Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શિવપૂજા અને અભિષેક કરો ત્યારે ન કરો આ ભૂલો | નહિ તો ભોગવવું પડશે નુકશાન | જાણો લોકો કંઈ ભૂલો કરે છે.

Social Gujarati by Social Gujarati
February 26, 2025
Reading Time: 1 min read
0
શિવપૂજા અને અભિષેક કરો ત્યારે ન કરો આ ભૂલો | નહિ તો ભોગવવું પડશે નુકશાન | જાણો લોકો કંઈ ભૂલો કરે છે.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

શિવપૂજા અને અભિષેક કરો ત્યારે ન કરો આ ભૂલો…. નહિ તો ફાયદાની જગ્યાએ નુકશાન ભોગવવું પડશે…. જાણો લોકો કંઈ કરે છે ભૂલો….

મિત્રો આપણે શિવલિંગની પૂજા તો કરતા જ હોઈએ છીએ અને ભગવાન શિવજી જલ્દીથી પ્રસન્ન પણ થઇ જાય છે અને આપણી દરેક મનોકામના પૂર્ણ પણ કરે છે. પરંતુ શિવલિંગની પૂજા કરતા સમયે અમુક ભૂલો ક્યારેય પણ ન કરવી જોઈએ. જો એ ભૂલો થાય તો પૂજાપાઠનું ફળ મળતું નથી અને ઉલટાનું દોષ લાગે છે. તો ચાલો જાણી કે કંઈ ભૂલો ન કરવી જોઈએ.

img source

શિવજીની પૂજા સમયે શંખનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. કારણ કે શંખાસુરનો વધ ભગવાન શિવજીએ કર્યો હતો. એટલા માટે શંખને ભગવાન શિવજીનો શત્રુ માનવામાં આવે છે. અને શંખાસુર ભગવાન વિષ્ણુનો ભક્ત હતો એટલા માટે ભગવાન વિષ્ણુના બધા જ અવતારમાં અને તેની પૂજામાં શંખનું વિશેષ મહત્વ હોય છે. ભગવાન વિષ્ણુનો અભિષેક અને સ્નાન શંખ દ્વારા જ કરવામાં આવે છે. શંખાસુરે ભગવાન શિવજી સાથે યુદ્ધ કર્યું હતું એટલા માટે શિવજીની પૂજામાં ક્યારેય પણ શંખનો ઉપયોગ ન કરવો જોઈએ.

img source

ઘણી વાર લોકો પ્રસાદ બનાવીને તુલસીના પાંદડાને પવિત્ર માનીને શિવજીની પૂજા માટે બનાવેલા પ્રસાદમાં મુકે છે. તુલસી પત્ર વાળો પ્રસાદ ક્યારેય ભગવાન શિવજીને ધરવો ન જોઈએ. તુલસી પત્રનો ઉપયોગ શિવજીની પૂજા કે પ્રસાદમાં ક્યારેય કરવામાં આવતો નથી. તુલસીને ભગવાન વિષ્ણુએ તેની પત્નીનો દરજ્જો આપ્યો છે. એટલા માટે તેનો ઉપયોગ શિવજીની પૂજા કે પ્રસાદમાં ન કરવો જોઈએ. તુલસી પત્ર માત્ર ભગવાન વિષ્ણુની પૂજામાં જ ઉપયોગમાં લેવો જોઈએ.

તલથી બનેલી સામગ્રી કે મીઠાઈ. જેમ કે તલની ચીક્કી, લાડવા, કે અન્ય સામગ્રીને શિવજીની પૂજામાં ઉપયોગમાં ન લેવા જોઈએ. કારણ કે તલને ભગવાન વિષ્ણુનો મેલ માનવામાં આવ્યો છે અને તેમના મેલથી તલ ઉત્તપન્ન થાય છે તેવું માનવામાં આવે છે. એટલા માટે તલનો ઉપયોગ ભગવાન શિવજીની પૂજામાં ન કરવો જોઈએ.

img source

ઘણા લોકો કંકુથી ભગવાન શિવને તિલક લગાવતા હોય છે. કંકુને શ્રીંગારની સામગ્રી માનવામાં આવે છે અને ભગવાન શિવ વૈરાગી છે એટલા માટે તેમને  શ્રીંગાર સામગ્રીથી તે દુર રહે છે. એટલા માટે ભગવાનના લિંગને ક્યારેય પણ કંકુનું તિલક ન કરવું જોઈએ. તેને અષ્ટગંધા, કેસર, ચંદનથી જ તિલક કરવું જોઈએ.

સૌથી ખાસ વાત એ કે ક્યારેય પણ ભગવાન શિવજીને શ્રીફળ ન ધરવું જોઈએ. પ્રસાદના રૂપે પણ ક્યારેય શ્રી ફળનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો કર્યો હોય તો એ નાળીયરને નદીમાં વિસર્જિત કરવું જોઈએ.

ભગવાન શિવજીને ક્યારેય પણ હળદરનો લેપ ન લગાવવો જોઈએ. કારણ કે હળદર પણ શ્રીંગારની ચીજવસ્તુ માંથી એક છે. એટલા માટે ક્યારેય પણ ભગવાન શિવજીને હળદરનો લેપ ન લગાવવો જોઈએ.

જો આ ભૂલો કરવામાં આવે તો ભગવાન શિવજી આપણા પર પ્રસન્ન થવાને બદલે કોપાય થઇ જાય છે એટલા માટે ક્યારેય પણ આ ભૂલો ન કરાવી જોઈએ. જો તમે આ ભૂલો કરતા હોવ અથવા કોઈ કરતુ હોય તો એમને ન કરવા દેવી જોઈએ અને આ ભૂલો વિશે જણાવો તમારો અભિપ્રાય કોમેન્ટ કરીને…. હર હર મહાદેવ….

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: mistake make by people during shivpujaord shiva likes and dislikesshiv abhishekshiv poojashiva abhishekam items
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
આજ સુધી આ વાતથી તમે છો અજાણ…. જાણો આપણને પ્રેમ શા માટે થાય છે ! જાણો તેની પાછળનું કારણ શું છે…..

આજ સુધી આ વાતથી તમે છો અજાણ…. જાણો આપણને પ્રેમ શા માટે થાય છે ! જાણો તેની પાછળનું કારણ શું છે…..

જે ઘરની વહુ કરે છે આ પાંચ કામ ત્યાં હમેશની માટે રહે છે દેવી લક્ષ્મીજીનો વાસ  | જાણો આ પાંચ કામ ક્યાં છે

જે ઘરની વહુ કરે છે આ પાંચ કામ ત્યાં હમેશની માટે રહે છે દેવી લક્ષ્મીજીનો વાસ | જાણો આ પાંચ કામ ક્યાં છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શા માટે કરવામાં આવે છે ઉંમરાની પૂજા? જાણો તેનું રહસ્ય? જો તમે ઉંમરાની પૂજા નથી કરતા તો ખાસ જાણો આ માહિતી

June 20, 2019
સુશાંત સિંહના મૃત્યુ પર તેના મામા એ જતાવી શંકા,  કહ્યું સુશાંત આવું કદમ ન ઉઠાવે,  ઉઠ્યો આ સવાલ.

સુશાંત સિંહના મૃત્યુ પર તેના મામા એ જતાવી શંકા, કહ્યું સુશાંત આવું કદમ ન ઉઠાવે, ઉઠ્યો આ સવાલ.

June 17, 2020
પાણી અને હળદર સાથે આ વસ્તુ મિક્સ કરી પીવો, બરફની જેમ ઓગળી જશે ચરબી અને વજન… શરદી, એલર્જી અને શરીરના દુખાવાથી પણ મળશે છુટકારો….

પાણી અને હળદર સાથે આ વસ્તુ મિક્સ કરી પીવો, બરફની જેમ ઓગળી જશે ચરબી અને વજન… શરદી, એલર્જી અને શરીરના દુખાવાથી પણ મળશે છુટકારો….

June 29, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.