Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

જીવન સરળ બનાવવાના 5 રહસ્યો. – જાણો મહાદેવ શું કહે છે આ રહસ્યમાં.

Social Gujarati by Social Gujarati
February 26, 2025
Reading Time: 1 min read
0
જીવન સરળ બનાવવાના 5 રહસ્યો. – જાણો મહાદેવ શું કહે છે આ રહસ્યમાં.

ભગવાન શિવે માતા પાર્વતીને આ પાંચ રહસ્યોથી જણાવ્યું કે જીવનને સરળ કેવી રીતે બનાવવું.  માણસના જીવનમાં જો સમસ્યા ન હોય તો જીવન જીવવાની મજા ન આવે. પણ જીવનમાં ચડાવ ઉતાર આવે તો જીવન ચટપટા સ્વાદ જેવું લાગે. જો વ્યક્તિનું જીવન સમાંતર શ્રેણીમાં ચાલે તો સ્વાદ વિનાનું જીવન લાગે છે. ખરેખર દરેક માનવીના જીવનમાં ચડાવ ઉતાર આવે પણ, મુશ્કેલી અને સારા સમયને કઈ રીતે સાચવવો તે આપણે આજે જાણીશું. અને દરેક સમયમાં એકાગ્રતા કેવી રીતે મેળવવી?

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

દરેક મનુષ્યને પોતાના અંગત જીવનમાં એવો સમય આવે જયારે તેને સાચું અને ખોટું બંનેને પરખ કરવાનો સમય આવે છે. ત્યારે વ્યક્તિ ખુબ મનથી ભાંગી પડે છે, અને ત્યારે તે પુસ્તકો અને જ્ઞાની પુરુષો ને સલાહ અથવા તો સત્સંગ કે કથાઓ નો સહારો લેતા હોય છે. જેનાથી તેને જીવનમંત્ર મળી રહે છે.આવું લોકો માનતા હોય છે જયારે એ બધી વસ્તુઓ આપણા જ શરીર, વિચાર, બુદ્ધિ અને હૃદયમાં જ હોય છે.

૧] ભગવાન શિવે પાર્વતીજીને સરળ જીવનના પહેલા રહસ્યમાં ધર્મ અને પાપની વિષે જણાવ્યું. મનુષ્ય જીવનમાં ધર્મ અને અધર્મ વિષે કહ્યું કે, મનુષ્યે પેલા તો ક્યારેય ખોટું ન બોલવું જોઈએ જેનાથી જીવનમાં ઘણા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન ઓટોમેટીક થઇ જાય છે. અસત્ય વાતનો સાથ જયારે માણસ આપે ત્યારે તે સૌથી મોટું પાપ કરે છે. અને અસત્ય બોલે ત્યારે પણ પાપ માનવામાં આવે છે. એટલા માટે મન, વિચાર અને પોતાના કામમાં સત્યનું પાલન કરનારા વ્યક્તિને મહત્વ આપવું. કેમકે, સત્ય બોલવું એક મોટો ધર્મ જ ગણાય છે.

૨]  બીજું રહસ્ય શિવજીએ પાર્વતીજી ને એ કહ્યું કે, કોઈ પણ કામ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું. દરેક વ્યક્તિએ જીવનમાં કોઈ પણ કામ કરતી વખતે એક સાક્ષી રાખવો પણ, એ સાક્ષી બીજું કોઈ નહિ, પરંતુ આપણે ખુદ જ હોવા જોઈએ. તેનાથી આપણને ખરાખોટાનું મહત્વ સમજાય છે. કોઈ વ્યક્તિ ખોટું કામ કરતો હોય ત્યારે તેને એવું લાગતું હોય છે કે, મને કોઈ જોતું જ નથી પણ તે તેનો ખરેખર ભ્રમ હોય છે તે ખુદ પોતાના આત્માની સાથે તે દગો કરી રહ્યો હોય છે. અને એક સમયે ખોટું સમાજની સામે બહાર આવી જાય છે એટલા માટે મનુષ્ય પોતાના જીવનના દરેક ભાગનો સાક્ષી ખુદ જ હોય છે. માણસ એક ભાવ રાખે તો ખુદ જ પાપ કર્મ કરતો અટકી જાય છે. કારણ કે તે પોતે ખરું ખોટું શું કહેવાય તેની તેને સમજણ હોય છે.

3] ભગવાન શિવજી દ્વારા પાર્વતીજી ને કહેલું ત્રીજું રહસ્ય આ છે… ક્યાં ત્રણ કામ જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ.શિવજી કહે છે કે, કોઈ પણ મનુષ્યે મન, વાણી અને સંભોગથી પાપ કરવાની ઈચ્છા ન રાખવી જોઈએ. કારણ કે, આ બધા પાપો માણસને ક્યારેય છોડતા નથી. માણસે ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાંથી મનને ક્યારે વિચલિત ન થવા દેવું જોઈએ, વાણી ક્યારેય વિમુખ ન બોલવી જેનાથી કોઈને પણ ખોટું લાગે. કામ ક્યારેય પર સ્ત્રીની વાસનામાં ન હોવું જોઈએ. આ બાબતો થી આપણી ધ્યાનેન્દ્રી શક્તિ વધે છે. જેનાથી આપણું મન કાબુમાં આવે છે. અને ભગવાન શિવજીએ કહેલી આ ત્રણ વસ્તુ ઉપર મનુષ્યમાં અંકુશ આવી શકે છે.

૪] ચોથું રહસ્ય એ છે કે, સંસારમાં કોઈ મનુષ્યને કોઈને કોઈ બાબતમાં આસક્તિ રાખતો હોય છે. પરંતુ મનુષ્યે વસ્તુ, કોઈ પણ સમય, વ્યક્તિ, વાસના અને આકર્ષણ આ બધી બાબતો અમુક સમયે તમારા માટે દુઃખદાઈ સાબિત થાય છે જેનાથી આપણા જીવનના લક્ષને આપણે ખોઈ બેસીએ છે. જો આપણે જીવનમાં કોઈ પણ કામમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો ઉપર જણાવ્યા પ્રમાણે કોઈ પણ વસ્તુની આસક્તિ આપણે આપણા જીવન લક્ષ માંથી રસ્તો ભુલાવી ને ભટકતા કરે છે. જેના કારણે આપણે સફળતા મેળવી શકતા નથી. કોઈ પણ વસ્તુ નો લગાવ કે વ્યક્તિનું આકર્ષણ થાય અને તમને અભાસ થતો હોય કે તે વ્યક્તિ તમારા જીવનની સફળતા રુકાવટ લાવે છે તો તેને છોડીને આગળ વધવું તેનાથી તમારું લક્ષ ચોકકસ નિશાન ઉપર જશે.

૫] પાંચમું રહસ્ય ભગવાન જણાવે છે કે માણસના જીવનની સૌથી મોટી સમસ્યા તૃષ્ણા છે. તૃષ્ણા એટલે આશા, ઈચ્છા. માનવી પોતાના જીવન દરમિયાન ક્યારેય તૃપ્ત નથી થતો. તે દુનિયાના દરેક સુખ મેળવવામાં જીવનના અંતે ખુદ દુઃખી હોય છે. મનુષ્યનું મન ધ્યાનથી કેન્દ્રિત થાય છે. માણસ પોતાના જીવનમાં મન ઉપર કાબુ મેળવે તો જીવનમાં ક્યારેય દુઃખી થવાનો વારો આવતો નથી. મનને કંટ્રોલ કરવું એ એક કલા સમાન અઘરું અને કઠીન કાર્ય છે. પણ વ્યક્તિના જીવનમાં મનને સંતોષના વૃક્ષ નીચે વાવીને વૃક્ષના ફળો સમાન જીવન જીવવું જોઈએ જેનાથી વ્યક્તિગત જીવનમાંથી દરેક સુખોની પળોને શોધી કાઢે છે.

લેખક – ગુજરાતી ડાયરો ટીમ.

 l

 મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો. 

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro  

 

 

Tags: god shivaloard shivashivshivashivaji
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
ઉનાળા દરમિયાન કરો આ નુસખા -ગજબની આંતરિક ઠંડક આપશે આ નુસખા.

ઉનાળા દરમિયાન કરો આ નુસખા -ગજબની આંતરિક ઠંડક આપશે આ નુસખા.

મોરારી બાપુની અઢિયાની વાર્તા.

મોરારી બાપુની અઢિયાની વાર્તા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

બોલીવુડની આ એક્ટ્રેસે છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આવું કરવા પાછળનું કારણ તમને પણ વિચાર કરવા મજબુર કરી દેશે.

બોલીવુડની આ એક્ટ્રેસે છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આવું કરવા પાછળનું કારણ તમને પણ વિચાર કરવા મજબુર કરી દેશે.

October 9, 2020
છોડો પાર્લરના મોંઘા ખર્ચા અને ઘરે જ વાળને સ્ટ્રેટ કરો તે પણ પ્રાકૃતિક ઉપચારથી… જાણીલો આ રીત

છોડો પાર્લરના મોંઘા ખર્ચા અને ઘરે જ વાળને સ્ટ્રેટ કરો તે પણ પ્રાકૃતિક ઉપચારથી… જાણીલો આ રીત

November 29, 2022
જાણો સામાન્ય માણસ પોતાના ઘરે કેટલું સોનું રાખી શકે | આટલા ગ્રામથી વધુ રાખશો તો મુકાય શકો છો મુશ્કેલીમાં.

જાણો સામાન્ય માણસ પોતાના ઘરે કેટલું સોનું રાખી શકે | આટલા ગ્રામથી વધુ રાખશો તો મુકાય શકો છો મુશ્કેલીમાં.

March 1, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.