Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home True Story

રામાયણ નો આ પ્રસંગ જીંદગી બદલી નાખશે. તમે કયારેય નહિ સાંભળ્યો હોય …

Social Gujarati by Social Gujarati
October 3, 2019
Reading Time: 1 min read
1
રામાયણ નો આ પ્રસંગ જીંદગી બદલી નાખશે. તમે કયારેય નહિ સાંભળ્યો હોય …
0
SHARES
548
VIEWS
Share on FacebookShare on Twitter

આજે ઘણા લોકોને મનમાં એવું થતું હોય છે કે, “જો હું ન હોત, તો શું થાત ?” પરંતુ રામયણના આ એક પ્રસંગ પરથી આજે દરેક લોકોને ખ્યાલ આવી જશે કે, “આપણે ન હોઈએ તો શું થાત ?” આજનો અમારો લેખ દરેક વ્યક્તિના જીવનમાં એક નવો સંદેશ આપી જાય છે. માટે આ લેખને અંત સુધી વાંચો અને કોમેન્ટ કરીને જણાવો. 

RELATED POSTS

પોસ્ટ ઓફિસની દરેક સ્કીમમાં જોડાવું બન્યું એકદમ સરળ, એ માટે પોસ્ટ ઓફીસએ ઉપાડ્યું છે આ સ્ટેપ.

એક એવી બુક જેની 3 અદ્દભુત વાતો તમારા જીવનને બદલી નાખશે.  જાણો આ ખાસ બુક વિષે..

પૂર્વ કેપ્ટન કપિલ દેવનો નવો લુક | ફેન્સને પણ કરી દીધા સરપ્રાઈઝ

અશોક વાટિકામાં જ્યારે રાવણ ક્રોધમાં આવીને સીતા માતાને તલવાર લઈ મારવા દોડ્યો, ત્યારે હનુમાનજીને લાગ્યું કે રાવણ પાસેથી તલવાર છીનવી લઈને, તેનું ગળું કાપી નાખવું જોઈએ. પરંતુ એ જ સમયે મંદોદરીએ રાવણનો હાથ પકડી લીધો. આ દ્રશ્ય જોઈએન હનુમાનજી ગદગદ થઈ ગયા. પરંતુ હનુમાનજી વિચારવા લાગ્યા કે, “જો હું સીતાજીને બચાવવા આગળ ગયો હોત, તો મને એ વાતનો ભ્રમ થઈ જાત કે, હું ન હોત તો આજે સીતા માતાનું શું થાત ? તેમને બચાવવા માટે કોણ આગળ આવે ?”  તો આવી જ રીતે ઘણીવાર આપણને પણ એવો ભ્રમ થતો હોય છે કે હું ન હોત તો શું થાત ?

પરંતુ ત્યારે બન્યું એવું કે સીતાજીને બચાવવાનું કામ પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને સોપ્યું. ત્યારે હનુમાનજી સમજી ગયા કે, “પ્રભુ જે કાર્ય જેમની પાસે કરવાવવા માંગે છે, તેઓ તેમની પાસે જ કરાવે છે.” ઈશ્વરની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થતું નથી. 

આગળ જતા જ્યારે ત્રીજટાએ રાવણને કહ્યું કે, “લંકામાં કોઈ વાનર ઘુસી આવ્યો છે અને તે લંકાને સળગાવવાનો છે.” ત્યારે હનુમાનજી ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે, “પ્રભુએ મને લંકા સળગાવવાનું તો કીધું નથી. તો પછી આ ત્રીજટા કેમ આવું કહે છે કે, મેં સપનું જોયું છે અને તેમાં એક વાનર લંકાને સળગાવી રહ્યો છે. તો હવે મારે શું કરવું ? હનુમાનજીએ ત્યારે કહે છે જેવી પ્રભુની ઈચ્છા.

જ્યારે રાવણનાં સૈનિકો તલવાર લઈ હનુમાનજીને મારવા દોડ્યા, ત્યારે હનુમાનજીએ પોતાના બચાવમાં થોડો પણ પ્રયત્ન ન કર્યો. પરંતુ એ સમય જ ત્યાં વિભીષણ આવ્યા અને કહ્યું કે, કોઈ દૂતને મારવા એ અનીતિ છે. ત્યારે પણ હનુમાનજી સમજી ગયા કે પ્રભુએ મને બચાવવા માટે આ ઉપાય કર્યો છે.

હનુમાનજીને ખુબ જ આશ્ચર્ય થયું કે જ્યારે રાવણે કીધું કે, આ વાનરને મારવો નથી,પરંતુ તેની પૂછડી પર કપડું બાંધી, ઘી નાખી અને આગ લગાવી દો. ત્યારે હનુમાનજી વિચારવા લાગ્યા કે ત્રીજટાના સપનાની વાત સાચી હતી. કેમ કે લંકા સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું ? અને આગ પણ કંઈ રીતે પ્રગટાવેત ? પણ આ બધી તૈયારીઓ પ્રભુએ રાવણ પાસે જ કરાવી લીધી. ત્યારે હનુમાનજી કહે છે, જ્યારે તમે રાવણ પાસે પણ આવું કામ કરાવી લ્યો છો, તો મારે આમાં આશ્વર્ય કર્યા જેવું કંઈ નથી. ત્યારે હનુમાનજીને પણ સમજાય જાય છે કે આપણા વગર પણ બધું શક્ય હોય છે. આપણે બસ નિમિત હોઈએ. 

એટલા માટે હંમેશા યાદ રાખો કે આ સંસારમાં જે કંઈ પણ થાય છે, તે ક્રમબદ્ધ થાય છે. હું અને તમે, તેના માત્રને માત્ર  નિમિત પાત્ર છીએ. એટલા માટે ક્યારે પણ મનુષ્ય જીવે એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે, “હું ન હોવ તો શું થાત ?” જો આપણે એ સ્થાન પર ન હોઈએ તો તેની જગ્યાએ ભગવાને કોઈ બીજા પાત્રને નિમિત બનાવે. 

પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે, લોકો તેના બાળકોને ઘરે એકલા મુકીને બહાર જતા હોય છે. પરંતુ ત્યાં તે પોતાના બાળકોની ચિંતા વ્યક્ત કરતા હોય છે કે, હું ઘરે નથી ! મારા બાળકોનું શું થશે ? છોકરા શું જમશે ? પરંતુ લોકોનો એ વહેમ હોય છે.બાકી બાળકો મોજથી પાણીપુરી ખાઈને મોજ મજા કરતા હોય છે. માટે આપણે જીવનમાં એટલું જરૂર યાદ રાખવું જોઈએ કે, “જો આપણે કોઈ જગ્યા કે કોઈ સ્થિતિમાં ન હોઈએ તો શું થાય ?” પરંતુ ત્યારે ઈશ્વર દ્વારા જે નિમિત બનાવનું છે એ બનવાનું હોય છે. માટે બવ ચિંતા ના કરવી જય શ્રી રામ…

મિત્રો તમારું શું કહેવું છે? તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

પોસ્ટ ઓફિસની દરેક સ્કીમમાં જોડાવું બન્યું એકદમ સરળ,  એ માટે પોસ્ટ ઓફીસએ ઉપાડ્યું છે આ સ્ટેપ.
True Story

પોસ્ટ ઓફિસની દરેક સ્કીમમાં જોડાવું બન્યું એકદમ સરળ, એ માટે પોસ્ટ ઓફીસએ ઉપાડ્યું છે આ સ્ટેપ.

July 27, 2020
એક એવી બુક જેની 3 અદ્દભુત વાતો તમારા જીવનને બદલી નાખશે.  જાણો આ ખાસ બુક વિષે..
True Story

એક એવી બુક જેની 3 અદ્દભુત વાતો તમારા જીવનને બદલી નાખશે.  જાણો આ ખાસ બુક વિષે..

June 3, 2020
પૂર્વ કેપ્ટન કપિલ દેવનો નવો લુક | ફેન્સને પણ કરી દીધા સરપ્રાઈઝ
True Story

પૂર્વ કેપ્ટન કપિલ દેવનો નવો લુક | ફેન્સને પણ કરી દીધા સરપ્રાઈઝ

April 22, 2020
લોકડાઉનથી ઘરમાં બંધ મહિલાઓ અને બાળકો પર હેરાનગતિના કેસોમાં થયો વધારો.
True Story

લોકડાઉનથી ઘરમાં બંધ મહિલાઓ અને બાળકો પર હેરાનગતિના કેસોમાં થયો વધારો.

April 22, 2020
અમિત શાહ વિશેની અમુક વિશેષ માહિતી…
Inspiration

અમિત શાહ વિશેની અમુક વિશેષ માહિતી…

April 3, 2020
બિલ ગેટ્સની દીકરીએ મિસ્રના ઘોડેસવાર સાથે કરી સગાઈ
True Story

બિલ ગેટ્સની દીકરીએ મિસ્રના ઘોડેસવાર સાથે કરી સગાઈ

March 19, 2020
Next Post
આ દીકરીને હાથ નથી, મહેનત અને લગન જાણીને ગર્વ થશે. આ રીતે પેપર લખી લખી પરીક્ષા પાસ કરી.

આ દીકરીને હાથ નથી, મહેનત અને લગન જાણીને ગર્વ થશે. આ રીતે પેપર લખી લખી પરીક્ષા પાસ કરી.

રામાયણના સીતાજી હાલમાં દેખાય છે આવા અને કરે છે આવું કામ, જોઈ લો તેના ફોટો ચોંકી જશો .

રામાયણના સીતાજી હાલમાં દેખાય છે આવા અને કરે છે આવું કામ, જોઈ લો તેના ફોટો ચોંકી જશો .

Comments 1

  1. KANSARA RAHULBHAI BIPINBHAI says:
    3 years ago

    Very helpful

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જાણો ટોપી ઉપર શા માટે હોય છે આ બટન, કારણ અને વિચિત્ર નામ જાણીને નહિ આવે વિશ્વાસ… જાણવા લાયક માહિતી ચુકતા નહિ..

જાણો ટોપી ઉપર શા માટે હોય છે આ બટન, કારણ અને વિચિત્ર નામ જાણીને નહિ આવે વિશ્વાસ… જાણવા લાયક માહિતી ચુકતા નહિ..

July 17, 2022
આ વસ્તુ પાણીમાં નાખી સ્નાન કરશો તો શરીરથી કોસો દુર રહેશે બીમારીઓ, મોંઘા શેમ્પુ અને સાબુ કરતા વધુ અસરકારક…

આ વસ્તુ પાણીમાં નાખી સ્નાન કરશો તો શરીરથી કોસો દુર રહેશે બીમારીઓ, મોંઘા શેમ્પુ અને સાબુ કરતા વધુ અસરકારક…

October 7, 2022
29 સપ્ટેમ્બરથી બદલાશે શનિની ચાલ, રાશિઓના બદલાવ સાથે આ વ્યાપાર-ધંધામાં આવશે તેજી..!

29 સપ્ટેમ્બરથી બદલાશે શનિની ચાલ, રાશિઓના બદલાવ સાથે આ વ્યાપાર-ધંધામાં આવશે તેજી..!

September 28, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In