Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

વધેલું યુરિક એસિડ વગર દવાએ જ આવી જશે કંટ્રોલમાં, અજમાવો આ 5 માંથી કોઈ પણ એક આયુર્વેદિક ઉપચાર… સોજા અને સાંધાના દુખાવા પણ કરી દેશે ગાયબ…

Social Gujarati by Social Gujarati
June 13, 2022
Reading Time: 1 min read
0
વધેલું યુરિક એસિડ વગર દવાએ જ આવી જશે કંટ્રોલમાં, અજમાવો આ 5 માંથી કોઈ પણ એક આયુર્વેદિક ઉપચાર… સોજા અને સાંધાના દુખાવા પણ કરી દેશે ગાયબ…

જયારે આપણા શરીરમાં યુરિક એસીડ વધી જાય છે ત્યારે તમારું શરીર ખુબ જ મોટી સમસ્યાનો સામનો કરે છે. જેને કારણે તમને કીડનીને લગતી તકલીફ પડે છે. ચાલો તો આ સમસ્યાને દુર કરવાના ઉપાય વિશે જાણી લઈએ. વર્તમાન સમયમાં મોટાભાગના લોકો સાંધાના દુખાવોનો સામનો કરે છે. તેનું મોટું કારણ શરીરમાં યુરિક એસિડનું વધી જાવું એ પણ હોઈ શકે છે. શરીરમાં યુરિક એસીડ વધવાની સમસ્યા આજકાલ ખુબ જ સામાન્ય થઇ ગઈ છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

શરીરમાં યુરિક એસીડ વધવાથી લોકોના હાડકાઓ અને સાંધાને લગતી સમસ્યા જેવી કે ગઠીયા, ઓસ્ટીયોપોરોસીસ જેવી સમસ્યાઓનો સામનો કરે છે. જયારે શરીરમાં યુરિક એસીડ વધી જાય છે તો લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેનાથી કીડનીને લગતી બીમારી અને વજન વધારાની સમસ્યા થઇ શકે છે.પણ શું તમે જાણો છો કે શરીરમાં વધેલા યુરિક એસીડ ને ઓછુ કરવામાં આયુર્વેદિક જડીબુટ્ટી ખુબ મદદ કરે છે. ઘણા આયુર્વેદિક હર્બ્સ છે જે યુરિક એસીડ ને ઓછુ કરવામાં મદદ કરી શકે છે. યુરિક એસિડને ઓછુ કરવા માટેની 5 આયુર્વેદિક જડીબુટ્ટીઓ:- 

1. અશ્વગંધા:- અશ્વગંધા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આયુર્વેદ અનુસાર તેના ઉપયોગથી ઘણી શારીરિક સમસ્યાઓ અને બીમારીઓ દુર થઇ શકે છે. તેમાં રહેલ એન્ટી ઇન્ફલેમેટરી ગુણ શરીરમાં સોજા અને દુખાવા ને ઓછા કરવા માટે ખુબ જ ઉપયોગી છે.યુરિક એસીડ ઓછુ કરવા માટે અશ્વગંધાનું સેવન ફાયદાકારક છે. આમ કરવાથી તમારા સાંધાના દુખાવા અને સોજાને ઓછા કરી શકાય છે. અશ્વાગન્ધામાં ઘણા ઔષધીય ગુણ હોય છે જે વજન ઓછુ કરવા અને અર્થરાઈટીસ ની સમસ્યામાં પણ ફાયદાકારક છે. તમે અશ્વગંધાના પાઉડરને દુધમાં નાખીને સેવન કરી શકો છો. રાત્રે સુતી વખત દુધમાં એક ચમચી અશ્વગંધા પાઉડર મિક્સ કરીને સેવન કરો.

2. ગીલોય:- ગીલોયના પાન માં ઔષધીય ગુણ હોય છે, તે ઘણા રોગોના ઉપચારમાં મદદ કરે છે. આયુર્વેદિક ચિકિત્સા માં ઘણા રોગો માટે ગીલોયના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. યુરિક એસીડ ને ઓછુ કરવા માટે ગીલોયના પાન નો પ્રયોગ કરી શકાય છે. ગીલોયના પાનનો રસ કાઢીને તેનું સેવન કરવાથી યુરિક એસીડ ને ઓછુ કરવામાં મદદ મળે છે. ગીલોયનો રસ પીવાથી સાંધાના સોજા ઓછા કરવામાં મદદ મળે છે અને દુખાવામાં રાહત મળે છે. 3. ત્રિફલા:- ત્રિફલા એક સારી ઔષધી છે. તેને આંબળા, બહેડા અને હરડે જેવી જડીબુટ્ટી ને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. ત્રિફલા ઘણા રોગોથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ત્રીફ્લામાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ હોય છે. જે હાડકાઓ અને સાંધાને લગતી સમસ્યાઓ માં ખુબ ફાયદાકારક છે. ત્રીફ્લાના સેવનથી સોજાને ઓછા કરવામાં મદદ મળે છે. તે ગઠીયા અને ઓસ્ટીયોપોરોસીસ જેવી સમસ્યાઓ માં ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમે રાત્રે નવશેકા ગરમ પાણીની સાથે ત્રિફલા પાવડરનું સેવન કરી શકો છો.

4. હળદર:- હળદર એ ઉત્તમ મસાલો છે. હળદરમાં કરક્યુંમીન હોય છે જે સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય હળદરમાં એન્ટી ઇન્ફલેમેટરી અને એન્ટીબાયોટીક ગુણ હોય છે. યુરિક એસીડ ને ઓછુ કરવામાં હળદરનું સેવન ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમે યુરિક એસીડ ને ઓછુ કરવા માટે હળદર નો પાવડર સેવન કરી શકો છો. તમે શાકભાજીમાં મસાલાના રૂપે હળદર નાખી શકો છો. અથવા હળદર વાળા દૂધનું સેવન કરી શકો છો. જેઠીમધ:- જેઠીમધ ગળામાં સોજા અને ખારાશ થી રાહત મેળવવા માટે એક સારો ઉપાય છે. સાથે જેઠીમધ માં ગ્લાઈસિરાઈજન નામનું યોગિક રહેલ હોય છે, જે સાંધાના સોજાને ઓછા કરવા અને દુખાવાહી રાહત મેળવવામાં મદદ કરે છે.યુરિક એસીડ ને ઓછુ કરવા માટે જેઠીમધ એક પ્રભાવી ઉપાય છે. તમે જેઠીમધ ને સીધું ચૂસી શકો છો. અથવા તેના પાવડરનો ઉપયોગ  પણ કરી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: 5 Ayurvedic herbsAshwagandha in uric acidAyurvedic herbs reduce uric acidHealth benefits of jethimadhhealth benefits of Triphalareduce uric aciduric acid controluric acid problem
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Uncategorized

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 2, 2024
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Uncategorized

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Uncategorized

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Uncategorized

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

May 21, 2024
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Uncategorized

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

April 25, 2024
સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…
Uncategorized

સ્ત્રીઓએ ગુપ્ત શક્તિ વધારવા ખાવી જોઈએ આ વસ્તુ, પ્રેગનેન્સી થશે ખુબ જ આસાની… અને બાળક પણ થશે હેલ્દી…

July 11, 2023
Next Post
આ એક ઔષધી કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી ચામડી અને કિડનીના રોગો કરી દેશે ગાયબ… જાણો સેવનની રીત અને અઢળક ફાયદા..

આ એક ઔષધી કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી ચામડી અને કિડનીના રોગો કરી દેશે ગાયબ... જાણો સેવનની રીત અને અઢળક ફાયદા..

વાળની તમામ સમસ્યાઓનું સમાધાન લાવી દેશે ફક્ત આ 1 વસ્તુ, આવી રીતે લગાવી દો… વાળનો બધો મેલ સાફ કરી વાળને બનાવી દેશે એકદમ કાળા, લાંબા અને સિલ્કી…

વાળની તમામ સમસ્યાઓનું સમાધાન લાવી દેશે ફક્ત આ 1 વસ્તુ, આવી રીતે લગાવી દો... વાળનો બધો મેલ સાફ કરી વાળને બનાવી દેશે એકદમ કાળા, લાંબા અને સિલ્કી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કેમિલકથી પકવેલી કેરી ખાવા કરતા આ રીતે ઘરેજ પકાવો કાચી કેરી લાવીને… બજાર કરતા પણ વધુ લાગશે સ્વાદિષ્ટ

કેમિલકથી પકવેલી કેરી ખાવા કરતા આ રીતે ઘરેજ પકાવો કાચી કેરી લાવીને… બજાર કરતા પણ વધુ લાગશે સ્વાદિષ્ટ

June 3, 2024
આ વસ્તુનું સેવન તમારી યાદશક્તિને એટલી વધારી દેશે કે કમ્પ્યુટર કરતા પણ વધુ દોડવા લાગશે તમારું મગજ…

આ વસ્તુનું સેવન તમારી યાદશક્તિને એટલી વધારી દેશે કે કમ્પ્યુટર કરતા પણ વધુ દોડવા લાગશે તમારું મગજ…

October 12, 2021
100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં મળશે લાખો રૂપિયા, લગાવો આ સ્કિમમાં પૈસા અને મેળવો ડબલ.

100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં મળશે લાખો રૂપિયા, લગાવો આ સ્કિમમાં પૈસા અને મેળવો ડબલ.

September 19, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.