Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

જ્યાં જોવા મળે ત્યાં જ તોડીને ચાવી જાવ આ પાન, ડાયાબિટીસ આવી જશે એ જ મિનીટે કાબુમાં, જાણો ડાયાબિટીસનો આ રામબાણ ઈલાજ…

Social Gujarati by Social Gujarati
March 18, 2024
Reading Time: 1 min read
0
જ્યાં જોવા મળે ત્યાં જ તોડીને ચાવી જાવ આ પાન, ડાયાબિટીસ આવી જશે એ જ મિનીટે કાબુમાં, જાણો ડાયાબિટીસનો આ રામબાણ ઈલાજ…

મિત્રો આપણી આસપાસ કુદરતી વનસ્પતિનો ખજાનો છે અને આ અનેક રીતે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. તેમાંથી જ એક મીઠા લીમડા નો છોડ છે જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. મીઠા લીમડાનો છોડ તમને ક્યાંય પણ મળી જશે. શું તમે જાણો છો કે તેના સુગંધીત પાન ન માત્ર ખાવાનો સ્વાદ વધારે છે પરંતુ બ્લડ સુગરને પણ જાળવી રાખવામાં ખૂબ જ ઉપયોગી છે. તો આવો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

ડાયાબિટીસ એક સાઇલેન્ટ કિલર રોગ છે. એકવાર જો કોઈ ડાયાબિટીસની ઝપટમાં આવી જાય તો આ બીમારી ધીમે ધીમે તેના શરીરને અંદરથી ખોખલું કરી દે છે. દુર્ભાગ્યવશ તેનો કોઈ ઈલાજ નથી. આ બીમારીમાં દર્દીને શુગર લેવલ વધવા લાગે છે જેને નિયંત્રિત રાખવા થી જ સ્વસ્થ જીવન જીવી શકાય છે. બ્લડ સુગર વધવા પર દર્દીને વધારે તરસ લાગવી, વારંવાર પેશાબ આવવો, ઝાંખું દેખાવું, થાક, કમજોરી, ચક્કર આવવા,ઘાવ જલ્દી ન રુઝાવવા વગેરે જેવા લક્ષણોનો અહેસાસ થાય છે.ડાયાબિટીસને કંટ્રોલ ન રાખવાથી આ કિડની સહિત શરીરના ઘણા અંગોને ડેમેજ કરી શકે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે આમ તો હેલ્ધી ડાયટ લેવો અને એક્સરસાઇઝ જરૂરી છે. પરંતુ કેટલીક દવાઓ છે જેને સુગરના દર્દી બ્લડ સુગર નિયંત્રિત રાખવા માટે લે છે. જો તમે ડાયાબિટીસની કડવી દવાઓથી બચવા ઇચ્છતા હોય તો તમે બ્લડ શુગર કંટ્રોલ રાખવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. NCBI મા પ્રકાશીત એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે મીઠાં લીમડાના પાન દ્વારા આ બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

👉મીઠાં લીમડાના પાન શું છે?:- ધાણા અને ફુદીનાના પાન ની જેમ જ મીઠા લીમડાના પાન પણ સુગંધીદાર મસાલો છે. આ નાના લીલા રંગના પાન હોય છે જે ખાવાનો સ્વાદ અને સ્વાસ્થ્યને સારું રાખવાનું કામ કરે છે. સાઉથ ઇન્ડિયામાં તેનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ દાળ, શાક, ખીચડી, પૌવા, ઈડલી, સાંભર અને ઉપમા જેવા પકવાનોમાં કરવામાં આવે છે. લીમડાના પાનનો છોડ તમને સરળતાથી કોઈ પણ નર્સરીમાં મળી શકે છે. ઘણા બધા લોકો પોતાના ઘરમાં આ છોડને લગાવે છે અને જરૂર પડવા પર તેનો ઉપયોગ પણ કરે છે.👉 ડાયાબિટીસનો ઘરેલુ ઉપચાર છે મીઠો લીમડો:- તેમાં કોઈ શંકા નથી કે મીઠો લીમડો ખાવાનો સ્વાદ અને પોષણ બંને વધારે છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ નાના નાના લીલા પાન બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો તમારે મીઠા લીમડાના છોડને તમારા ઘરમાં જરૂર લગાવવો જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ. સુગરને નિયંત્રિત રાખવા સિવાય આ પાચનને પણ સારું બનાવે છે અને હાઈ કોલેસ્ટ્રોલ લેવલને મેનેજ રાખવામાં પણ સહાયક છે.

👉 મીઠા લીમડાના પાન થી ઉંદરમાં ઓછું થયું બ્લડ સુગર લેવલ:- અધ્યયન દરમિયાન અભ્યાસકર્તાઓએ ઉંદરને સતત 10 દિવસ સુધી દરરોજ 80mg/kg મીઠા લીમડાના પાનમાંથી કાઢવામાં આવેલા રસનું ઈન્ટ્રાપેરીટોનિયલ ઈન્જેક્શન આપવામાં આવ્યું. તેમને જાણવા મળ્યું કે મીઠા લીમડાના રસથી ઉંદરોમાં બ્લડ કોલેસ્ટ્રોલ અને બ્લડ ગ્લુકોઝનું સ્તર ઘટી ગયું હતું.

👉 દસ દિવસમાં ઘટી ગયું બ્લડ સુગર:- વૈજ્ઞાનિકોએ પોતાના અધ્યયનમાં જાણ્યું કે જે ઉંદરોને મીઠા લીમડાના પાનના રસનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. તેમનું બ્લડ સુગર લેવલ પહેલા દિવસે 387.0 +/- 15.6 mg/dl થી ઘટીને દસમા દિવસ સુધી 214.0 +/- 26.6 mg/dl થઈ ગયું હતું.👉 મીઠા લીમડાના પાન કેવી રીતે ઘટાડે છે બ્લડ સુગર:- મીઠા લીમડાના પાન અનેક ઓક્સિડન્ટ વિશેષ રૂપે ફ્લેવોનોઇટ્સ થી ભરપૂર હોય છે. આ ફ્લેવોનોઇટ્સ  શરીરની અંદર ગ્લુકોઝમાં સ્ટાર્ચ ના ચયાપચયને રોકે છે, આ પ્રકારે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ પાનમાં એન્ટીઇમ્ફલેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણ પણ હોય છે. મીઠા લીમડાના પાન કુદરતી રીતે ઇન્સ્યુલિનને વધારે છે.

👉સુગરને નિયંત્રિત કરવા માટે કેવી રીતે કરવો મીઠા લીમડાના પાન નો ઉપયોગ?:- અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ મીઠા લીમડાના પાનના રસ નો ઉપયોગ કર્યો. તેનો મતલબ એ છે કે તમે ડોક્ટરની સલાહ પર તેનો રસ પી શકો છો. તેના સિવાય તમે તેને તમારા ભોજનમાં પણ સામેલ કરી શકો છો. તમે દરરોજ મીઠા લીમડાના પાનથી બનેલી ચા પી શકો છો કે તેને ઉકાળીને પણ પી શકો છો. આમ તો આ પાન ને કાચા પણ ચાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Blood sugar controlCholesterol controlcurry leafcurry leaves for diabetesdiabetes patient
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
શું તરબૂચ ખાવાથી તમારું વજન ઓછું થાય ? 99% લોકો નથી જાણતા સાચી માહિતી…. જાણો વજન ઘટાડવા માટે તરબૂચ ખાવું જોઈએ કે નહિ…

શું તરબૂચ ખાવાથી તમારું વજન ઓછું થાય ? 99% લોકો નથી જાણતા સાચી માહિતી.... જાણો વજન ઘટાડવા માટે તરબૂચ ખાવું જોઈએ કે નહિ...

પૈસા બચાવવા ઘરે જ કાર વોશ કરશો તો થશે આવા હાલ, અને તમારી ગાડી દેખાશે પછી આવી… જાણો ઘરે કાર વોશ કરવાના નુકશાન…

પૈસા બચાવવા ઘરે જ કાર વોશ કરશો તો થશે આવા હાલ, અને તમારી ગાડી દેખાશે પછી આવી... જાણો ઘરે કાર વોશ કરવાના નુકશાન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મહાશિવરાત્રી સોમવારે છે તો બની રહ્યો છે મહાસંયોગ…આ ખાસ પ્રયોગ દ્વારા મેળવો મહાદેવની ખાસ કૃપા..

મહાશિવરાત્રી સોમવારે છે તો બની રહ્યો છે મહાસંયોગ…આ ખાસ પ્રયોગ દ્વારા મેળવો મહાદેવની ખાસ કૃપા..

March 4, 2019
કોરોના અને ઓમિક્રોનથી બચવા માટે પીવા લાગો આ પાવરફુલ દૂધ, વાયરલ ઇન્ફેકશનને કરી દેશે ચપટીમાં જ ગાયબ…

કોરોના અને ઓમિક્રોનથી બચવા માટે પીવા લાગો આ પાવરફુલ દૂધ, વાયરલ ઇન્ફેકશનને કરી દેશે ચપટીમાં જ ગાયબ…

January 26, 2022
ભિખારીના મૃત્યુ બાદ ઝુપડીમાં મળ્યા આટલા રૂપિયા કે રકમ સાંભળી બોલી ઉઠશો બાપ રે…

સાવધાન, એક નવા સંશોધન મુજબ આ કારણે લોકોમાં આત્મહત્યાનું વલણ વધી રહ્યું છે..

October 15, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.