રોજ કરો આનું સેવન ક્યારેય નહિ આવે હાર્ટએટેક અને હૃદયને લગતી બીમારીઓ, શરીર અને હૃદયને મજબુત કરી કોલેસ્ટ્રોલ કાઢી નાખશે બહાર….

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે તેનું હૃદય સ્વાસ્થ્ય સારું રહે. આ માટે તેઓએ પોતાના ખોરાકનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. જો તમે પણ લાંબી ઉંમર સુધી પોતાનું હૃદય સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હો તો તમારે કેટલાક વિટામીન, પોષક તત્વો, મિનરલ્સ ની જરૂર પડે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે નટ્સ એટલે કે સુકો મેવો ખુબ જ સારો માનવામાં આવે છે. તેમાં રહેલ પોષક તત્વો તમને પૂરતા પ્રમાણમાં પોષણ પૂરું પાડે છે. 

સ્વસ્થ હ્રદય માટે સ્વસ્થ ખાણીપીણી જરૂરી છે. તે માટે તમે અમુક નટ્સ તમારી ડાયેટમાં સમાવિષ્ટ કરી શકો છો, નટ્સ એ ખૂબ જ હેલ્થી સ્નેક્સનો ઓપ્શન હોય છે અને તે હ્રદયને લાંબી ઉંમર સુધી નીરોગી રાખવામા મદદ કરે છે. નટ્સમાં પ્રોટીન, ફેટ્સ, વિટામીન્સ અને ઘણા પ્રકારના મિનરલ્સ હોય છે, જે હ્રદયને સ્વસ્થ રાખવા માટે જરૂરી હોય છે. નટ્સનો ઉપયોગ તમે ઘણા પ્રકારે કરી શકો છો, જેમકે, શેક, સ્મૂદી, સ્નેક્સ, સલાડ વગેરેમાં મિક્સ કરીને સેવન કરી શકાય છે. તે ઘણા પ્રકારની બીમારીઓથી દૂર કરવા માટે સારા હોય છે.સીમિત માત્રામાં નટ્સનું સેવન કરવાથી હાર્ટની હેલ્થ સારી બની રહે છે. તે એલડીએલ અથવા બેડ કોલેસ્ટ્રોલ લેવલને શરીરમાંથી ઓછું કરે છે. તેનાથી બ્લડ વેસલ્સમાં પ્લેક જામતું નથી. સાથે જ તે બ્લડ ક્લોટ્સના રિસ્કને પણ ઘટાડે છે. આ પ્રકારે હાર્ટમાં બ્લોકેજ અથવા હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે. અમુક પ્રકારના નટ્સ એમીનો એસિડથી ભરપૂર હોય છે, જે બ્લડ વેસેલ્સને રિલેક્સ કરીને રક્તના પ્રવાહને સુચારું બનાવે છે. આવો જાણીએ પાંચ પ્રકારના નટ્સ વિષે જે હાર્ટના કાર્યોને સુધારીને હ્રદયને સ્વસ્થ રાખે છે. 

બદામના સેવનથી હ્રદય સ્વસ્થ રહે છે:- નેટમેડ્સ ડોટ કોમમાં સંતાયેલી એક ખબર મુજબ, બદામમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન ઇ, મેગ્નેશિયમ, હેલ્થી ફૈટ્સ હોય છે જે, બેડ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ નિયમિત રૂપથી બદામ ખાવાથી સ્થૂળતાની સમસ્યા થતી અને અને હ્રદય સંબંધિત બીમારીઓને થવાથી બચાવે છે.અખરોટ પણ છે હ્રદય માટે હેલ્થી:- અખરોટમાં ઓમેગા 3 ફૈટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ એંટીઓક્સિડેંટ અને ફાઇટોસ્ટેરોલ્સ હોવાને કારણે તે હાઇ બ્લડ પ્રેશરને ઘટાડે છે. હ્રદયની સાથે જ સંપૂર્ણ શરીરમાં પણ લોહીનો પ્રવાહ સરખી રીતે થતો રહે છે. દરરોજ તમે એક થી બે અખરોટનું સેવન કરો તો હાર્ટ બ્લોકેજની સમસ્યા થતી નથી. 

પિસ્તા ખાઓ હ્રદય રહેશે સ્વસ્થ:- પિસ્તામાં પણ ફાઈબર અને પ્રોટીનની માત્રા ખૂબ વધારે હોય છે, જે હાઇ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે અને તણાવપૂર્ણ સ્થિતિમાં પણ હ્રદયની પ્રતિક્રિયા સુધારે છે. કાજુ ખાવાથી હ્રદય રહે છે સ્વસ્થ:- કાજુમાં રહેલ ઓલિક એસિડ હ્રદયને સ્વસ્થ રાખે છે. દરરોજ તમે પાંચ-સાત કાજુ ખાઓ તો તમારું હ્રદય પોતાનું કાર્ય સરખી રીતે કરે છે. ઓલિક એસિડ હાર્ટને સ્વસ્થ રાખે છે. કાજુમાં અન્ય પણ ઘણા પોષકતત્વો રહેલા હોય છે જે હ્રદયના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. તમે નિયમિત રૂપથી કાજુનું સેવન કરો તો તેનાથી સંબંધિત રોગોથી બચી શકાય છે. 

મગફળી હાર્ટ ડીસીઝના જોખમને ઘટાડે છે:- મગફળી એટલે કે પિનટ્સના સેવનથી પણ હ્રદયને લાભ થાય છે. મગફળીમાં પ્રોટીન વધારે હોય છે, જે તમને લાંબા સમય સુધી તમારું પેટ ભરાયેલું હોવાનો અનુભવ કરાવે છે. સાથે જ તેમાં અન્ય ઘણા ન્યુટ્રિએંટ્સ પણ હોય છે જે તેને એક હેલ્થી સ્નેક બનાવે છે. મગફળીનું સેવન જો અઠવાડિયામાંબે વખત કરવામાં આવે તો, લગભગ 15 ટકા હાર્ટ ડીસીઝ થવાનું જોખમ ઘટાડી શકાય છે. આમ નટ્સ એ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખુબ હ મહત્વની ભૂમિકા ભજવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment