Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

શેર બજારના કિંગ અને ભારતના વોરન બફેટ રાકેશ જુનજુનવાલાનું નિધન, જાણો 62 વર્ષની ઉંમરે કેટલી સંપત્તિ અને કારોબાર છોડી ગયા… આંકડો જાણી ચોંકી જશો…

Social Gujarati by Social Gujarati
August 14, 2022
Reading Time: 1 min read
0
શેર બજારના કિંગ અને ભારતના વોરન બફેટ રાકેશ જુનજુનવાલાનું નિધન, જાણો 62 વર્ષની ઉંમરે કેટલી સંપત્તિ અને કારોબાર છોડી ગયા… આંકડો જાણી ચોંકી જશો…

શેર માર્કેટના બિગબુલ કહેવાતા રાકેશ જુનજુનવાલાનું 62 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. રાકેશ જુનજુનવાલાને 2 થી 3 અઠવાડિયા પહેલા જ હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દિગ્ગજ કારોબારી કહેવાતા રાકેશ જુનજુનવલા નું નિધન ખાતરી બ્રીચ કેન્ડી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. આજ સવારે 6 વાગીને 45 મિનીટ પર હોસ્પિટલે રાકેશ જુનજુનવાલાના નિધનની ખાતરી કરી હતી.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાકેશ જુનજુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, “રાકેશ જુનજુનવાલા એક અદમ્ય સાહસ વાળા વ્યક્તિ હતી હતા, જીવનથી ભરપુર, મજાક વાળા અને વ્યવહારિક. તેઓ પોતાની પાછળ આર્થિક દુનિયામાં એક અમીટ યોગદાન આપી ગયા છે. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખુબ જ ભાવુક હતા. તેનું જવું દુઃખદ છે, તેના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ૐ શાંતિ.’

Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7

— Narendra Modi (@narendramodi) August 14, 2022

મિત્રો તમને જણાવી દઈએ કે, રાકેશ જુનજુનવાલા ભારતના વોરન બફેટ માનવામાં આવે છે. શેર માર્કેટમાંથી પૈસા બનાવ્યા બાદ બિગબુલ એર લાઈન સેક્ટરમાં પણ ઉતર્યા હતા. તેમણે નવી એર લાઈન્સ પણ શરુ કરી હતી. જેનું નામ હતું આકાસા એર. જેમાં તેમણે ખુબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને 7 ઓગસ્ટના રોજ ઓપરેશન કરું પણ કરી દીધું હતું.

રાકેશ જુનજુનવાલાની એર કંપની : આકાસા એર લાઈનમાં સૌથી મોટી ભાગીદારી રાકેશ જુનજુનવાલા અને તેની પત્ની રેખની હતી. બંનેની મળીને કુલ ભાગીદારી 45.97% ની છે. આ સિવાય વિનય દુબે, સંજય દુબે, નીરજ દુબે, માધવ ભટકુલી, પીએઆર કેપિટલ વેન્ચર્સ, કાર્તિક વર્મા પણ આકાસા એર પ્રમોટર છે. રાકેશ જુનજુનવાલા પછી વિનય દુબેની ભાગીદારી 16.13% ની છે. આકાસા એરને 13 ઓગસ્ટથી બેંગ્લોર-કોચી સેવા શરુ કરી દીધી છે. તેમજ 19 ઓગસ્ટથી બેંગ્લોર-મુંબઈ અને 15 સપ્ટેમ્બરથી ચેન્નાઈ-મુંબઈ માટે પોતાની સર્વિસ શરુ કરશે. પરંતુ તમને જણાવી દઈએ કે, આકાસાની પહેલી કોમર્શિયલ ફ્લાઈટે મુંબઈથી અમદાવાદ માટે ઉડાન ભરી હતી. વિમાન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા આકાસા એરની પહેલી ઉડાનના ઉદ્દઘાટન સમારોહમાં આવ્યા હતા.

ક્યારે શરુ કર્યું શેર માર્કેટમાં પોતાનું કરિયર : સ્ટોક માર્કેટમાં તગડું રોકાણ કરવા વાળા રાકેશ જુનજુનવાલાની પાસે આજે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે. પરંતુ મહત્વની વાત એ છે કે, આટલી સંપત્તિ વાળા માણસે તેનો આ સફર ફક્ત 5 હજાર રૂપિયાથી શરુ કર્યો હતો.

રાકેશ જુનજુનવાલા જ્યારે કોલેજમાં હતા, ત્યારે તેમણે શેર બજારમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું. તેમણે ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટેડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં એડ્મિશન લીધું હતું. પરંતુ સ્નાતક થયા બાદ દલાલ સ્ટ્રીટમાં પહેલી વાર તેમણે રોકાણ કરવાનું નક્કી કર્યું. જુનજુનવાલાએ 1985 માં માત્ર 5000 હજાર રૂપિયાની પુંજી રોકાણ કરી હતી. પરંતુ તમને જાણીને ખુબ જ આશ્વર્ય થશે કે એ રકમ સપ્ટેમ્બરમાં 2018 સુધીમાં વધીને 11,000 કરોડ રૂપિયા થઈ ગયા હતા. તેના પિતાને મિત્રો સાથે શેર માર્કેટની ચર્ચા કરતા સાંભળ્યા બાદ, રાકેશ જુનજુનવાલાને તેમાં રસ પડ્યો.

પિતાની વાત : રાકેશ જુનજુનવાલા ઘણી વાર તેના પિતાની એ વાત દોહરાવતા હતા, કે શેર માર્કેટમાં રોકાણ કરવા વાળાએ નિયમિત રૂપે ન્યુઝ પેપર વાંચવું જોઈએ. કેમ કે સમાચાર જ જ છે, જે શેર બજારમાં ઉતારા ચડાવનું કારણ બને છે. એક રિપોર્ટ અનુસાર રાકેશ જુનજુનવાલાના પિતાએ તેને શેર બજારમાં કામ કરવાની અનુમતી આપી હતી. પરંતુ તેને કોઈ પણ પ્રકારની આર્થિક સહાય આપવાની ના કહી હતી. અને મિત્રો પાસેથી પણ પૈસા ઉધાર માંગવાની ના કહી હતી.

કેટલી છે રાકેશ જુનજુનવાલાની નેટવર્થ : ભારતના વોરન બફેટ કહેવાતા રાકેશ જુનજુનવાલાની કમાણીનો મુખ્ય સ્ત્રોત શેર બજાર છે. જુનજુનવાલાની આ સફળ કહાનીની શરૂઆત લગભગ 5 હજાર રૂપિયાથી થઈ હતી. આજ તેની ટોટલ નેટવર્થ લગભગ 40 હજાર કરોડ રૂપિયા છે. તેમની આ સફળતાના કારણે જ રાકેશ જુનજુનવાલાને ભારતીય સ્ટોક માર્કેટનો બિગબુલ અને ભારતના વોરન બફેટ કહેવામાં આવે છે. જ્યારે સામાન્ય રોકાણકારો શેર બજારમાં પૈસા ગુમાવી રહ્યા હોય છે, ત્યારે રાકેશ જુનજુનવાલા પૈસાની કમાણી કરી રહ્યા હોય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Akasa Air LineRakesh JhunjhunwalaRakesh Jhunjhunwala net worthShare marketShare market king
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
ઘરે બની જતો આ રસ શરીર માટે છે અમૃત સમાન, પેટ, ગેસ, બ્લડ પ્રેશર, વાળ, ત્વચાની સમસ્યામાં છે 100% અકસીર… શરીરને કરી દેશે તમામ બીમારીઓ મુક્ત.

ઘરે બની જતો આ રસ શરીર માટે છે અમૃત સમાન, પેટ, ગેસ, બ્લડ પ્રેશર, વાળ, ત્વચાની સમસ્યામાં છે 100% અકસીર... શરીરને કરી દેશે તમામ બીમારીઓ મુક્ત.

ખાતા સમયે અપનાવી લો આ 5 નિયમો, 80 વર્ષે પણ નહિ પડો બીમાર… રોગો અને દવાઓથી રહેશો દુર અને શરીર બની જશે એકદમ તંદુરસ્ત…

ખાતા સમયે અપનાવી લો આ 5 નિયમો, 80 વર્ષે પણ નહિ પડો બીમાર... રોગો અને દવાઓથી રહેશો દુર અને શરીર બની જશે એકદમ તંદુરસ્ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ રાશિની જાતકો હોય છે સૌથી જિદ્દી… કોઇપણની વાતમાં જલ્દી નથી થતા સહમત…. જાણો કંઈ કંઈ છે એ રાશિ…

આ રાશિની જાતકો હોય છે સૌથી જિદ્દી… કોઇપણની વાતમાં જલ્દી નથી થતા સહમત…. જાણો કંઈ કંઈ છે એ રાશિ…

April 20, 2019
આ એક વસ્તુનું સેવન તમારા બાળક માટે છે અમૃત સમાન, શારીરિક અને માનસિક ક્ષમતાઓ વધારી બીમારીઓને રાખશે કાયમી દુર… જાણો સેવનની રીત..

આ એક વસ્તુનું સેવન તમારા બાળક માટે છે અમૃત સમાન, શારીરિક અને માનસિક ક્ષમતાઓ વધારી બીમારીઓને રાખશે કાયમી દુર… જાણો સેવનની રીત..

March 3, 2022
ફક્ત એક મુઠ્ઠી ખાઈ લ્યો આ શક્તિશાળી વસ્તુ, વજન, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર સહીત શરીરની અનેક ગંભીર બીમારીઓ જડમૂળ કરી દેશે સફાયો…

ફક્ત એક મુઠ્ઠી ખાઈ લ્યો આ શક્તિશાળી વસ્તુ, વજન, ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર સહીત શરીરની અનેક ગંભીર બીમારીઓ જડમૂળ કરી દેશે સફાયો…

August 29, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.