Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

પાંચ એવા લક્ષણ જે જણાવે છે કે તમારી આત્મા કેટલી વાર જન્મ લઇ ચુકી છે | જાણો તમારી સાથે આવું થાય છે ?

Social Gujarati by Social Gujarati
April 20, 2019
Reading Time: 1 min read
0
પાંચ એવા લક્ષણ જે જણાવે છે કે તમારી આત્મા કેટલી વાર જન્મ લઇ ચુકી છે | જાણો તમારી સાથે આવું થાય છે ?
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter

પાંચ એવા લક્ષણ જે જણાવે છે કે તમારી આત્મા કેટલી વાર જન્મ લઇ ચુકી છે…

RELATED POSTS

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

મિત્રો આજે તમને અમે એવા પાંચ લક્ષણો જણાવશું કે જેના દ્વારા તમને અંદાજો આવશે કે તમારી આત્મા કોઈ અન્ય શરીરમાં પણ આગળ જન્મ લઇ ચુકી છે. મિત્રો આ વાત પર તમને વિશ્વાસ નહિ આવે પરંતુ એકવાર આર્ટીકલને આખો વાંચશો પછી તમને આ વાતનો અનુભવ થશે.

મિત્રો ઘણી ઘટનાઓ આપણી સાથે એવી જોડાયેલી હોય છે જેનો સંબંધ આપણા સામાન્ય જીવનમાં નથી હોતો. પરંતુ આવી બાબતો આપણા પૂર્વ જન્મ સાથે જોડાયેલી હોય છે. આત્મા અને પૂર્વ જન્મની વાતો આજે પણ એક રહસ્ય છે. ઘણા લોકો આ વાત પર વિશ્વાસ નથી કરતા અને ઘણા લોકો કરે છે. પરંતુ કહેવાય છે કે આત્મા આપણે કપડા બદલીએ તે રીતે શરીર બદલે છે. આ વાત એકદમ સત્ય છે અને એટલે આપણે એ પણ કહી શકીએ કે આપણી આત્મા કદાચ ઘણા જન્મો લઇ ચુકી છે. તો ચાલો જાણીએ ક્યાં પાંચ લક્ષણો છે.

પહેલું લક્ષણ છે અજાણતો ભય. મિત્રો આપણને કોઈ વસ્તુથી ખુબ જ ડર લાગતો હોય, જેનો સંબંધ આપણા વર્તમાન સમય ન હોય. તમે ઊંચાઈ, આગ, પાણી વગેરેથી ડરતા હોવ. પરંતુ તમારી સાથે તેનાથી જોડાયેલી કોઈ પણ ઘટના ન બની હોય તેમ છતાં તમે ડરતા હોવ તો તે લક્ષણ તમારી કોઈ પૂર્વ જન્મની ઘટનાનો સંકેત આપે છે.

બીજું લક્ષણ છે એકને એક સપનું વારંવાર આવવું. જો તમને કોઈ એક સપનું વારંવાર આવતું હોય તો તેનો સંબંધ તમારા પૂર્વ જન્મ સાથે હોય શકે છે. તે સપનામાં દેખાતા લોકો તમને જાણીતા લાગે છે પરંતુ તમને યાદ નથી આવી શકતું કે તમે તે લોકોને ક્યાં જોયા છે. પરંતુ તમને એવું થાય કે તેમને તમે ક્યાંકને ક્યાંક જોયા છે. તો તે લોકોનો સંબંધ તમારા પૂર્વ જન્મ સાથે હોય છે. એવું બની શકે કે તે લોકો પૂર્વ જન્મમાં તમારા સહયોગી રહ્યા હોય અથવા તો તમારા પાડોશી અથવા તો મિત્રો રહ્યા હોય. તમને તે સપનાઓ વારંવાર આવે છે તો તે તમારા પૂર્વ જન્મનો સંકેત છે.

ત્રીજું લક્ષણ એ છે કે કોઈ વ્યક્તિને પહેલી વાર મળવાથી આપણાપણાનો અનુભવ થવો. મિત્રો એવું બની શકે કે તમે કોઈ વ્યક્તિને પહેલી વાર મળો પરંતુ તમને પહેલી વાર મળતા જ એવું લાગે કે તમે તેને પહેલેથી ઓળખો છો. તમને પોતાને પણ એ સમજાતું ન હોય કે શા માટે કોઈ વ્યક્તિ જેને તમે પહેલી વાર જ મળ્યા છો તેની સાથે આટલા આપણાપણાનો અનુભવ થાય છે, શા માટે તેના માટે પ્રેમ જાગે છે ? હકીકતમાં તેનો અર્થ એવો હોય છે કે આગળના જન્મમાં તેના સંબંધો તમારી સાથે ખુબ સારા હોય, એ તમારા ખાસ મિત્ર હોય અથવા તો જીવનસાથી પણ હોય શકે છે.

ચોથું લક્ષણ છે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ખાસ દીવાનગી હોવી. મિત્રો તમને  કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે ખાસ ભાવનાઓ હોય જેમ કે અનાથ બાળકો, અપંગો, વૃદ્ધ લોકો અથવા ભીખારીઓ વગેરે લોકો પ્રત્યે ખાસ સહાનુભુતિ હોય. તમે ન ઈચ્છો છતાં પણ તેવા લોકોને જોઇને તમારા મનમાં ખુબ જ દયા આવે અને તમારા મનમાં તેના માટે કંઈક કરવાની ઈચ્છા જાગૃત થાય. તેનો મતલબ એવો થાય છે કે તમે તમારા પૂર્વ જન્મમાં આવી જ કોઈ પરિસ્થિતિ સાથે જોડાયેલા રહ્યા હશો. એવું સંભવ છે કે તમે તમારા પૂર્વ જન્મમાં આવી જ પરીસ્થીઓનો સંઘર્ષ કર્યો હોય. તેનો સીધો મતલબ એવો થાય છે કે તમારી આત્મા આગળ જન્મ લઇ ચુકી છે.

પાંચમું લક્ષણ છે પૂર્વ આભાસ. ઘણા લોકો એવા તમે જોયા હશે કે જેમણે કંઈક ખરાબ થવાનું હોય તો તેનો એહસાસ તેમને અગાઉથી થવા લાગે છે. અને કંઈક ખરાબ થવા જઇ રહ્યું છે તેનાથી તેઓ ડરતા હોય છે. તે તમારા મનનો ભ્રમ કે બેકાર ડર પણ ન કહી શકો. કારણ કે તે ડર તમારો સત્ય પણ સાબિત થતો હોય છે. કહેવાય છે કે ઉમરની સાથે વ્યક્તિમાં પરિપક્વતા આવે છે. તો અહીં પણ તે જ વાત લાગુ પડે છે. તેનો મતલબ છે કે તમારા શરીરમાં એક પ્રોઢ આત્મા છે. જે પોતાના અનુભવોથી વર્તમાનમાં થનારી ઘટનાની જેમ ભવિષ્યમાં થનારી ઘટનાઓનો પણ અંદાજો લગાવી લેતી હોય છે.

આ લક્ષણોનો સંબંધ તમારા વર્તમાનથી નથી હોતો તેનાથી આ જન્મમાં કોઈ ફાયદો કે નુકસાન નથી થતું પરંતુ તે સંકેત છે કે તમારી આત્મા પૂર્વ જન્મ લઇ ચુકી છે અને આગળ પણ હજુ જન્મો લેશે.

મિત્રો તમને પણ આમાંથી કોઈ લક્ષણનો અનુભવ થયો હોય તો કોમેન્ટ માં જરૂર જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…
તથ્યો અને હકીકતો

ક્યારેય નથી ઊંઘતા આ પ્રાણીઓ, આખી જિંદગી ખુલ્લી રાખે છે તેમની આંખો… અમુકના નામ જાણીને લાગશે મોટો આંચકો…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
Next Post
પુરુષ દ્વારા કરવામાં આવતી આ ભૂલ…. કરી નાખે છે  જીવન બરબાદ…. જાણો કેવી રીતે પુરુષ આ ભૂલ કરે છે

પુરુષ દ્વારા કરવામાં આવતી આ ભૂલ…. કરી નાખે છે જીવન બરબાદ…. જાણો કેવી રીતે પુરુષ આ ભૂલ કરે છે

શું તમે જાણો છો મૃત્યુ બાદ પણ કોઈ વ્યક્તિ આપણી સાથે કરી શકે છે વાત.…. જાણો આ લેખમાં…

શું તમે જાણો છો મૃત્યુ બાદ પણ કોઈ વ્યક્તિ આપણી સાથે કરી શકે છે વાત.…. જાણો આ લેખમાં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘરે જ બની જતું આ આયુર્વેદિક તમારા ગમે તેવા સફેદ વાળને કરી દેશે કાળા, વાળ રહેશે આજીવન સ્ટ્રેટ, મુલાયમ અને મજબુત…

ઘરે જ બની જતું આ આયુર્વેદિક તમારા ગમે તેવા સફેદ વાળને કરી દેશે કાળા, વાળ રહેશે આજીવન સ્ટ્રેટ, મુલાયમ અને મજબુત…

April 22, 2022
મુસાફરીમાં ક્યારેય નહિ થાય ઉલ્ટી… કરો ઘરેલું ઉપાયો…  કાયમને માટે દુર થઇ જશે તમારી સમસ્યા

મુસાફરીમાં ક્યારેય નહિ થાય ઉલ્ટી… કરો ઘરેલું ઉપાયો… કાયમને માટે દુર થઇ જશે તમારી સમસ્યા

December 19, 2022
લગ્નમાં આ ભૂલોને હવે પછી ક્યારેય ન કરતા, થઈ શકે છે જેલ |  જાણો આ ચાર ખાસ વાત

કડવાચૌથના દિવસે દરેક પતિએ કરવા જોઈએ આ 3 કામ.. થશે આવા ફાયદા | જાણો ક્યાં કામ?

October 16, 2019

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In