Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

ફૂડ પોઈઝનની અસર થાય તો તરત જ કરો આ વસ્તુનું સેવન ! નહિ તો થઈ શકે છે મોટી સમસ્યા….

Social Gujarati by Social Gujarati
April 5, 2021
Reading Time: 1 min read
0
ફૂડ પોઈઝનની અસર થાય તો તરત જ કરો આ વસ્તુનું સેવન ! નહિ તો થઈ શકે છે મોટી સમસ્યા….

મિત્રો તમે ફૂડ પોઈઝન અંગે તો સાંભળ્યું હશે. ફૂડ પોઈઝન ત્યારે થાય છે જ્યારે તમે કોઈ ખરાબ અથવા બગડી ગયેલ વસ્તુ ખાવો છો. જેને કારણે તમારી તબિયત ખરાબ થાય છે. ફૂડ પોઈઝન એ એક ખાદ્ય જાણિત બીમારી છે. તેથી કોઈ પણ વસ્તુ ખાતા કે પીતા પહેલા તેને બરાબર સાફ કરવી જોઈએ. ચાલો તો આ અંગે વધુ વિસ્તારથી જાણી લઈએ.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ અથવા તો સંક્રમિત વાળો ખોરાક ખાઈ છે ત્યારે તે ફૂડ પોઈઝનનો શિકાર બને છે. આમ ખોરાક એ ઉગાવાવથી માંડીને તેને જ્યારે કાપવામાં આવે છે ત્યારે તેમજ તેનો સંગ્રહ કરવામાં આવે છે જ્યારે તેની રસોઈ કરવામાં આવે છે ત્યારે આમ કોઈ પણ સમયે ખોરાક દુષિત થઈ શકે છે. ખોરાકનું દુષિત થવા પાછળનું કારણ છે કોઈ હાનિકારક જીવનું એક સ્તરથી બીજા સ્તર પર ફેલાવું. ફૂડ પોઈઝનને ફૂડબોર્ન ઈલનેસ પણ કહે છે. તે સંક્રમક જીવ જેમ કે બેકટરિયા, વાયરસ, પરજીવી વગેરે અથવા તો તેના દ્વારા દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. ફૂડ પોઈઝન થવા પર દસ્ત, મતલી, પેટનો દુઃખાવો, તેમજ ઉલટી જેવા લક્ષણ જોવા મળે છે.

આમ જો કે સામાન્ય અસર પર ઘરેલું ઉપચાર દ્વારા તેનો ઈલાજ થઈ શકે છે. પણ ઘણા લોકોને હોસ્પિટલ જવું પડે છે. આમ ફૂડ પોઈઝન થવા પર લોકો દરેક વસ્તુ ખાવા પર રોક લગાવે છે. પણ ઘણા ખોરાક એવા પણ છે જેને સામાન્ય ફૂડ પોઈઝનમાં ખાવા પર દુર થઈ જાય છે. તે પેટને આરામ આપે છે ને વિષાક્ત પદાર્થને શરીરમાંથી બહાર કાઢે છે.નારિયેળ પાણી : ફૂડ પોઈઝનનું પહેલું લક્ષણ ઉલટી અને દસ્ત છે. જેને કારણે શરીરમાંથી દ્રવ્ય પદાર્થ અને ઇલેક્ટ્રોલાઈટ (કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, અને સોડિયમ જેવા મિનરલ અથવા ખનીજને ઇલેક્ટ્રોલાઈટ કહેવામાં આવે છે.) બહાર નીકળી જાય છે. આવા સમયે નારિયેળ પાણી દ્રવ્ય સ્તરને બનાવી રાખે છે અને પેટને શાંત કરવામાં મદદ કરે છે.

આદુવાળી ચા : ફૂડ પોઈઝનની અસરને તરત જ દુર કરવા માટેનો સૌથી ઝડપી ઉપાય છે આદુ વાળી ચા નું સેવન કરવું. આદુની અંદર રોગો સામે લડવાની અને રીકવરી લાવવાની પ્રક્રિયા વધુ છે. આમ સારા પરિણામ માટે 2-3 દિવસ આદુવાળી ચાનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક રહે છે.

દહીં : દહીં એક પ્રકારનું એન્ટીબાયોટીક છે, તેથી ફૂડ પોઈઝનના ઈલાજમાં તેને સામેલ કરવું જોઈએ. તેમાં થોડા તીખા નાખીને ખાવું જોઈએ. તેનાથી ઝડપથી ફાયદો થશે. આ સિવાય દહીંમાં પાણી અને સાકર નાખીને તેની લસ્સી બનાવીને પણ પી શકાય છે. એ પણ તરત જ રાહત આપે છે.લસણ : એન્ટી ફંગલ ગુણ હોવાને કારણે દહીને ખાવાથી પેટના દુઃખાવાની સમસ્યા દુર થઈ શકે છે. તેના સેવનથી દસ્તમાં પણ આરામ મળે છે. જો તમે સવારે ખાલી પેટ લસણની કાચી કળીને પાણી સાથે ખાશો તો તેનાથી ઝડપથી ફાયદો થશે.

કેળા : ફૂડ પોઈઝનના લક્ષણના ઈલાજ માટે ડોક્ટર દ્વારા કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે. તે ઓછા વસા યુક્ત, ઓછા ડાઈટરી ફાઈબર યુક્ત મસાલા વગરના હોય છે. તેથી ફૂડ પોઈઝનથી થતી મતલી, ઉલટી, દસ્ત અને પેટના દુઃખાવા  વગેરેની સમસ્યા દુર કરવામાં મદદ કરે છે.

તુલસી : તુલસીમાં ઘણા જેવીક રૂપે સક્રિય યોગિક હોય છે. તુલસીમાં રોગ વિરોધી એજેંટ સ્ટેફિલોકોકસ ઓરિસ્સના વિકાસને રોકે છે. તે એક બેકટરિયા છે. તે સામાન્ય રીતે ફૂડ પોઈઝનનું કારણ બને છે. તુલસીના પાન ખાદ્ય જનિત રોગ વિરોધી પેટ દર્દને ઓછું કરવામાં મદદ કરે છે. આમ તુલસીનો રસ બનાવીને પીવાથી આરામ મળે છે.

મેથીના દાણા : મેથીના દાણાનું સેવન ફૂડ પોઈઝનના લક્ષણ જેવા કે છાતીમાં જલન, અપચો, પેટ દર્દ, ભૂખ ન લાગવી, અને દસ્તને ઓછું કરે છે. તેમાં પ્રાકૃતિક રૂપે પાચન ગુણ હોય છે. જે પેટ અને આંતરડાને રીલેક્સ કરવામાં અને તેજ રીકવરી માટે મેટાબોલીજ્મને વધારવામાં મદદ કરે છે. તેના ઉપયોગ માટે મેથીના દાણા ને 1-2 મિનીટ માટે શેકી લો અને પછી તેને  નાખો. દરરોજ એક ચમચી પાવડર ગરમ પાણી સાથે ખાવો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: Bananascoconut waterCURDFalling illFenugreek seedsFood poisoningFoods that eliminategarlicGinger teaInfected foodtulsi
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
લગ્નગાળો પૂરો થયા બાદ સરકારે લાગુ કર્યા નવા નિયમો ! હવે લગ્ન કરવા લેવી પડશે આ  મંજુરી….

લગ્નગાળો પૂરો થયા બાદ સરકારે લાગુ કર્યા નવા નિયમો ! હવે લગ્ન કરવા લેવી પડશે આ મંજુરી....

કિસાન આંદોલનમાં લંગર અને પિઝ્ઝાની મજા ! ફૂટ મસાજ સાથે ભોગવે છે આવી આવી સુવિધાઓ….

કિસાન આંદોલનમાં લંગર અને પિઝ્ઝાની મજા ! ફૂટ મસાજ સાથે ભોગવે છે આવી આવી સુવિધાઓ….

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘોર કળિયુગમાં માત્ર આ એક મંત્ર…. કોઈ પણ ગરીબ પણ અમીર બની શકે છે…. જાણો કઈ રીતે આનો જાપ કરવો.

ઘોર કળિયુગમાં માત્ર આ એક મંત્ર…. કોઈ પણ ગરીબ પણ અમીર બની શકે છે…. જાણો કઈ રીતે આનો જાપ કરવો.

June 18, 2019
99 % લોકોને ખબર નહિ હોય, પોલીસને ગુજરાતીમાં શું કહેવાય ?  જાણો એવા અજીબ સવાલ જે ઇન્ટરવ્યુંમાં પૂછયા હતા.

99 % લોકોને ખબર નહિ હોય, પોલીસને ગુજરાતીમાં શું કહેવાય ? જાણો એવા અજીબ સવાલ જે ઇન્ટરવ્યુંમાં પૂછયા હતા.

April 6, 2021
શરીરની નાની મોટી અનેક બીમારીનો દુશ્મન છે આ અમુલ્ય જડીબુટ્ટી, બીમારી પ્રમાણે આ રીતે કરો તેનું સેવન….

શરીરની નાની મોટી અનેક બીમારીનો દુશ્મન છે આ અમુલ્ય જડીબુટ્ટી, બીમારી પ્રમાણે આ રીતે કરો તેનું સેવન….

October 14, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.