Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલી 7 આદતો જે તમારી જિંદગી બદલી નાખશે… તમે જરૂર એકવાર વાંચો

Social Gujarati by Social Gujarati
January 22, 2024
Reading Time: 1 min read
0
શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલી 7 આદતો જે તમારી જિંદગી બદલી નાખશે… તમે જરૂર એકવાર વાંચો

મિત્રો આજે અમે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલ અને ગીતામાં લખાયેલ એવી સાત વાતો જણાવવા જઇ રહ્યા છીએ જે આજના સમયમાં તમારું જીવન બદલી નાખશે અને તમને સફળતા અપાવશે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

સૌથી પહેલી વાત કે આપણે ક્યારેય જિંદગીમાં અન્ય લોકોની હંસી ન ઉડાવવી જોઈએ. મનુષ્ય પાસે જ્યારે પૈસા અને પાવર બંને આવી જાય છે ત્યારે તે અન્ય લોકોને નીચા સમજવા લાગે છે અને તેમનો આદર નથી કરતા. તેમજ  અન્ય લોકોને કહે છે કે તમારું કંઈ નહિ થાય તમે ભવિષ્યમાં કંઈ નહિ કરી શકો. પરંતુ તે લોકો એ ભૂલી જાય છે કે સૌથી બળવાન કોઈ હોય તો તે સમય હોય છે. સમય પોતાનું ચક્ર ક્યારે બદલે છે તે કોઈ નથી જાણતું. સમય જતા કોલસા પણ હીરામાં પરિવર્તિત થઇ જાય છે. માટે ક્યારેય તેવું વિચારવું જોઈએ નહિ.

બીજી વાત છે ગર્વ, અભિમાન અને અહંકાર સંબંધી. આ ત્રણેય સાંભળવામાં તો એક સમાન લાગે છે. પરંતુ ત્રણેયનો અર્થ અને પરિણામ અલગ છે. મહેનત આપણા મનમાં ગર્વને જન્મ આપે છે અને સફળતા અભિમાનને જન્મ આપે છે. અહીં સુધી તો ઠીક છે પરંતુ જ્યારે તે ભાવના અહંકાર બની જાય છે ત્યારે તે સમસ્યા બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સૌથી ખરાબ અંત અહંકારનો જ હોય છે. જ્યારે તમે ઉપર જાવ તે અહંકાર નથી પરંતુ જ્યારે તમે અન્યને નીચા સમજવા લાગો તે અંહકાર છે. જે તમને નુકશાન પહોંચાડે છે. માટે તેનું દમન કરવું ખુબ આવશ્યક બની જાય છે.

ત્રીજી આદત છે જે છોડવી જોઈએ, તે છે વધારે બોલવાની. આપણને ભગવાને સાંભળવા માટે બે કાન, જોવા માટે બે આંખ શ્વાસ લેવા માટે બે નસકોરા આપેલા છે પરંતુ બોલવા માટે એક જ જીભ આપેલી છે. એવું શા માટે તે તમે ક્યારેય વિચાર્યું છે ? એવું એટલા માટે કે શ્રી કૃષ્ણ કહે છે તમે સાંભળીને અને જોઇને વધારે જ્ઞાન પ્રાપ્ત કરો અને બોલવાનું ઓછું રાખો. કારણ કે વધારે બોલનાર વ્યક્તિ નાશને આમંત્રણ આપે છે માટે વધારે બોલવાનું ટાળો.

ત્યાર બાદ ચોથી વાત છે કે જો આપણે પ્રબળ રહેવા માંગતા હોય તો ક્યારેય આપણા રહસ્યો અન્ય વ્યક્તિને ન કહેવા જોઈએ. ન તો મિત્રોને જણાવવા જોઈએ ન તો શત્રુને. કારણ કે સંસારનો નિયમ છે કે સમય જતા ક્યારે મિત્ર શત્રુ બની જાય તે કહેવું સંભવ નથી. તેનું સૌથી મોટું ઉદાહરણ છે રામાયણમાં. વિભીષણને રાવણના અમૃતકુંડનું રહસ્ય ખબર હતું તેથી રામ રાવણનું મૃત્યુ કરવામાં સફળ રહ્યા. તેથી સૌથી ઉચિત વાત એ જ છે કે તમે તમારા રહસ્યોને પોતાના સુધી સીમિત રાખો.

પાંચમી વાત જણાવે છે કે જીવનમાં ક્યારેય કોઈની નકલ ન કરવી જોઈએ. જ્યારે આપણે શાળામાં ભણતા ત્યારે જોયું જ હશે કે કોઈક વિદ્યાર્થી બીજાના પેપરમાંથી નકલ કરીને પાસ થઇ જતો હોય છે. પરંતુ જીવનમાં ભગવાને દરેક વ્યક્તિને અલગ અલગ પ્રશ્ન પત્ર આપેલું છે જો તેમાં બીજાના જવાબની કોપી કરીશું તો ક્યારેય સફળતા નહિ મળે માટે આપણા જવાબો આપણે જાતે જ શોધવા જોઈએ તો સફળતા અવશ્ય મળશે.

સત્ય ક્યારેય ન છુપાવવું જોઈએ. સાગરના પાણીનું બાષ્પીભવન થઈને ઉપર વાદળ બને છે પરંતુ એક દિવસ સમય આવતા તેજ જળ વરસાદ બનીને ફરી સાગરમાં મળી જાય છે. સત્યનું પણ કંઈક આવું જ છે તમે તમારા મનરૂપી વાદળોમાં સત્ય ગમે તેટલું છુપાવો પરંતુ એક સમયે તે આપણી સમક્ષ આવીને ઉભું રહે જ છે અને ત્યારે તે એક ભય બનીને સામે આવે છે અને પછી વ્યક્તિ લાચાર બની જાય છે. માટે સત્યથી ભાગવું નહિ કે તેને છુપાવવું પણ નહિ પરંતુ તેનો સ્વીકાર કરવો જોઈએ.

સાતમી વાત ભગવાન શ્રી કૃષ્ણ જણાવે છે કે ક્યારેય અન્યાય સામે નમવું ન જોઈએ. ક્યારેય અનીતિ સામે નમવું ન જોઈએ પછી સામે અનીતિનું આચરણ કરનાર ભલે કોઈ શક્તિશાળી કેમ ન હોય. તેના શક્તિશાળી હોવાના કારણે ડરવું ન જોઈએ. ડર થોડા સમય માટે સુરક્ષા જરૂર આપશે પરંતુ તેની સામે એક પછી એક અન્યાયો સહન કરવા પડતા હોય છે માટે ડરને ભગાવી અન્યાય સામે લડવું જોઈએ.

જો આ સાત વાતનું જીવનમાં ધ્યાન રાખશો તો ક્યારેય પાછા નહિ પડો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: BESTDevotionalEGOgujarati dayrokrishnasocial gujaratiTHING
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
Next Post
શું તમે જાણો છો કે ગધેડીનું દૂધ છે એક ઉત્તમ ઔષધી એક લીટરનો ભાવ છે બે હજાર રૂપિયા.. જાણો કેમ ?

શું તમે જાણો છો કે ગધેડીનું દૂધ છે એક ઉત્તમ ઔષધી એક લીટરનો ભાવ છે બે હજાર રૂપિયા.. જાણો કેમ ?

સંત બજરંગ દાસ બાપાની જિંદગીનો અદ્દભુત પ્રેરણાદાયી પ્રસંગ.. 2 મિનિટ નો સમય કાઢી જરૂર વાંચજો

સંત બજરંગ દાસ બાપાની જિંદગીનો અદ્દભુત પ્રેરણાદાયી પ્રસંગ.. 2 મિનિટ નો સમય કાઢી જરૂર વાંચજો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સચિન તેંડુલકરે કરાવી આ છોકરી પાસે કરાવી દાઢી… જાણો શા માટે આ દાઢી કરાવી ? તે જાણીને દંગ રહી જશો.

સચિન તેંડુલકરે કરાવી આ છોકરી પાસે કરાવી દાઢી… જાણો શા માટે આ દાઢી કરાવી ? તે જાણીને દંગ રહી જશો.

June 15, 2019
ગઢપણમાં પણ ચશ્માંની જરૂર નહિ પડે, અપનાવો આ ઉપાય ક્યારેય નહિ થાય આંખની સમસ્યા.

ગઢપણમાં પણ ચશ્માંની જરૂર નહિ પડે, અપનાવો આ ઉપાય ક્યારેય નહિ થાય આંખની સમસ્યા.

October 27, 2022
ટાટા ગ્રુપની આ 1 કંપનીનો શેર’ પહોંચી ગયો હાઈ રેકોર્ડ પર… રોકાણકારો આપ્યું માલામાલ કરી દે એવું પ્રોફિટ… જાણો કેટલો નફામાં ચાલે છે આ શેર…

ટાટા ગ્રુપની આ 1 કંપનીનો શેર’ પહોંચી ગયો હાઈ રેકોર્ડ પર… રોકાણકારો આપ્યું માલામાલ કરી દે એવું પ્રોફિટ… જાણો કેટલો નફામાં ચાલે છે આ શેર…

August 8, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.