Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Breaking News

PM મોદીની પાક.-ચીન સામે લાલ આંખ : અમારા વીર જવાનો શું કરી શકે છે એ દુનિયા એ લદ્દાખ માં જોયું

Social Gujarati by Social Gujarati
August 15, 2020
Reading Time: 1 min read
0
PM મોદીની પાક.-ચીન સામે લાલ આંખ : અમારા વીર જવાનો શું કરી શકે છે એ દુનિયા એ લદ્દાખ માં જોયું
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, ભારત દેશ ઇ.સ. 1947 ને 15 મી ઓગસ્ટના રોજ ભારત દેશ અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયો હતો. જેના પર્વની આજે 74 મી ઉજવણી છે. તો આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી હુંકાર ભરતા દુશ્મન દેશ સામે આંખ લાલ કરી છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી શું કહ્યું પીએમ મોદીએ.

RELATED POSTS

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

Breaking news : પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત લથડી, અમદાવાદની આ હોસ્પિટલ કરવા પડ્યા દાખલ…જાણો અત્યારે હાલત કેવી છે…

ગુજરાતમાં આ તારીખથી લાગુ પડશે લવ-જીહાદ કાયદો, આરોપીની હવે ખેર નથી મળશે આટલા વર્ષની સજા અને દંડ

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે, આટલી મુશ્કેલી હોવા છતાં આપણા દેશની સીમા પર ચુનોતી આપવાની ગંદી કોશિશ કરવામાં આવી છે. પરંતુ LOC અને LAC સુધી દેશની સંપ્રભુતા પર જેણે પણ આંખ ઉઠાવી, દેશની સેના અને વીર જવાનોએ તેનો જવાબ ખૂબ જ આકરી ભાષામાં આપ્યો છે. ભારતની સંપ્રભુતા માટે આખો દેશ જોશથી ભરેલો છે. સંકલ્પોથી પ્રેરિત છે અને સામર્થ્ય પર અતૂટ શ્રદ્ધાથી આગળ વધી રહ્યાં છે. આ સંકલ્પની માટે આપણા વીર જવાન શું કરી શકે છે, દેશ શું કરી શકે છે, એ લદ્દાખમાં દુનિયાને બતાવી દીધું છે.

આગળ જણાવતા પીએમ મોદીએ કહ્યું કે, હું આજે માતૃભૂમિ પર ન્યોછાવર એ બધા જ વીર જવાનોને આદરપૂર્વક નમન કરું છું. આંતકવાદ હોય કે વિસ્તારવાદ હોય, ભારત આજે તેનો મુકાબલો ખડેપગે કરી રહ્યો છે.

પીએમ દ્વારા જણાવવામાં આવ્યું કે, ભારતના જેટલા પ્રયાસ શાંતિ અને સોહાર્દ માટે છે, એટલી જ પ્રતિબદ્ધતા પોતાની સુરક્ષા માટે પણ છે. તેમણે કહ્યું કે, ભારત હવે રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે પુરી ક્ષમતા સાથે જોડાય ગયું છે. દેશની સુરક્ષામાં આપણા બોર્ડર અને કોસ્ટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ ખૂબ જ મોટી ભૂમિકા છે.

भारत माता की जय!
वन्दे मातरम!

ITBP troops celebrating Independence Day 2020 on the banks of Pangong Tso in Ladakh.#IndependenceDayIndia #IndependenceDay2020 pic.twitter.com/TYj8JyYxvd

— ITBP (@ITBP_official) August 15, 2020

પ્રધાનમંત્રીના ભાષણ પર ટિપ્પણી કરતા લેફ્ટનન્ટ જનરલ શંકર પ્રસાદે જણાવ્યું કે, પીએમ મોદીએ LAC અને LOC નો ઉલ્લેખ કરીને ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે અને કહ્યું કે, જો કોઈ અમારી તરફ આંખ ઉઠાવીને જોશે તો તેની કિંમત ચૂકવવી પડશે. રક્ષા વિશેષજ્ઞ શંકર પ્રસાદે જણાવ્યું કે, પીએમ મોદીએ સુરક્ષા ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાને લઈને ખાસ જોર આપ્યું છે. જરૂરિયાત અનુસાર ભારત રક્ષા માટેના સાધનો ખુદ જ બનાવશે. તેમજ પીએમ મોદીએ સ્પષ્ટ જણાવી દીધું છે કે, બંને પાડોશી દેશના દબાવમાં અમે નહીં આવીએ. જે નીતિ સ્પષ્ટ કરી દીધી છે.

ટૂંકમાં પીએમ મોદીએ દેશની સામે જોનાર પર પગલાં લેવાની ચેતવણી આપી દીધી છે. અને પોતાની સુરક્ષા નીતિ પણ સ્પષ્ટ જણાવી દીધી છે. જેને લઈને ભારત હવે પોતાના દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે એ રીતે વિસ્તાર અને સીમા સુરક્ષામાં પણ કોઈ હિલચાલ પર બાનછોડ કરવામાં નહીં આવે. જે દુશ્મનીનો જવાબ તેની જ ભાષામાં આપવામાં આવશે.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 
Breaking News

ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

May 29, 2023
Breaking news : પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત લથડી, અમદાવાદની આ હોસ્પિટલ કરવા પડ્યા દાખલ…જાણો અત્યારે હાલત કેવી છે…
Breaking News

Breaking news : પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બા ની તબિયત લથડી, અમદાવાદની આ હોસ્પિટલ કરવા પડ્યા દાખલ…જાણો અત્યારે હાલત કેવી છે…

December 28, 2022
ગુજરાતમાં આ તારીખથી લાગુ પડશે લવ-જીહાદ કાયદો, આરોપીની હવે ખેર નથી મળશે આટલા વર્ષની સજા અને દંડ
Breaking News

ગુજરાતમાં આ તારીખથી લાગુ પડશે લવ-જીહાદ કાયદો, આરોપીની હવે ખેર નથી મળશે આટલા વર્ષની સજા અને દંડ

June 5, 2021
કોરોનમાં અનાથ થયેલા બાળકોને મફત શિક્ષા સાથે આટલી સુવિધાઓ અને સહાય આપશે સરકાર …
Breaking News

કોરોનમાં અનાથ થયેલા બાળકોને મફત શિક્ષા સાથે આટલી સુવિધાઓ અને સહાય આપશે સરકાર …

May 31, 2021
આવી પરિસ્થિતિમાં ટોલ ટેક્સ નથી વસૂલી શકતા ટોલનાકા વાળા : દરેક વાહન ચાલક ને ખબર હોવો જોઈએ આ નિયમ
Breaking News

આવી પરિસ્થિતિમાં ટોલ ટેક્સ નથી વસૂલી શકતા ટોલનાકા વાળા : દરેક વાહન ચાલક ને ખબર હોવો જોઈએ આ નિયમ

May 31, 2021
ઘરે રહીને કોરોનાની સારવાર કેવી રીતે કરવી ? જાણો જલ્દી રિકવરી માટે શું ખાવું, શું ન ખાવું
Breaking News

ઘરે રહીને કોરોનાની સારવાર કેવી રીતે કરવી ? જાણો જલ્દી રિકવરી માટે શું ખાવું, શું ન ખાવું

April 20, 2021
Next Post
સાવ સામાન્ય લગતી આ આદતો તમારી કિડનીને જલ્દી ખરાબ કરી નાખે છે. 90% લોકો ને આ ખબર જ નથી

સાવ સામાન્ય લગતી આ આદતો તમારી કિડનીને જલ્દી ખરાબ કરી નાખે છે. 90% લોકો ને આ ખબર જ નથી

તો શું સન્યાસ તોડી ને ફરી રમશે યુવરાજ સિંહ ? પંજાબ ક્રિકેટ એસોસિએશને કરી આ ખાસ અપીલ

તો શું સન્યાસ તોડી ને ફરી રમશે યુવરાજ સિંહ ? પંજાબ ક્રિકેટ એસોસિએશને કરી આ ખાસ અપીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ વસ્તુ તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને નહીં બનવા દે..  આજેજ ખાવાનું શરૂ કરો અને હાર્ટ એટેક ને કહો બાય બાય

આ વસ્તુ તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને નહીં બનવા દે.. આજેજ ખાવાનું શરૂ કરો અને હાર્ટ એટેક ને કહો બાય બાય

April 26, 2022
ઘરે જ બનાવો આ દર્દ નિવારક તેલ, જૂનામાં જુનો સાંધાના દુખાવો કરી દેશે ગાયબ. જાણો બનાવવાની અને ઉપયોગની રીત….

ઘરે જ બનાવો આ દર્દ નિવારક તેલ, જૂનામાં જુનો સાંધાના દુખાવો કરી દેશે ગાયબ. જાણો બનાવવાની અને ઉપયોગની રીત….

January 9, 2023
આ છે કેલ્શિયમની કમીનો સૌથી સસ્તો ઈલાજ, મોંઘી દવાઓ વગર એક એક હાડકાને કરી દેશે લોખંડ જેવા મજબુત…

આ છે કેલ્શિયમની કમીનો સૌથી સસ્તો ઈલાજ, મોંઘી દવાઓ વગર એક એક હાડકાને કરી દેશે લોખંડ જેવા મજબુત…

September 20, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • લીંબોળી જેવું આ ફળ શરીર માટે છે અમૃત સમાન, હૃદયથી લઈને વંધ્યત્વ સુધીના રોગોને કરી દેશે સફાયો… લોહી અને કિડની કરી દેશે સાફ…
  • ઉભેલી ગાડીમાં એસી શરુ રાખવું જોઈએ કે નહિ ? કાર રાખતા હો તો જરૂર જાણો AC વિશેની આ માહિતી, નહિ તો એવરેજમાં આવશે ધરખમ ઘટાડો…
  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In