Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home રસોઈ

કઠોળ રાંધતા સમયે થતી એક ભૂલના કારણે જમ્યા પછી થયા છે આ ગંભીર સમસ્યા, મહિલાઓએ ખાસ જણાવું જોઈએ…

Social Gujarati by Social Gujarati
October 12, 2022
Reading Time: 1 min read
0
કઠોળ રાંધતા સમયે થતી એક ભૂલના કારણે જમ્યા પછી થયા છે આ ગંભીર સમસ્યા, મહિલાઓએ ખાસ જણાવું જોઈએ…

સારું સ્વાસ્થ્ય રાખવા માટે કઠોળનું સેવન એ ખુબ જ જરૂરી છે. કેટલાક કઠોળ એવા પણ હોય છે જેને ખુબ જ ઓછા પલાળવા પડે છે અને કેટલાક કઠોળ એવા પણ હોય છે જેને 12 કલાક સુધી પલાળવા જ પડે છે. લગભગ દરેક લોકોને કઠોળને કૂક કરતાં પહેલા તેને ધોવાની આદત હોય છે. પરંતુ ખુબ જ ઓછા લોકો હશે જે કઠોળને કૂક કરતાં પહેલા તેને પલાળતા હશે. રાજમા અને છોલે જેવા કઠોળને જલ્દી કૂક કરવા માટે તેને આખી રાત સુધી પલાળવા પડે છે. પરંતુ કેટલાક કઠોળને પલાળવાની જરૂર પડતી નથી.

RELATED POSTS

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

જો તમે કઠોળને કૂક કરતાં પહેલા ફક્ત ધોવો જ છો, પલાળતા નથી, તો તમે તમારી આ આદતને સુધારો. તમે કદાચ નહીં જાણતા હો, પરંતુ કઠોળને પલાળીને ખાવાના અનેક ફાયદાઓ છે અને આ દરેક ફાયદાઓ તમારા સ્વાસ્થ્યની સાથે જોડાયેલા છે. તો ચાલો આજે અમે તમને આ આર્ટીકલમાં જણાવીશું કે કઠોળને કૂક કરતાં પહેલા તેને શું કામ પલાળવા જોઇએ અને તેના શું ફાયદાઓ છે.કઠોળ કેટલી વાર સુધી પલાળવા જરૂરી ? : કેટલાક કઠોળને કૂક કરતા પહેલા, આખી રાત સુધી પલાળીને રાખવા પડે છે, જ્યારે કેટલાક કઠોળ એવા પણ હોય છે જેને તમે પલાળ્યા વગર જ 15 થી 20 મિનિટમાં જ કૂક કરી શકો છો. એટલા માટે જ જો તમે કઠોળને સહેલાઈથી પચાવવા માંગો છો, તો તમે કઠોળને ઓછામાં ઓછી 2 કલાક સુધી તો જરૂરથી પલાળો. કેટલાક કઠોળને તેના પ્રકાર પ્રમાણે 4 કલાક સુધી પણ પલાળવા પડી શકે છે.

કઠોળને શું કામ પલાળવા જોઈએ : કેટલાક લોકોને તો કઠોળ પલાળવા શા માટે જરૂરી હોય છે તે પણ ખબર હોતી નથી. ખરેખર, કેટલાક કઠોળ જેવા કે રાજમા, ચણા, કબૂતર વટાણા, અડદ પેટમાં ગેસ કરે છે અને સોજો પણ ઉત્પન્ન કરે છે. કઠોળમાં ફાઇટેટ્સ અને લેન્ટિક્સ હોય છે, જે કોલેસ્ટ્રોલને ઓછું કરીને અને શરીરમાં થવા વાળા ગેસના તત્વોનો નાશ કરીને શરીરને ફાયદો પહોંચાડે છે. એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે, લેકટિન અને ફાઇટેન યુક્ત ખોરાકને પલાળી અને ઉકાળતાની સાથે જ સયોજનોને તે બેઅસર કરે છે.આ સાથે જ પાચન સંબંધી સમસ્યા પણ દૂર થાય છે. કઠોળને પલાળવાથી હાનિકારક તત્વોનો તો નાશ થાય જ છે પરંતુ, સાથે જ પોષણ મૂલ્યને પણ વધારે છે. આ ઉપરાંત કઠોળને પલાળવાની પ્રક્રિયાથી ડાયજેસ્ટ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનને સરળ ઘટકોમાં તોડી નાખે છે. આથી દરેક કઠોળને પચાવવું ખુબ જ સરળ બને છે. તો ચાલો જાણીએ હવે પલાળેલા કઠોળનું સેવન કરવાથી  થતા ફાયદા.

શોષણ : પલાળેલા કઠોળ શરીરના ખનીજ શોષણના દરમાં વધારો કરે છે. જ્યારે તમે કઠોળને થોડા સમય માટે પલાળો છો, ત્યારે તેમાં ફાઇટેજ નામનો એન્જાઈમ એક્ટિવ થાય છે, જે ફેટિક એસિડને તોડવામાં મદદ કરે છે અને કેલ્શિયમ, ઝીંક અને આયરનને બાંધે છે. તેથી જ અવશોષણ પ્રક્રિયાને સહેલી બનાવવામાં મદદ કરે છે.પચાવવામાં ફાયદાકારક : કઠોળને પલાળવાથી એમેલિજ નામના કમ્પાઉન્ડને પણ સક્રિય થાય છે, જે કઠોળમાં હાજર સ્ટાર્ચને તોડી નાખે છે અને આ કઠોળને પચાવવામાં મદદ કરે છે.

ગેસની સમસ્યા : કઠોળને પલાળવાથી જે પેટમાં ગેસ કરે છે તેવા સયોજનોને દૂર કરે છે. લગભગ દરેક કઠોળમાં ઓલિગોસૈકૈરાઈડ હોય છે, જે ખાંડનો એક પ્રકાર છે જે બ્લોટિંગ અને ગેસ માટે જવાબદાર છે. પરંતુ જો કઠોળને પલાળીને પછી તેને કુક કરીને સેવન કરવામાં આવે તો આ સમસ્યા નથી થતી.

કઠોળને પલાળવાની રીત : સૌથી પહેલા તો કઠોળને એક વાસણમાં લો અને તેને પાણી વડે ધોઈ લો. પાણીને 3 થી 4 વાર બદલો અને તેને તમારી આંગળીઓથી ધીમે-ધીમે ઘસો. પછી તમે કઠોળને ફરી એક ચારણીમાં નાખીને ધોઈ શકો છો. હવે કઠોળને એક વાસણમાં લઈ લો અને તેની અંદર પાણી ભરી લો.

કઠોળના પ્રકારના આધાર પર તેને 30 મિનીટથી લઈને 2 કલાક સુધી તેને પલાળીને રાખો. ધોયેલા કઠોળને તમે 30 મિનિટ અથવા તો 1 કલાક સુધી પલાળીને રાખી શકો છો અથવા તો કઠોળને 2 કલાક સુધી પણ પલાળી શકાય છે. આમ કરવાથી જટિલ કાર્બોહાઇડ્રેટ્સ તો તૂટી જશે અને સાથે જ રસોઈના સમયને પણ બચાવશે. જ્યારે કઠોળ પલળી જાય, ત્યારે તેને ફરી વાર કૂક કરતાં પહેલા 3 થી 4 વાર ધોઈ લો.આ બાબતનું ખાસ ધ્યાન રાખો : કઠોળને હંમેશા ઠંડા પાણીમાં જ પલાળવા જોઈએ. રાજમા અને સૂકા વટાણાને ઓછામાં ઓછા 12 કલાક સુધી પલાળવા જોઈએ. ચણાની દાળને હંમેશા 1 થી 2 કલાક સુધી જ પલાળવી જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Beanscooking tipsHEALTH BENEFITSHealth Benefits of beanskitchan tipsrecipe tipssoaking beans
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
રસોઈ

આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..

July 8, 2025
એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
રસોઈ

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

September 26, 2023
ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
રસોઈ

ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…

February 9, 2024
ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…
તથ્યો અને હકીકતો

ચોમાસામાં ફ્રિજમાં ખાવાનું રાખતા પહેલા જાણી લ્યો કેટલું રાખવું જોઈએ ટેમ્પરેચર, 99% લોકો નથી જાણતા આ ઉપયોગી માહિતી…

July 23, 2024
શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
રસોઈ

શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…

February 14, 2024
હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…
રસોઈ

હવે પાલકની મજા લ્યો કોઈ પણ સિઝનમાં, જાણી લ્યો લાંબા સમય સુધી પાલકને સ્ટોર કરવાની આ ટિપ્સ… ગમે ત્યારે યુઝ કરો હશે એકદમ તાજી અને લીલી…

April 26, 2023
Next Post
સામાન્ય લગતા આ ટુકડાનું સેવન કેન્સર, સોજા, હાર્ટએટેક જેવા 10થી વધુ રોગોમાં ખુબજ અસરકારક,

સામાન્ય લગતા આ ટુકડાનું સેવન કેન્સર, સોજા, હાર્ટએટેક જેવા 10થી વધુ રોગોમાં ખુબજ અસરકારક,

ઉનાળામાં ગુલાબ નો છોડ કરમાશે પણ નહીં અને આવશે એટલા ફૂલ કે છોડ ફૂલોથી ઢંકાય જશે, બસ અપનાવી જુઓ આ ટીપ્સ

ઉનાળામાં ગુલાબ નો છોડ કરમાશે પણ નહીં અને આવશે એટલા ફૂલ કે છોડ ફૂલોથી ઢંકાય જશે, બસ અપનાવી જુઓ આ ટીપ્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

હાઈ બીપીને તરત જ કંટ્રોલ કરવા ખાઈ લ્યો આ ટુકડા, દવાઓ કરતા પણ આપશે ઝડપી પરિણામ… ધમનીઓ સાફ કરી લોહીનો સંચાર કરી દેશે સારો…

હાઈ બીપીને તરત જ કંટ્રોલ કરવા ખાઈ લ્યો આ ટુકડા, દવાઓ કરતા પણ આપશે ઝડપી પરિણામ… ધમનીઓ સાફ કરી લોહીનો સંચાર કરી દેશે સારો…

July 18, 2022
પાણી અને હળદર સાથે આ વસ્તુ મિક્સ કરી પીવો, બરફની જેમ ઓગળી જશે ચરબી અને વજન… શરદી, એલર્જી અને શરીરના દુખાવાથી પણ મળશે છુટકારો….

પાણી અને હળદર સાથે આ વસ્તુ મિક્સ કરી પીવો, બરફની જેમ ઓગળી જશે ચરબી અને વજન… શરદી, એલર્જી અને શરીરના દુખાવાથી પણ મળશે છુટકારો….

June 29, 2022
સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે 2 વસ્તુનું સેવન વજન અને પેટની ચરબીને કરી દેશે ગાયબ, કબજિયાતને મૂળથી દુર કરી આખું શરીર પણ કરી દેશે સાફ…

સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે 2 વસ્તુનું સેવન વજન અને પેટની ચરબીને કરી દેશે ગાયબ, કબજિયાતને મૂળથી દુર કરી આખું શરીર પણ કરી દેશે સાફ…

April 16, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.