Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ZODIAC

6 નવેમ્બર સુધી સૂર્ય રહેશે રાહુ નક્ષત્રમાં ! 7 રાશિઓ માટે કપરો સમય અને 5 રાશિઓને છે લાભ જ લાભ.

Social Gujarati by Social Gujarati
October 28, 2020
Reading Time: 1 min read
0
6 નવેમ્બર સુધી સૂર્ય રહેશે રાહુ નક્ષત્રમાં ! 7 રાશિઓ માટે કપરો સમય અને 5 રાશિઓને છે લાભ જ લાભ.
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on Twitter

6 નવેમ્બર સુધી સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્રના સ્વામી રાહુ છે. આપણે બધા જ જાણીએ છીએ કે સૂર્યના બધા જ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. આ ગ્રહના કારણે જ મૌસમ, ઋતુઓ, સેહત અને માનસિક સ્થિતિમાં બદલાવ થવા લાગે છે. સૂર્ય જ આત્મવિશ્વાસ અને ઉર્જાને વધારે છે. એટલા માટે સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી દેશની પ્રશાસનિક વ્યવસ્થામાં બદલાવ થઈ શકે છે. સૂર્યના પ્રભાવથી 5 રાશિઓ માટે સારો સમય રહેશે. પરંતુ બીજી 7 રાશિના જાતકોએ ધ્યાન રાખવું પડશે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

રાહુના નક્ષત્રમાં સૂર્યના આવી જવાથી મૌસમમાં બદલાવ થશે. દેશના અમુક ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધશે. સાથે જ દેશની સીમાઓ સાથે જોડાયેલા અમુક મોટા મામલા સામે આવી શકે છે. પ્રશાસનિક વ્યવસ્થામાં પણ ફેરબદલ થવાની સંભાવના બની રહી છે. સૂર્યનું નક્ષત્ર પરિવર્તન થવાના કારણે ઘણા લોકોમાં ચીડિયાપણું વધી શકે છે. કામકાજને લઈને તણાવની સ્થિતિઓ પણ બની શકે છે. મેષ, કર્ક, કન્યા, તુલા, વૃશ્વિક, કુંભ અને મીન રાશિ વાળા લોકોએ આ સમયમાં સંભાળીને રહેવું પડશે. સૂર્યના કારણે આ 7 રાશિ વાળા લોકો માટે મુશ્કેલી વધી શકે છે. તેમજ વૃષભ, મિથુન, સિંહ, ધન એ મકર રાશિના લોકો માટે સારો સમય રહેશે.

સૂર્યથી બઢતી પણ મળે છે તો નુકશાન પણ થાય છે ; સૂર્યની શુભ અસરથી સેહત સંબંધી સમસ્યાઓ દુર થાય છે. આત્મવિશ્વાસ વધી શકે છે. સરકારી કામકાજ પણ પૂર્ણ થઈ જાય છે. નોકરી અથવા બિઝનેસમાં પણ પ્રગતિ મળે છે. મોટા લોકો અને અધિકારીઓ પાસે મદદ પણ મળે અચે અને સમ્માન પણ વધે છે. સૂર્યની અશુભ અસરના કારણે નોકરી અને બિઝનેસમાં રૂકાવટ આવી શકે છે. નુકશાન પણ થઈ શકે છે. મોટા લોકો સાથે વિવાદ પણ થઈ શકે છે. આંખ સંબંધિત પરેશાની પણ થાય છે. માથાનો દુઃખાવો પણ થતો હોય છે. કામકાજમાં રૂકાવટ આવે છે અને વિવાદ અને તણાવ પણ રહે છે.

આ 5 રાશિઓ માટે સારો સમય ; વૃષભ, મિથુન, સિંહ, ધન અને મકર રાશિના લોકો માટે આ સમય સારો રહેશે. આ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળશે. દુશ્મનો પર જીત મળવાના યોગ બની રહ્યા છે. કોઈ જગ્યા પર તમારા પૈસા અટક્યા હોય તો એ પરત આવી શકે છે. વિચારેલા મોટા કામો પણ થઈ શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલામાં ફાયદા વાળો સમય છે. નોકરી અને બિઝનેસમાં તરક્કી મળી શકે છે. સેહ્દ માટે પણ સારો સમય છે.

આ 7 રાશિઓ માટે મુશ્કેલી ભર્યો સમય ; સૂર્યના રાશિ પરિવર્તનથી મેષ, કર્ક, કન્યા, તુલા, વૃશ્વિક, કુંભ અને મીન રાશિવાળા લોકો માટે નોકરી અને બિઝનેસમાં મુશ્કેલી વાળો સમય આવે. સૂર્યના કારણે વિવાદ અને તણાવ વધી શકે છે. પોતાની રીતે લીધેલ અમુક નિર્ણય ખોટા પણ સાબિત થઈ શકે. આ સાત રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. સૂર્યના અશુભ પ્રભાવથી કામકાજમાં સમસ્યાઓ આવી શકે. વિવાદ થવાની આશંકા પણ છે. ધનહાનિ અને સેહ્દ સંબંધિત પરેશાની પણ થઈ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું પડશે. કામકાજમાં લાપરવાહી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.

અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું જોઈએ ; અશુભ પ્રભાવથી બચવા પીપળા અને મદારના છોડને પાણી પીવડાવવું જોઈએ. શુભ ફળ વધારવા માટે સૂર્યોદય પહેલા ઉઠીને સૂર્યદેવને પ્રણામ કરવું જોઈએ. તેમજ તાંબાના વાસણમાં સૂર્યદેવને જળ આર્પ્ન કરવું જોઈએ. પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ. સૂર્ય દેવને લાલ ફૂલ ચડાવવા જોઈએ. 

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

July 13, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
Next Post
શું છે ગુડ ટચ અને બેડ ટચ ? તમારા બાળક કે બાળકીની સંપૂર્ણ સુરક્ષા માટે તેને આ જાણકારી અવશ્ય આપો.

શું છે ગુડ ટચ અને બેડ ટચ ? તમારા બાળક કે બાળકીની સંપૂર્ણ સુરક્ષા માટે તેને આ જાણકારી અવશ્ય આપો.

Google એન્ડ્રોઇડ-12 માં કરી રહ્યું છે મોટા બદલાવ. ઘરે બેઠા-બેઠા આ કામ થશે આરામથી.

Google એન્ડ્રોઇડ-12 માં કરી રહ્યું છે મોટા બદલાવ. ઘરે બેઠા-બેઠા આ કામ થશે આરામથી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ધનતેરસના દિવસે ભૂલથી પણ ન ખરીદવી આ વસ્તુઓ ! નહિ તો ધનથી થઈ જશો દુર અને થશે મોટું નુકશાન.

ધનતેરસના દિવસે ભૂલથી પણ ન ખરીદવી આ વસ્તુઓ ! નહિ તો ધનથી થઈ જશો દુર અને થશે મોટું નુકશાન.

November 10, 2020
ગમે તેટલું ખાય લે તો પણ નથી વધતો કોરિયન મહિલાઓનો વજન, તમે પણ અજમાવો આ એક ટ્રિક… કાયમ દેખાશો પાતળા અને આકર્ષક…

ગમે તેટલું ખાય લે તો પણ નથી વધતો કોરિયન મહિલાઓનો વજન, તમે પણ અજમાવો આ એક ટ્રિક… કાયમ દેખાશો પાતળા અને આકર્ષક…

December 14, 2021
પોપટને પાળો અને બનો ભાગ્યવાન વ્યક્તિ….. ધન ચાલીને ઘરે આવશે..

પોપટને પાળો અને બનો ભાગ્યવાન વ્યક્તિ….. ધન ચાલીને ઘરે આવશે..

October 19, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In