Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….

Social Gujarati by Social Gujarati
April 24, 2019
Reading Time: 1 min read
0
શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on Twitter

શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….

RELATED POSTS

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

મિત્રો આપણે ભગવાન શ્રી કૃષ્ણને તો જાણીએ એ જ છીએ. તેની લીલાઓ વિશે પણ આપણે અનેક ધર્મ ગ્રંથોમાં પણ સાંભળ્યું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કૃષ્ણ ભગવાનને છપ્પન ભોગ શા માટે ચઢાવવામાં આવે છે. તો મિત્રો તમે અનેક જગ્યાએ જોયું હશે કે ભગવાન શ્રી કૃષ્ણનો કોઈ ઉત્સવ હોય કે કોઈ સપ્તાહ હોય ત્યાં ભગવાનને 56 ભોગ લગાવેલો હોય છે તો આજે આપણે જણાવીશું કે તેની પાછળ કારણ શું છે ? તો જાણવા માટે પૂરો લેખ વાંચો.

ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ માખણ ચોર પણ છે. કૃષ્ણ ભગવાનની માખણ અને મિશ્રી ખુબ પસંદ છે. તેથી કૃષ્ણ ભગવાન આખા ગામનું માખણ ચોરીને ખાતા હતા. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે ત્યારે તેમની પસંદીદા માખણ ને મીશ્રીનો ભોગ ધરવામાં આવે છે.આ સિવાય પણ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે 56 પ્રકારનો ભોગ પણ ધરવામાં આવે છે. જેથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે. તો તેની પાછળની એક કથા પણ છે.

ભગવાન કૃષ્ણને 56  પ્રકારના વ્યંજન પિરસવામાં આવે છે. અને આ 56 પ્રકારના વ્યંજનને છપ્પનભોગ કહેવામાં આવે છે. આ છપ્પનભોગ કૃષ્ણ ભગવાને ધરવાનો ખુબ મહિમા છે. ભગવાન શ્રીકૃષ્ણને છપ્પનભોગ ધરવા માટે ધર્મગ્રંથોમાં અનેક કહાની છે.

પહેલી કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા. એટલે કે તે બાલકૃષ્ણ હતા ત્યારે તેમની માતા યશોદા એ બાલ કૃષ્ણને એક દિવસમાં આઠ વાર ભોજન કરાવતા હતા. જ્યારે ઇન્દ્ર ભગવાનના પ્રકોપથી સંપૂર્ણ વ્રજગામમાં પુર આવ્યું હતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. ત્યારબાદ આઠમા દિવસે ઇન્દ્રદેવનો પ્રકોપ શાંત થયો અને વરસાદ પણ થોભી ગયો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓને બહાર નીકળવાનો કહ્યું. આના કારણે ભગવાન શ્રી કૃષ્ણ સાત દિવસ સુધી ભૂખ્યા રહ્યા હતા. ક્યાં આ એક દિવસમાં આઠ વાર ભોજન કરવા વાળા બાળકૃષ્ણ અને ક્યાં આ સાત દિવસ ભૂખ્યા રહેલ ભગવાન શ્રી કૃષ્ણ !! આ જોઈને તેમની માતા અને  વ્રજવાસીઓને  દુઃખ થયું. તેથી યશોદામાતા અને વ્રજવાસીઓ સહિત સાત દિવસના આઠ પ્રહરના હિસાબે વ્યંજનના આ ભોગ ધર્યા. આમ દરેક ભોજન થઈને 56 પ્રકારના ભોજન હતા અને તેમને છપ્પનભોગ ધરવામાં આવ્યા.

ત્યાર પછીથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા હોય ત્યારે દરેક લોકો છપ્પનભોગ અને માખણ-મિશ્રી પ્રસાદ રૂપે ધરે છે. અત્યારે માત્ર છપ્પનભોગ ધરાવવામાં આવે છે.

તો મિત્રો એક માન્યતા અનુસાર બીજી વાત એવી પણ પ્રચલિત છે કે ભગવાન શ્રી કૃષ્ણની સાત દિવસ ભૂખ્યા રહીને કષ્ટ ભોગવ્યું  ત્યારબાદ આ સ્વાદિષ્ટ 56 ભોગ મળ્યા. તેથી મિત્રો જ્યારે પણ જીવનમાં સમસ્યાઓ કે કષ્ટ આવે તો સમજી લેવું કે તમને છપ્પનભોગ જેવું બહુ મોટું ફળ પ્રાપ્ત થવાનું છે.

તો મિત્રો આ કારણોસર ભગવાન શ્રી કૃષ્ણને ખુશ કરવા માટે અને તેમની કૃપા મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ ચઢાવવામાં આવે છે અને મિત્રો જો શ્રદ્ધાથી 56 ભોગ ભગવાન શ્રી કૃષ્ણને ધરવામાં આવે તો કૃષ્ણ આપણા પર પ્રસન્ન થાય છે અને તેનું શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.

જો તમે ક્યારેય ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધર્યો હોય અને તમને તેના ફળ સ્વરૂપે કોઈ ફાયદો થયો હોય અથવા તો તમને કોઈ સફળતા મળી હોય તો તો કોમેન્ટ કરો……. જય શ્રી કૃષ્ણ…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
તથ્યો અને હકીકતો

જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

May 27, 2023
શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…
તથ્યો અને હકીકતો

શા માટે કારમાં બ્રેક ફેલ થાય છે ? હાઈ-વે પર અચાનક બ્રેક ફેલ થાય તો શું કરવું જોઈએ ? જાણી લ્યો આ 5 ટિપ્સ બચી જશે તમારી જિંદગી…

May 25, 2023
બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…
તથ્યો અને હકીકતો

બાળકોમાં વધી રહેલો મોબાઈલનો ક્રેઝ બની રહ્યો છે ગંભીર બીમારીઓનું કારણ, તમારા બાળકને બચાવવા માટે જાણો આ માહિતી… નહિ તો થઈ જશે મોડું…

April 27, 2023
બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…
તથ્યો અને હકીકતો

બે પુરુષો સાથે રહે છે આ મહિલા, 4 બાળકોને આપી ચુકી છે જન્મ… જાણો કેવી રીતે કરે છે બધું મેનેજ… જાણીને ઉડી જશે તમારા હોંશ…

April 27, 2023
વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…
તથ્યો અને હકીકતો

વગર અવાજે કુલરના ખર્ચામાં ચાલશે આ પાવરફુલ AC, જાણો કયું છે આ AC, ફાયદા જાણીને રહી જશો દંગ…

April 26, 2023
હોટેલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ચોરાઈ જશે મોબાઈલનો બધો ડેટા… ભોગ ન બનવું હોય તો જરૂર વાંચો
તથ્યો અને હકીકતો

હોટેલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ જેવી જગ્યાએ મોબાઈલ ચાર્જ કરવાની ભૂલ ન કરતા, નહિ તો ચોરાઈ જશે મોબાઈલનો બધો ડેટા… ભોગ ન બનવું હોય તો જરૂર વાંચો

April 24, 2023
Next Post
એપ્પલ કંપનીના સિક્રેટ…. તમને પણ નહિ ખબર હોય….. જાણો આ લેખમાં અવશ્ય….

એપ્પલ કંપનીના સિક્રેટ.... તમને પણ નહિ ખબર હોય..... જાણો આ લેખમાં અવશ્ય….

પોતાના જીવનસાથી કે પ્રેમી સાથેનો સંબંધ મજબુત બનાવવા માટે અનુસરો આ 5 ખાસ ટીપ્સ…

પોતાના જીવનસાથી કે પ્રેમી સાથેનો સંબંધ મજબુત બનાવવા માટે અનુસરો આ 5 ખાસ ટીપ્સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ભાજીના સુકા પાંદડા શરીરની બીમારીઓ દુર કરવામાં છે 100% અસરકારક, પેટ અને કબજિયાતની સમસ્યા સહિત મટાડી સાંધાના દુખાવા…

આ ભાજીના સુકા પાંદડા શરીરની બીમારીઓ દુર કરવામાં છે 100% અસરકારક, પેટ અને કબજિયાતની સમસ્યા સહિત મટાડી સાંધાના દુખાવા…

November 29, 2021
ગંદામાં ગંદા વ્હાઈટ શુઝ ફક્ત 5 મિનીટમાં થઈ જશે એકદમ નવા જેવા સાફ… લગાવી દો આ એક વસ્તુ… બદલી જશે બુટની શિકલ અને લાગશે એકદમ સફેદ દાંત જેવા…

ગંદામાં ગંદા વ્હાઈટ શુઝ ફક્ત 5 મિનીટમાં થઈ જશે એકદમ નવા જેવા સાફ… લગાવી દો આ એક વસ્તુ… બદલી જશે બુટની શિકલ અને લાગશે એકદમ સફેદ દાંત જેવા…

November 2, 2022
બાજરાના લોટમાંથી બનાવો આ ખાસ પ્રકારનું ફેસપેક, સ્કીનની તમામ સમસ્યાઓ દુર કરી ચહેરા પર લાવી દેશે ગજબનો નિખાર…

બાજરાના લોટમાંથી બનાવો આ ખાસ પ્રકારનું ફેસપેક, સ્કીનની તમામ સમસ્યાઓ દુર કરી ચહેરા પર લાવી દેશે ગજબનો નિખાર…

January 12, 2023

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શું તમે પણ સ્ટીલ અને કાચના વાસણ દહીં જમાવો છો ? તો આજથી જ કરી દેજો બંધ… જાણો ક્યાં વાસણમાં જામેલું ખાવું…
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In