Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

આયુર્વેદની આ જડીબુટ્ટી બીમારીઓ અને મોંઘી દવાઓથી આજીવન રાખશે દૂર, એક વાર જાણો આ જડીબુટ્ટી વિશે…. ક્યારેય નહીં પડો બીમાર…

Social Gujarati by Social Gujarati
March 1, 2022
Reading Time: 1 min read
0
આયુર્વેદની આ જડીબુટ્ટી બીમારીઓ અને મોંઘી દવાઓથી આજીવન રાખશે દૂર, એક વાર જાણો આ જડીબુટ્ટી વિશે…. ક્યારેય નહીં પડો બીમાર…
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય ફીટ રહે. આથી તેઓ પોતાના ખોરાકને લઈને ખુબ જ સતર્ક રહેતા હોય છે. પરંતુ જો તમે ખરેખર તંદુરસ્ત રહેવા માંગતા હો, તો તમારે પોતાના ડાયટમાં કેટલીક આયુર્વેદિક વસ્તુઓ સમાવિષ્ટ કરવાની જરૂર રહે છે. ચાલો તો આ વસ્તુઓ વિશે વિસ્તારથી જાણી લઈએ.

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

આયુર્વેદ એક પારંપારિક ભારતીય ચીકીત્સા પદ્ધતિ છે. તેનો ઉદ્દેશ્ય મન, શરીર અને આત્માને સંતુલનમાં રાખીને બીમારીને રોકવાનો છે. આપણે પણ પોતાને સ્વસ્થ રાખવા માટે ઘણા ઉપાયો અજમાવતા હોઈએ છીએ. પરંતુ છતાં પણ કોઈને કોઈ નાની મોટી બીમારીની ઝપેટમાં આવી જ જઈએ છીએ. તેવામાં તમે તમારા રોજના આહારમાં અમુક ખાસ આયુર્વેદિક જડી-બુટ્ટી સમાવિષ્ટ કરી શકો છો. તેનાથી તમે હંમેશા સ્વસ્થ અને બીમારીઓથી મુક્ત રહેશો. સાથે જ દીર્ઘાયુ પણ પ્રાપ્ત થશે.

સ્વસ્થ રહેવા માટે આયુર્વેદિક ઉપાય : આયુર્વેદમાં ઘણી એવી જડી-બુટ્ટી છે, જેનો ઉપયોગ અલગ અલગ પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. સાથે જ અમુક એવી જડી-બુટ્ટી પણ છે, જે બીમારીઓથી આપનો બચાવ કરે છે. માટે તમારે તમારા આહારમાં આ જડી-બુટ્ટીને જરૂરથી સમાવિષ્ટ કરવો જોઈએ.

અશ્વગંધા : અશ્વગંધા આયુર્વેદમાં સૌથી પ્રચલિત જડી-બુટ્ટી માંથી એક છે. અશ્વગંધાનો ઉપયોગ ઘણી સામાન્ય સમસ્યાઓથી લઈને ગંભીર બીમારીઓને સારી કરવા માટે કરવામાં આવે છે. આયુર્વેદમાં અશ્વગંધા પુરુષો માટે ખૂબ સારી ઔષધિ ગણવામાં આવે છે. અશ્વગંધા પુરુષોની નાની-મોટી ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ બને છે. અશ્વગંધાના સેવનથી તણાવ ઘટે છે, અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. સાથે જ તે માંસપેશીઓના વિકાસમાં પણ મદદરૂપ બની રહે છે. અશ્વગંધાનો ઉપયોગ પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા અને સોજા ઘટાડવા માટે પણ કરવામાં આવે છે. તમે અશ્વગંધાનો ઉપયોગ કેપ્સ્યુલ, પાવડર કે ઉકાળાના રૂપમાં કરી શકો છો.

બ્રાહ્મી : આયુર્વેદમાં બ્રાહ્મી જડી-બુટ્ટીનો ઉપયોગ પણ ઘણી બીમારીઓનો ઈલાજ કરવા માટે કરવામાં આવે છે. બ્રાહ્મીમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. જે વાઇરસ અને બેક્ટેરિયા અથવા સંક્રમણથી આપણો બચાવ કરે છે. બ્રાહ્મી ધ્યાનની ઉણપ અને અત્યાધિક સક્રિયતાની બીમારીના લક્ષણો દૂર કરવામાં પણ મદદ કરે છે. આ બીમારીને ADHD કહેવામાં આવે છે. બ્રાહ્મીમાં રહેલા ગુણ તણાવ અને ચિંતા દૂર કરવામાં પણ મદદ કરે છે.

નદ્યપાન જડ : નદ્યપાન જડ આયુર્વેદિક ચિકિત્સામાં એક કેન્દ્રિય સ્થાન રાખે છે. તેનો ઉપયોગ ઘણા રોગોને મટાડવા માટે કરવામાં આવે છે. નદ્યપાન સોજા મટાડવા, વાઇરસ અને બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે. તે ઓરલ હેલ્થ માટે ખૂબ જ સારી જડી-બુટ્ટી છે. એટલું જ નહીં તેનો ઉપયોગ ત્વચા સાથે સંકળાયેલી બીમારીઓને દૂર કરવા માટે પણ થાય છે.

ગોટુ કોલા : આયુર્વેદમાં ગોટુ કોલાને દીર્ઘાયુની જડી-બુટ્ટી પણ કહેવામાં આવે છે. ગોટુ કોલા એક લોકપ્રિય આયુર્વેદિક જડી-બુટ્ટી છે. તેનો ઉપયોગ ઘણી બીમારીઓને મટાડવા માટે કરવામાં આવે છે. તે એક બેસ્વાદ અને ગંધહીન છોડ છે. જેમાં પંખાના આકારના લીલા પાન હોય છે. આ છોડ પાણી અને તેની આસપાસ ઊગે છે. તે સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી ઘૂંટણના દુખાવામાં પણ રાહત મળે છે.

એલચી : એલચીને મસાલાની રાણી પણ કહે છે. પ્રાચીન કાળથી આયુર્વેદમાં એલચીનો ઉપયોગ બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે તમે એલચીને તમારા આહારમાં સમાવિષ્ટ કરી શકો છો. એલચીમાં રહેલા તત્વો તમને ઘણા રોગોથી બચાવે છે.

આયુર્વેદિક જડી-બુટ્ટી અને મસાલાને સામાન્ય રીતે સુરક્ષિત ગણવામાં આવે છે. છતાં પણ તેનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ. સાથે જ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ ઔષધિનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
સતત પગના દુખાવા થતા હોય તો તમારા શરીરમાં ઘટે છે આ ખાસ વસ્તુ, દુખાવાની દવાઓ ખાતા પહેલા જાણો તેની પાછળનું કારણ અને ઈલાજ…

સતત પગના દુખાવા થતા હોય તો તમારા શરીરમાં ઘટે છે આ ખાસ વસ્તુ, દુખાવાની દવાઓ ખાતા પહેલા જાણો તેની પાછળનું કારણ અને ઈલાજ...

લવિંગના આ ચાર પ્રયોગ તમારા વાળની તમામ સમસ્યાને કરી દેશે ગાયબ, અને બનાવી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને મજબુત… જાણો ઉપયોગની રીત અને ફાયદા…

લવિંગના આ ચાર પ્રયોગ તમારા વાળની તમામ સમસ્યાને કરી દેશે ગાયબ, અને બનાવી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને મજબુત... જાણો ઉપયોગની રીત અને ફાયદા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કોઈ પણ કામ તમે સમય પહેલા પૂરું કરી શકશો…. ફક્ત અપનાવો આ ૩ ટ્રીક્સ જાણો તે કઈ છે ટ્રીક્સ..

કોઈ પણ કામ તમે સમય પહેલા પૂરું કરી શકશો…. ફક્ત અપનાવો આ ૩ ટ્રીક્સ જાણો તે કઈ છે ટ્રીક્સ..

July 24, 2018
આજના જમાનામાં પૈસા બચાવવા એ એક યુધ્ધમાં પોતાના પ્રાણ બચાવ્યા સમાન જ છે… જરૂર વાંચો આ મહત્વનો લેખ.

આજના જમાનામાં પૈસા બચાવવા એ એક યુધ્ધમાં પોતાના પ્રાણ બચાવ્યા સમાન જ છે… જરૂર વાંચો આ મહત્વનો લેખ.

July 11, 2018
સોના જેવા આ કિંમતી દાણાથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કહો હંમેશા માટે બાય બાય… શરીરને મળશે ગજબની તાકાત…

સોના જેવા આ કિંમતી દાણાથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કહો હંમેશા માટે બાય બાય… શરીરને મળશે ગજબની તાકાત…

February 6, 2023

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In