Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

રાવણે શા માટે સીતાજીને સ્પર્શ કર્યો ન હતો….. તેનું કારણ જાણશો તો દંગ રહી જશો.

Social Gujarati by Social Gujarati
December 4, 2018
Reading Time: 2 mins read
3
રાવણે શા માટે સીતાજીને સ્પર્શ કર્યો ન હતો….. તેનું કારણ જાણશો તો દંગ રહી જશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

રાવણે શા માટે સીતાજીને સ્પર્શ કર્યો ન હતો…..

ભગવાન રામના ધર્મપત્ની સીતાજીનું પંચવટી પાસેથી રાવણ હરણ કરીને ગયો હતો. અને બે વર્ષ સુધી રાવણે સીતાજીને પોતાના કેદમાં રાખ્યા હતા પરંતુ કેદ દરમિયાન રાવણે સીતામાતાને એક સ્પર્શ માત્ર પણ કર્યો ન હતો. શું રાવણ સીતામાતાના સતીત્વ કે રામથી ડરતો હતો ? કે પછી કોઈ શ્રાપના કારણે ડરતો હતો ? તો ચાલો જાણીએ શું હતું તેની પાછળનું કારણ.
Image Source :
લક્ષ્મણે રાવણની બહેન સૂરપંખાનું નાક કાપી નાખ્યું હતું. ત્યાર બાદ પંચવટીમાં લક્ષ્મણથી અપમાનિત સૂરપંખા પોતાનીની વ્યથા ભાઈ રાવણને સંભળાવી અને કહ્યું સીતા અત્યંત સુંદર છે અને તે રાવણની પત્ની બનવા માટે સૌથી યોગ્ય છે.

મિત્રો આ રીતે પોતાની બહેન સૂરપંખાના કહેવાથીથી રાવણે છળકપટ કરીને સીતામાતાનું હરણ કરીને પોતાની લંકામાં લઇ ગયો હતો અને રાવણે પોતાની લંકાનગરીમાં અશોક વાટિકામાં રાખ્યા હતા. જ્યાં ત્રીજટા નામની રાક્ષસીના નેતૃત્વ હેઠળ અન્ય રાક્ષસીને સીતામાતાની દેખરેખમાં રાખ્યા.
Image Source :
મિત્રો અદ્દભુત રામાયણમાં એક ઉલ્લેખ છે જેમાં રાવને કહ્યું હતું કે “જ્યારે હું ભૂલથી પણ જો મારી પુત્રી તરફથી પ્રણયની ઇચ્છા કરું તો તે મારા મૃત્યુનું કારણ બને.”

રાવણના આ કથન પરથી એવું જ્ઞાત થાય છે કે સીતા રાવણના પુત્રી હતા. અદ્દભુત ગ્રંથ રામાયણમાં આ વાત પર આગળ ઉલ્લેખ પણ છે કે ગૃત્સ્મ્દ નામનો બ્રાહ્મણ લક્ષ્મીને પોતાના પુત્રીના રૂપમાં પામવા માટે રોજ એક કળશમાં મંત્રોચ્ચાર કરીને દૂધના બે ટીપા નાખતો હતો. જ્યારે આ બ્રાહ્મણ પોતાના નિવાસ સ્થાન પર ન હતો ત્યારે રાવણ આવ્યો અને ત્યાં રહેતા બ્રાહ્મણને મારીને તે કળશમાં તેમનું રક્ત ભરીને પોતાની સાથે લઇ ગયો.
Image Source :
આ કળશ રાવણે મંદોદરીને આપ્યો અને કહ્યું આ ખુબ તેજ વિષ છે તેને સંભાળીને રાખવા કહ્યું. મંદોદરી એક દિવસ રાવણની ઉપેક્ષાથી દુઃખી હતી ત્યારે રાવણ એક દિવસ બહાર ગયો ત્યારે મંદોદરી તે કળશનું રક્ત પીય ગયા અને ત્યાર બાદ મંદોદરી ગર્ભવતી બની ગઈ.

લોક લાજના ડરથી મંદોદરીએ પોતાની પુત્રીને કળશમાં રાખીને જમીનમાં દાંટી દીધી. અને કહેવાય છે કે પછી તે જગ્યાયેથી જ જનક રાજાને આ કાળશ મળ્યો અને તેમણે પોતાની પુત્રી ગણીને પોતાના મહેલમાં લઇ ગયા.
Image Source :
આ ઉપરાંત હજુ પણ એક શ્રાપ હતો જેનો ઉલ્લેખ ત્રીજટા નામની રક્ષાશી દ્વારા થયો હતો. જ્યારે સીતામાતાને અશોકવાટિકામાં રાખવામાં આવ્યા ત્યારે ત્યાં એક મુખ્ય રક્ષક તરીકે હતી ત્રીજટાને રાખવામાં આવી હતી. જે ધર્મને જાણનાર અને પ્રિય વચન બોલનાર હતી.

ત્રીજટાએ સીતામાતાને સાંત્વના આપતા એક રાઝની વાત પણ જણાવી હતી કે સીતામાતાને રાવણથી ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે તેને એક શ્રાપ છે કે કોઈ પણ પર સ્ત્રીને સ્ત્રીની ઈચ્છા વગર સંબંધ બાનાવવાનો પ્રયત કરશે તો તે ભસ્મ થઇ જશે.
Image Source :
આ શ્રાપ તેને અપ્સરા રંભા દ્વારા મળેલો હતો. કારણ કે રાવણે કુબેરના પુત્ર નલકુબેરની પત્ની અપ્સરા રંભાને કામ વાસનાથી સ્પર્શ કર્યો હતો જ્યારે રંભાએ ક્રોધિત થઈને રાવણને શ્રાપ આપેલો હતો કે જો તે કોઈ પર સ્ત્રી સાથે ઈચ્છા વિરુદ્ધ સંબંધ બનાવવાનો પ્રયત્ન કરશે તો તે ભષ્મ થઇ જશે. અને આ શ્રાપના કારણે પણ રાવણે હરણ બાદ સીતામાતાને એક વાર પણ સ્પર્શ કર્યો ન હતો.

પરંતુ રાવણના મૃત્યુનું કારણ પણ સીતામાતા જ હતા. સીતાહરણના કારણે જ રાવણનું મૃત્યુ થયું.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: amazingFOD RAMANICERamayanRAVANASITAJI
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
જાણો સોનાની વીટીઓ કઈ આંગળીમાં અને કેવી રીતે પહેરવી જેથી વધુમાં વધુ લાભ થાય… જાણો તે વિશે.

જાણો સોનાની વીટીઓ કઈ આંગળીમાં અને કેવી રીતે પહેરવી જેથી વધુમાં વધુ લાભ થાય... જાણો તે વિશે.

શું તમે જાણો છો કે મૃત્યુની અમુક ક્ષણો પહેલા શું થાય છે ?  આત્મા અને શરીરની આ વાત જાણશો તો દંગ રહી જશો.

શું તમે જાણો છો કે મૃત્યુની અમુક ક્ષણો પહેલા શું થાય છે ? આત્મા અને શરીરની આ વાત જાણશો તો દંગ રહી જશો.

Comments 3

  1. Anil.c.Parekh says:
    5 years ago

    I like the article and the information about this is very nice,thanks for your help to know what is the reason why Ravan did not touch to Shree Sitamata.

    Reply
  2. Baraiya govind b says:
    5 years ago

    Good

    Reply
  3. Hemantkumar says:
    5 years ago

    Very helpful 👍

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ક્રેડિટ કાર્ડ પર લાગે છે આવા 5 મોંઘા ચાર્જ જે બેન્ક કે એજન્ટ તમને ક્યારેય નથી જણાવતા. જાણો એ ચાર્જ વિશે નહીં તો

ક્રેડિટ કાર્ડ પર લાગે છે આવા 5 મોંઘા ચાર્જ જે બેન્ક કે એજન્ટ તમને ક્યારેય નથી જણાવતા. જાણો એ ચાર્જ વિશે નહીં તો

June 8, 2021
ગરમીમાં લાગવીલો આ ઘરે બનાવેલી વસ્તુ | ભયંકરમાં ભયંકર ચામડીના રોગમાંથી મળશે તુરંત છુટકારો | જાણો તેનો સરળ ઉપાય

ગરમીમાં લાગવીલો આ ઘરે બનાવેલી વસ્તુ | ભયંકરમાં ભયંકર ચામડીના રોગમાંથી મળશે તુરંત છુટકારો | જાણો તેનો સરળ ઉપાય

April 4, 2019
આગમાંથી બાળકોને બચાવ્યા પણ ઘરમાં રહેલી કિમ જોંગની તસ્વીર ના બચાવી શકી.. મહિલાને મળશે સજા

આગમાંથી બાળકોને બચાવ્યા પણ ઘરમાં રહેલી કિમ જોંગની તસ્વીર ના બચાવી શકી.. મહિલાને મળશે સજા

January 17, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.