Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home True Story

ભારતનું એક એવું ગામ જ્યાં મહિલાઓને સંતાન પ્રાપ્ત કરવાની મનાઈ છે… જાણો ચોંકાવનારું રહસ્ય

Social Gujarati by Social Gujarati
December 26, 2018
Reading Time: 1 min read
0
ભારતનું એક એવું ગામ જ્યાં મહિલાઓને સંતાન પ્રાપ્ત કરવાની મનાઈ છે… જાણો ચોંકાવનારું રહસ્ય
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

💁 ભારતનું એક એવું ગામ જ્યાં મહિલાઓને સંતાન પ્રાપ્ત કરવાની મનાઈ છે… 💁

💁 મિત્રો સાંભળીને ખુબ નવાઈ લાગશે કે ભારતમાં એક ગામ એવું છે જ્યાં મહિલાને ગામમાં બાળકને જન્મ આપવાની મનાઈ છે. સાંભળીને એકવાર આ વાત અવિશ્વાસની લાગે પરંતુ આ એકદમ સત્ય હકીકત છે. અહીં એવું શું છે કે મહિલાઓ માટે આવો આકરો નિયમ બનાવેલો છે. તો ચાલો આજે આપણે જાણીએ  કે શા માટે આ ગામમાં કોઈ પણ સ્ત્રીને બાળકને જન્મ આપવા માટે અનુમતિ નથી અપાતી.

Image Source :

🤰 મિત્રો અમે જે ગામની વાત કરી રહ્યા છીએ તે છે ભારતમાં આવેલ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 17 કિલોમીટર દૂર વ્યાવ્રા રોડ પર આવે છે ચીરીખો અભયારણ્ય, ત્યાંથી પાંચથી સાત કિલોમીટર દૂર એક ગામ સ્થિત છે જેનું નામ છે સંકાજાગીર. મિત્રો આ ગામમાં કંઈક વિચિત્ર માન્યતાઓનું પાલન કરવામાં આવે છે. આ ગામમાં લગભગ 1200 લોકોની વસ્તી છે. પોતાની ચિત્ર-વિચિત્ર માન્યતાઓના કારણે આ ગામ સમગ્ર ભારતમાં ચર્ચામાં આવે છે.

🤰 આ ગામની સૌથી ખાસ વાત તો એ છે કે આ ગામમાં લગભગ પાછલા ૫૦ વર્ષથી ગામની કોઈ પણ મહિલાએ બાળકને જન્મ નથી આપ્યો. જો કોઈ મહિલા ગર્ભવતી થઇ પણ જાય તો તેને ગામની બહાર લઇ જાય છે અને શહેરના કોઈ દવાખાનામાં અથવા તો ખેતરમાં તેમનું પ્રસવ કરાવવામાં આવે છે. અહીંના લોકોની એવી માન્યતાઓ છે કે જો ગામમાં કોઈ બાળકને જન્મ આપવામાં આવ્યો તો તે બાળક વિકલાંગ થશે.

Image Source :

🙅 ગામના લોકો પોતાની માન્યતાઓ પર જણાવે છે કે કોઈ જમાનામાં શ્યામજીના મંદિરની પવિત્રતા સાચવવા માટે આ નિયમ બનાવામાં આવ્યો હતો. અહીંના વડીલોએ તે વખતમાં એવો નિયમ બનાવ્યો કે બાળકનો જન્મ ગામની બહાર જ કરાવવો અને લોકોમાં એવી માન્યતાઓ ફેલાવી કે જો ગામમાં કોઈ બાળકનો જન્મ થશે તો તે વિકલાંગ થશે. માટે અહીં મહિલાઓ ક્યારેય પોતાના ગામમાં બાળકને જન્મ નથી આપી શકતી. તેને બાળકને જન્મ આપવો હોય તો ગામની બહાર જવું પડે છે. થોડા સમય પહેલા જ ગર્ભવતી મહિલાને ગામની બહાર જતું રહેવું પડે છે.

🙅 ગામના સરપંચ માંગીલાલનું કહેવું છે કે અહીં લગભગ કોઈ સ્ત્રીએ કોઈ બાળકને જન્મ નથી આપ્યો. તેની ડીલેવરીના થોડા સમય પહેલા જ ગર્ભવતી મહીલાને ગામથી દુર ખેતરમાં એક ઝુપડીમાં શિફ્ટ કરી દેવામાં આવે છે. સરપંચને કુલ આઠ સંતાન છે અને આ આઠ સંતાનોના જન્મ પણ આ રીતે જ થયા હતા. ગામના લોકોનું કહેવું છે કે શ્યામજી ભગવાને તેમને અભિશ્રાપ આપ્યો હતો. તેથી તેઓ કોઈ જોખમ ખેડવા નથી માંગતા.Image Source :

👩‍⚖️ ગામના નવા સરપંચ કે જે માંગીલાલના જ પૂત્ર છે તે આ માન્યતાને એક કુરીતિ માને છે અને તેમને ગામમાં એક મેટરનીટી પોઈન્ટ બનાવવાની અરજી પણ કરેલી છે. તે લોકોને આ અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાના પર્યતનો કરી રહ્યા છે કે જો શ્યામજીની તમે પૂજા કરો તો તમને તેમના પર વિશ્વાસ પણ હોવો જોઈએ કે તે ક્યારેય આવું ખરાબ ન કરી શકે.

👩‍⚖️ આ ગામમાં સદીઓ જુના સ્મારકો, મંદિરો અને તેના અવશેષો મળી આવે છે. પરંતુ આ ગામ પોતાના ઐતિહાસિક વારસાને કારણે નહિ પરંતુ એક વિચિત્ર માન્યતાને કારણે પ્રખ્યાત છે. આશા છે કે ગામના નવા સરપંચ લોકોની આ માન્યતાને દુર કરવામાં ઝડપથી સફળ થાય અને આ ગામ પણ પોતાના ઐતિહાસિક વારસાને કારણે પ્રખ્યાત બને. તમે પણ આ માહિતી વધુ ને વધુ શેર કરો જેથી ઘણી જગ્યા એ ચાલતી આવી માન્યતા ને લોકો સમજે અને અંધશ્રદ્ધા માંથી બહાર આવે. અભાર Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
શર્ટ કે પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખવાનો મતલબ છે ગંભીર બીમારીઓને આમંત્રણ આપવું…

શર્ટ કે પેન્ટના ખિસ્સામાં મોબાઈલ રાખવાનો મતલબ છે ગંભીર બીમારીઓને આમંત્રણ આપવું...

વિશ્વના સૌથી સુરક્ષિત દેશો. જ્યાં જતાની સાથે જ ત્યાં રહી જવાનું મન થાય .. જાણો ત્યાની અજાણી વાતો

વિશ્વના સૌથી સુરક્ષિત દેશો. જ્યાં જતાની સાથે જ ત્યાં રહી જવાનું મન થાય .. જાણો ત્યાની અજાણી વાતો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એક રીપોર્ટ અનુસાર ભારતમાં આ મહિના સુધીમાં કોરોના વાયરસ ખત્મ થઈ જશે..  કયો મહિનો?

એક રીપોર્ટ અનુસાર ભારતમાં આ મહિના સુધીમાં કોરોના વાયરસ ખત્મ થઈ જશે.. કયો મહિનો?

June 10, 2020
શક્તિ સાધનાનું સૌથી મોટું કેન્દ્ર, અહીં દેવીના યોનિભાગની થાય છે પૂજા. જાણો આ શક્તિ પીઠનું રહસ્ય અને વિશેષતા.

શક્તિ સાધનાનું સૌથી મોટું કેન્દ્ર, અહીં દેવીના યોનિભાગની થાય છે પૂજા. જાણો આ શક્તિ પીઠનું રહસ્ય અને વિશેષતા.

July 16, 2021
ડાયાબિટીસના દર્દીની કિડની જલ્દી થઈ શકે છે ફેલ, આ સંકેતો મળે તો તરત જ થઈ જજો સાવધાન… નહિ તો પડી જશે મોંઘુ….

ડાયાબિટીસના દર્દીની કિડની જલ્દી થઈ શકે છે ફેલ, આ સંકેતો મળે તો તરત જ થઈ જજો સાવધાન… નહિ તો પડી જશે મોંઘુ….

July 2, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In