Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

જે ઘરની વહુ કરે છે આ પાંચ કામ ત્યાં હમેશની માટે રહે છે દેવી લક્ષ્મીજીનો વાસ | જાણો આ પાંચ કામ ક્યાં છે

Social Gujarati by Social Gujarati
February 25, 2019
Reading Time: 2 mins read
0
જે ઘરની વહુ કરે છે આ પાંચ કામ ત્યાં હમેશની માટે રહે છે દેવી લક્ષ્મીજીનો વાસ  | જાણો આ પાંચ કામ ક્યાં છે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

💁 જે ઘરની વહુ કરે છે આ પાંચ કામ તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે… 💁

👰 મિત્રો દીકરી અને વહુને ઘરની લક્ષ્મી ગણવામાં આવે છે. એટલું જ નહિ મિત્રો કોઈ દીકરી પરણીને પોતાના સાસરે જાય છે એટલે કે જે ઘરમાં નવી વહુનું આગમન થાય છે ત્યારે ઘરમાં તેના શુભ પગલા પડે છે ત્યારે ગ્રહ અને નક્ષત્રોનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે તેમજ ઘરમાં રોનક તો આવે જ છે અને તેની સાથે સાથે નકારત્મક ઉર્જા દુર થાય છે.

Image Source :

👰 પરંતુ મિત્રો જો કોઈ વહુ અમુક આદતનું પાલન કરતી હોય તો તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ થાય છે અને આપણે જાણીએ જ છીએ જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો હોય તે ઘર સુખ સમૃદ્ધિથી પરિપૂર્ણ રહે છે. અને તેના ઘરમાં બરકત રહે છે. મિત્રો આ આદત તો ખુબ જ નાની છે પરંતુ તે ખુબ જ શુભ ફળ આપનાર છે. તો ચાલો જાણીએ કે એ પાંચ આદતો કંઈ છે જે ઘરની સ્ત્રીમાં હોય તો એ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

🙏 સૌથી પહેલી આદત છે તે છે પૂજા પાઠ કરવા. જે ઘરની વહુ સવાર સાંજ પૂજા કરે છે તેમજ ભગવાનના નામનું સ્મરણ કરે, તેમજ ભજન કીર્તન કરે તે ઘરમાં માતા લક્ષ્મીનું ઝડપથી આગમન થાય છે. તે ઘર હંમેશા સુખ અને ઐશ્વર્યથી ભરપુર રહે છે. માટે મહિલાએ ઘરમાં સવાર સાંજ પૂજા પાઠ કરવા જોઈએ.

Image Source :

🙏 બીજી આદત છે મોટાનો આદર કરવો.સામન્ય રીતે સ્ત્રી હોય કે પુરુષ દરેકે મોટાનો આદર રાખવો જોઈએ. પરંતુ જે ઘરની વહુ સાચા મનથી તેનાથી મોટા તેમજ વડીલોનો આદર સત્કાર અને માન સમ્માન કરે છે તે ઘરનો નકશો જ બદલાઈ જાય છે. એટલે કે તે ઘરમાં લડાઈ ઝગડો નથી થતો, સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે અને ઘરમાં સુખ શાંતિ છવાયેલી રહે છે. જેથી માતા લક્ષ્મીનું આગમન થાય છે.

🌿 ત્રીજી આદત છે તુલસી તેમજ સૂર્યને જળ ચડાવવું. ઘરની વહુ તુલસીને “ઓમ તુલસી નમામી નમ:” બોલતા બોલતા જળ ચડાવે તેના ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહે છે. તેમજ ઘરની વહુ “ઓમ સૂર્યાય નમ:” જપ કરતા કરતા સૂર્યને જળ અર્પિત કરે છે તેમના ઘરના સભ્યોનું ભાગ્ય પણ સૂર્યની જેમ ચમકે છે.

Image Source :

🌿 ત્યાર બાદ જે ઘરની વહુ દાન ધર્મ કરનાર અને દયાળુ સ્વભાવની હોય છે તે ઘરથી માતા લક્ષ્મી ખુબ પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળવાથી ઘરની બરકત વધે છે. એટલું જ નહિ પરંતુ ઘરની વહુ જેટલું દાન કરે છે તેનું સો ગણું તેનું ફળ મળે છે. માટે જ્યારે ઘરની વહુ કંઈક દાન ધર્મનું કાર્ય કરતી હોય તો ઘરના સભ્યોએ તેને ન રોકવી જોઈએ.

🧖‍♀️ ત્યાર બાદ છે વિનમ્ર વ્યવહાર. જે ઘરની વહુ વિનમ્ર વ્યવહાર રાખે છે તે ઘરમાં હંમેશા સકારત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તે ઘરથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે તેમજ હંમેશા તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. પરંતુ જે ઘરની વહુ ચુગલી કરે એટલે કે ઈર્ષા કરે તે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. તેમજ માતા લક્ષ્મી પણ તે ઘરથી નારાજ થઇ જાય છે. માટે સ્ત્રીઓએ આ આદત ન રાખવી જોઈએ અને વિનમ્ર વ્યવહાર રાખવો જોઈએ.

Image Source :

🧖‍♀️ તો મિત્રો જો ઘરની વહુમાં આ પાંચ આદતો હોય તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ તો થાય જ છે પણ સાથે સાથે તે ઘરના લોકોને દરેક કાર્યોમાં સફળતા પણ મળે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google
Tags: house wife 5 things that attract money from homelaxmi devi blessinglaxmi mantra
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળકના મગજ પર થતા ફેરફાર જાણીને હેરાન ન રહી જશો…  દરેક માતાઓ અને સ્ત્રીઓ ખાસ જાણો…

માતાના હાલરડાં સાંભળવાથી ઘોડિયામાં સુતેલા બાળકના મગજ પર થતા ફેરફાર જાણીને હેરાન ન રહી જશો... દરેક માતાઓ અને સ્ત્રીઓ ખાસ જાણો...

અમુક દિવસોમાં ચમકી જશે તમારું ભાગ્ય….. ઘરમાં થતા મહત્વના કામમાં અપનાવો આ બાબતોનો ફેરફાર.

અમુક દિવસોમાં ચમકી જશે તમારું ભાગ્ય….. ઘરમાં થતા મહત્વના કામમાં અપનાવો આ બાબતોનો ફેરફાર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કુકરમાં દાળ બનવતા સમયે પાણી બહાર નીકળી જાય છે, તો અજમાવો આ સરળ સ્ટેપ્સ… દાળનું પાણી પણ બહાર નહિ આવે અને બળશે પણ નહિ…

કુકરમાં દાળ બનવતા સમયે પાણી બહાર નીકળી જાય છે, તો અજમાવો આ સરળ સ્ટેપ્સ… દાળનું પાણી પણ બહાર નહિ આવે અને બળશે પણ નહિ…

January 26, 2022
આ છ મહિનામાં જન્મેલ છોકરી હોય છે ખુબ જ ખુશ કિસ્મત…. તે છોકરાના જીવનમાં આવે છે તેના ભાગ્ય બદલી જાય છે.

આ છ મહિનામાં જન્મેલ છોકરી હોય છે ખુબ જ ખુશ કિસ્મત…. તે છોકરાના જીવનમાં આવે છે તેના ભાગ્ય બદલી જાય છે.

January 4, 2019
વધુ પડતું આદુ ખાવું એ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે..

વધુ પડતું આદુ ખાવું એ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે..

December 13, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.