે જ જાણો.

તમારા નામનો અને તમારા સાથીના નામનો પહેલો અક્ષર બતાવે છે તમારા જીવનના રહસ્ય વિશે.. અત્યારે જ જાણો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફક્ત આ એક ઓઈલ દુર કરી દેશે તમારા વાળની તમામ સમસ્યાઓ અને બનાવી દેશે એકદમ લાંબા, મજબુત અને આકર્ષક… જાણો ઉપયોગ કરવાની રીતે અને ફાયદા…

ફક્ત આ એક ઓઈલ દુર કરી દેશે તમારા વાળની તમામ સમસ્યાઓ અને બનાવી દેશે એકદમ લાંબા, મજબુત અને આકર્ષક… જાણો ઉપયોગ કરવાની રીતે અને ફાયદા…

November 25, 2021
જાણો આ નાની નાની વસ્તુઓનું રાખો ધ્યાનમાં …. ઘરમાંથી તમામ વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દુર થઇ જશે

જાણો આ નાની નાની વસ્તુઓનું રાખો ધ્યાનમાં …. ઘરમાંથી તમામ વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા દુર થઇ જશે

June 20, 2019
પરીક્ષા વગર સીધી ભરતી, પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી ની ઉત્તમ તક : લાયકાત 10 / 12 પાસ જાણો ફોર્મ ભરવાની પ્રોસેસ. સેલેરી અને બીજી માહિતી.

પરીક્ષા વગર સીધી ભરતી, પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી ની ઉત્તમ તક : લાયકાત 10 / 12 પાસ જાણો ફોર્મ ભરવાની પ્રોસેસ. સેલેરી અને બીજી માહિતી.

November 16, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.