Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

આ છે ભગવાન સૂર્યનારાયણ દેવ નો વિશાળ પરિવાર । બે પત્ની અને 10 સંતાનો.. જાણો સંપૂર્ણ માહિતી

Social Gujarati by Social Gujarati
February 22, 2021
Reading Time: 1 min read
1
આ છે ભગવાન સૂર્યનારાયણ દેવ નો વિશાળ પરિવાર । બે પત્ની અને 10 સંતાનો.. જાણો સંપૂર્ણ માહિતી

વૈદિક કાળથી ભગવાન સૂર્યની પૂજા થઈ રહી છે. સૂર્યને વેદોમાં જગતનો આત્મા અને ઈશ્વરનું નેત્ર બતાવવામાં આવ્યો છે. સૂર્યને જીવન, સ્વાસ્થ્ય અને શક્તિના દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. એવી માન્યતા છે કે સૂર્યદેવની કૃપાથી જ પૃથ્વી પર જીવન છે. ઋષિમુનિઓએ ઉદય થતા સૂર્યને જ્ઞાન રૂપી ઈશ્વર જણાવતા કહ્યું કે સૂર્યની સાધના અને આરાધનાને અત્યંત કલ્યાણકારી કહ્યા છે. 

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

પ્રત્યક્ષ દેવતા સૂર્યની ઉપાસના ખુબ જ ઝડપથી ફળ આપનારી માનવામાં આવે છે. તેની સાધના સ્વયં પ્રભુ શ્રી રામે પણ કરી હતી. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી રામના પૂર્વજ પણ સૂર્યવંશી હતા. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબ પણ સૂર્યની ઉપાસના કરીને પોતાના કૃષ્ઠ રોગ દુર કરી શક્યા હતા. તમને જણાવી દઈએ કે સૂર્ય દેવનો પરિવાર ખુબ જ મોટો છે. તેની સંજ્ઞા અને છાંયા નામની બે પત્નીઓ અને 10 સંતાન છે, જેમાં યમરાજ અને શનિદેવ જેવા પુત્ર અને યમુના જેવી દીકરી પણ શામિલ છે. મનુ સ્મૃતિના રચયતા વૈવસ્વત મનુ પણ સૂર્ય પુત્ર જ છે. 

સૂર્યદેવની પત્નીઓ : સૂર્ય દેવની બે પત્નીઓ સંજ્ઞા અને છાંયા છે. સંજ્ઞા સૂર્યના તેજને સહન ન કરી શકી એટલા માટે પોતાના પડછાયાને સૂર્ય દેવની પત્નીના રૂપમાં સ્થાપિત કરીને તપ કરવા જતી રહી. લાંબા સમય સુધી છાંયાને પોતાની પત્ની સમજીને સૂર્ય દેવ તેની સાથે રહેતા હતા. આ રાઝ ખુબ જ સમય પછી ખુલ્યું કે તે સંજ્ઞા નહિ છાંયા છે. સંજ્ઞાથી સૂર્ય દેવને જુડવા અશ્વિની કુમારોના રૂપમાં બે દીકરા સહિત છ સંતાન થયા, જો કે છાંયાથી તેના ચાર સંતાન હતા. 

સૂર્યના સસરા વિશ્વકર્મા : દેવ શિલ્પી વિશ્વકર્મા સૂર્યની પત્ની સંજ્ઞાના પિતા હતા, માટે સૂર્યના સસરા થયા. તેમણે જ સંજ્ઞાના તપ કરવા જવાની જાણકારી સૂર્ય દેવને આપી હતી. 

સૂર્ય પુત્ર યમ : ધર્મરાજ અથવા યમરાજ કહો, એ પણ સૂર્ય દેવના પુત્ર છે. તમને જણાવી દઈએ કે યમરાજ સૂર્ય દેવના સૌથી મોટા પુત્ર અને સંજ્ઞાનું પ્રથમ સંતાન છે.

યમી : યમી એટલે કે, યમુના નદી સૂર્યનું બીજું સંતાન અને મોટી પુત્રી છે. જે પોતાની માતા સંજ્ઞા અને સૂર્ય દેવના મળેલા આશીર્વાદના ચાલતા પૃથ્વી પર નદીના રૂપમાં પ્રસિદ્ધ થઈ. 

વૈવસ્વત મનુ : સૂર્ય અને સંજ્ઞાનું ત્રીજું સંતાન છે. વૈવસ્વત મનુ વર્તમાન મન્વન્તરના આધિપતિ છે એટલે કે જે પ્રલય બાદ સંસારના પુનઃનિર્માણ કરવા વાળા પ્રથમ પુરુષ બન્યા અને તેમણે મનુ સ્મૃતિની રચના કરી. 

શનિ દેવ : સૂર્ય અને છાંયાનું પ્રથમ સંતાન છે શનિદેવ, જેમણે કર્મફળ દાતા અને ન્યાયાધીકારી પણ કહેવામાં આવે છે. પોતાના જન્મથી શનિ પોતાના પિતા સાથે શત્રુ ભાવ રાખતા હતા. ભગવાન શંકરના વરદાનથી તેઓ નવગ્રહમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પર ન્યુક્ત થયા અને માનવ તો શું દેવતા પણ તેના નામથી ભયભીત રહે છે. 

તપ્તિ : છાંયા અને સૂર્યની કન્યા તપ્તિના વિવાહ અત્યંત ધર્માત્મા સોમવંશી રાજા સંવરણની સાથે થયા હતા. કુરુવંશના સ્થાપક રાજર્ષિ કુરુ આ બંનેનું જ સંતાન હતા. જેનાથી કૌરવોની ઉત્પત્તિ થઈ. 

વિષ્ટિ અથવા ભદ્રા : સૂર્ય અને છાંયા પુત્રી વિષ્ટિ ભદ્રા નામથી નક્ષત્ર લોકમાં પ્રવિષ્ટ થઈ. ભદ્રા કાલે વર્ણ, લાંબા કેશ, મોટા મોટા દાંત થતા ભયંકર રૂપ વાળી કન્યા છે. ભદ્રા ગધેડાનું મુખ અને લાંબી પૂછ અને ત્રણ પગ સાથે ઉત્પન્ન થઈ હતી. શનિ દેવની જેમ ભદ્રાનો પણ સ્વભાવ પણ કડક માનવામાં આવે છે. તેણે તેના સ્વભાવને નિયંત્રણમાં રાખવા માટે ભગવાન બ્રહ્માએ તેને કાલ ગણના અથવા પંચાંગના એક પ્રમુખ અંગ વિષ્ટિ કરણમાં સ્થાન આપ્યું છે. 

સાવર્ણી : સૂર્ય અને છાંયાની ચોથી સંતાન છે સાવર્ણી મનુ. વૈવસ્વત મનુની જેમ તેઓ આ  મન્વન્તરના પછી આગળના એટલે કે આઠમાં મન્વન્તરના આધિપતિ થશે. 

અશ્વિની કુમાર : સંજ્ઞા વિશે જાણકારી મળ્યા બાદ પોતાનું તેજ ઓછું કરીને સૂર્ય ઘોડો બનીને તેની પાસે ગયો. સંજ્ઞા તે સમયે અશ્વિની એટલે કે ઘોડીના રૂપમાં હતી. બંનેના સંયોગથી જુડવા અશ્વિની કુમારોની ઉત્પત્તિ થઈ જે દેવતાઓ વિરુદ્ધ છે. એવું કહેવાય છે કે દધીચિથી મધુ-વિદ્યા શીખવા માટે તેના ધડ પર ઘોડાનું મસ્તક રાખી દીધું હતું અને ત્યારે તેની પાસેથી મધુ વિદ્યા શીખી હતી. અત્યંત રૂપવાન માનવામાં આવતા અશ્વિની કુમાર નાસત્ય અને દસ્ત્રના નામથી પણ પ્રસિદ્ધ થયા. 

રેવંત : સૂર્યની સૌથી નાની અને સંજ્ઞાની છઠ્ઠી સંતાન છે રેવંત જો તેના પુનર્મિલનના બાદ જન્મી હતી. રેવંત નિરંતર ભગવાન સૂર્યની  સેવામાં રહે છે. 

 

Tags: hug family of suryanarayan devshanidevSURYADEVsuryanarayan devyamraj
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
ઐશ્વર્યા રાય ના 47 વર્ષની ઉંમરે પણ કાળા અને ગુચ્છાદાર વાળ નું સિક્રેટ છે આ વસ્તુ .. ઘરેજ બનાવી ને લગાવે છે આ વસ્તુ

ઐશ્વર્યા રાય ના 47 વર્ષની ઉંમરે પણ કાળા અને ગુચ્છાદાર વાળ નું સિક્રેટ છે આ વસ્તુ .. ઘરેજ બનાવી ને લગાવે છે આ વસ્તુ

પી.એફ. કપાય છે તો જમા તો થાય છે ને? આ રીતે ઘર બેઠા જ ચેક કરો તમારું PF બેલેન્સ, 1 મિનિટ પણ નહીં થાય.

પી.એફ. કપાય છે તો જમા તો થાય છે ને? આ રીતે ઘર બેઠા જ ચેક કરો તમારું PF બેલેન્સ, 1 મિનિટ પણ નહીં થાય.

Comments 1

  1. Mr T Chauhan says:
    4 years ago

    Jai shree Suryadev.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

પગની નસો નીલા રંગની કે ફૂલેલી દેખાય તો હોય શકે છે આ ગંભીર બીમારી, દુખાવો કે પીડા વધે એ પહેલા જ કરો આ 5 કામ… બચી જશે તમારો જીવ…

પગની નસો નીલા રંગની કે ફૂલેલી દેખાય તો હોય શકે છે આ ગંભીર બીમારી, દુખાવો કે પીડા વધે એ પહેલા જ કરો આ 5 કામ… બચી જશે તમારો જીવ…

September 7, 2022
જાણો ગર્ભમાં રહેલું બાળક લાત શા માટે મારે છે,  ખુબ જ ઓછા લોકો જાણે છે તેના કારણો.

જાણો ગર્ભમાં રહેલું બાળક લાત શા માટે મારે છે, ખુબ જ ઓછા લોકો જાણે છે તેના કારણો.

October 24, 2019
મંગળનું પરિવર્તન થઇ રહ્યું છે મહારાશિમાં.. બધી જ રાશિઓનું ચમકશે ભાગ્ય…જુઓ તમારી રાશિમાં કયું પરિવર્તન થશે.

મંગળનું પરિવર્તન થઇ રહ્યું છે મહારાશિમાં.. બધી જ રાશિઓનું ચમકશે ભાગ્ય…જુઓ તમારી રાશિમાં કયું પરિવર્તન થશે.

March 5, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.