Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Uncategorized

સામાન્ય પાંદડાને પાણીમાં ઉકાળી પીવો, ડાયાબિટીસ, વજન અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી વધારી દેશે તમારી યૌનશક્તિ… અનેક રોગોથી મળશે કાયમી છુટકારો…

Social Gujarati by Social Gujarati
September 15, 2022
Reading Time: 1 min read
1
સામાન્ય પાંદડાને પાણીમાં ઉકાળી પીવો, ડાયાબિટીસ, વજન અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડી વધારી દેશે તમારી યૌનશક્તિ… અનેક રોગોથી મળશે કાયમી છુટકારો…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણે ત્યાં અનેક પાંદડાઓનો ઉપયોગ ઔષધી રૂપે કરવામાં આવે છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ શરીરમાં રહેલ અનેક રોગો સામે રક્ષણ મળે છે. આજે અમે તમને આ લેખમાં જામફળના પાનથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું. 

RELATED POSTS

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

જામફળના ફળના સ્વાદ અને સ્વાસ્થ્યના ફાયદા સામાન્ય રીતે બધા જાણે છે. પરંતુ તેના પાંદડાથી મળતા સ્વાસ્થ્ય સંબંધિત લાભ ઘણા ઓછા લોકો જાણે છે. જામફળના પાંદડામાં ભરપુર માત્રામાં ઔષધિય તત્વો રહેલા હોય છે, જે તમારું સ્વાસ્થ્ય જાળવી રાખવાનું કામ કરે છે. 

રીપોર્ટમાં જાણવા મળતી માહિતી મુજબ, જામફળના પાંદડા નેચરલ દવાના રૂપમાં કામ કરે છે, જે શરીરને નુકસાન પહોંચાડયા વગર જ તમને સ્વસ્થ બનાવે છે. તેમાં એન્ટિઓક્સિડેંટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. તેની સાથે જ આ પાંદડાઓમાં પોલીફેનોલ, કેરોટેનોઈડ, ફ્લેવોનોઈડ અને ટેનિન રસાયણ જોવા મળે છે, જે વિભિન્ન બીમારીઓના ઇલાજમાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે.

એક્સપર્ટ જણાવે છે કે, જામફળના ફળની સાથે તેના બીજ, છાલ અને પાંદડા પણ સ્વસ્થ ગુણોથી ભરપૂર હોય છે. જામફળના પાંદડાનો રસ દુનિયાના વિભિન્ન ભાગોમાં પારંપારિક ચીકીત્સાનો ભાગ રહ્યો છે. ઉદાહરણ તરીકે, જાપાનમાં લોકો, ઔષધીય ગુણો વાળી હર્બલ ચા બનાવવા માટે જામફળના પાંદડાનો ઉપયોગ કરે છે. આવો જાણીએ રેસીપીથી લઈને તેનાથી થતાં જબરદસ્ત ફાયદાઓ વિશે.

1) બ્લડ શુગર કંટ્રોલ:- જયારે તમારા શરીરમાં બ્લડ શુગર વધી જાય ત્યારે તેને કંટ્રોલ કરવા માટે તમે જામફળના પાનનો ઉપયોગ કરી શકો છો. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન મુજબ, જામફળમાં એન્ટિડાયાબિટીક ગુણ હોય છે. જામફળના પાંદડામાં રહેલ ફેનોલીક યૌગિક શરીરમાં બનતા શુગરની વધારાની માત્રાને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

2) વજન ઘટાડવા:- જયારે તમે વજન ઓછુ કરવાનું વિચારી રહ્યા હો ત્યારે જામફળનું સેવન ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. જામફળના પાંદડામાં ઘણા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ હોય છે, જે તમારા શરીરમાં કાર્બોહાઈડ્રેડના અવશોષણને અટકાવવાનું કામ કરે છે. સાથે જ તે શરીરમાં શુગર અને કેલોરીની માત્રા પણ ઘટાડે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 

3) ગંદા કોલેસ્ટ્રોલ:- શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવા માટે જામફળના પાન ખુબ જ અસરકારક માનવામાં આવે છે. જામફળના પાંદડા હાઈપરગ્લાઇસીમિયા એટલે કે, શુગરની ઉચ્ચ માત્રાને પણ ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી કોલેસ્ટ્રોલને અટકાવવામાં મદદ મળે છે. તેના સિવાય જામફળના પાંદડામાં હાઇપોલિપિડેમીક ગુણ પણ હોય છે, જે શરીરમાં લિપિડની માત્રા ઘટાડી શકે છે.4) ડાયેરિયા:- જો તમે ડાયેરિયા થી પરેશાન છો તો તમારા માટે જામફળના પાનનું સેવન સારું છે. જામફળના પાંદડામાં ડાયેરિયા મટાડનારા ગુણ જોવા મળે છે. તેની સાથે જ જામફળના પાંદડામાં રહેલ એન્ટિ-હેલ્મિંથિક ગુણ પેટ સંબંધિત બધી જ સમસ્યાઓ મટાડીને હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. 

5) સ્પર્મ કાઉન્ટ:- પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવા માટે જામફળના પાનનું સેવન ખુબ જ લાભકારી છે. જામફળના પાંદડાની મદદથી સ્પર્મ કાઉન્ટને પણ સરખું કરી શકાય છે. સાથે જ પ્રજનન ક્ષમતાને વધારવામાં પણ જામફળના પાંદડાને સક્ષમ ગણવામાં આવ્યા છે. જામફળના પાંદડામાં રહેલ એન્ટિઓક્સિડેંટ ગુણ શુક્રાણુ વિષાત્કતા પર લાભદાયી અસર નાખે છે, જેનાથી પુરુષોની પ્રજનન ક્ષમતાને સારી કરવામાં મદદ મળે છે. 

કેવી રીતે બનાવવી જામફળના પાંદડાની ચા:- તેને બનાવવા માટે ચાર મોટા જામફળના પાંદડા લો. એક પેનમાં એક કપ પાણી ગરમ કરો અને તેમાં જામફળના પાંદડા રાખો. તેને પાંચ મિનિટ સુધી ઉકળવા દો. હવે પાંદડાને ગાળીને તે પાણીમાં અડધું લીંબુ નીચવી લો. સ્વાદ મુજબ થોડું મધ મિક્સ કરવું. હવે તેને સરખી રીતે મિક્સ કરીને તેનું સેવન કરવું. આમ જામફળનું સેવન તમારા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો આપે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….
Uncategorized

વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

May 29, 2023
મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…
Uncategorized

મોંઘાદાટ AC લેવાનો ખર્ચો ન કરતા, જાણો AC જેવું કુલિંગ આપતા એર કુલર વિશે, 5000 હજાર કરતા ઓછી કિંમતે રૂમને કરી દેશે શિમલા જેવો ઠંડો…

May 25, 2023
આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…
Uncategorized

આંતરડાની ગંદકી 1 જ દિવસમાં થઈ જશે સાફ, ગેસ, કબજિયાતથી છુટકારો આપી… દરરોજ પેટ આવશે એકદમ સાફ… જાણો કેવી રીતે…

April 27, 2023
આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…
Uncategorized

આ 5 વસ્તુ ખાવાથી ફૂલી જાય છે તમારું પેટ અને થાય છે ગંભીર ગેસની સમસ્યા, અજમાવો ઘરે બેઠા આ ઉપાય… પેટની બધી હવા નીકળી જશે બહાર…

April 27, 2023
લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…
Uncategorized

લીંબુ પાણીમાં આ વસ્તુ ઉમેરી કરો સેવન, ગરમીમાં થતી સમસ્યાઓ સહિત એસિડીટી, પેટના રોગ, શરીરની ગરમી થશે 100% ગાયબ…

April 24, 2023
લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…
Uncategorized

લૂ, પેટ-શરીરની ગરમી, લોહીની કમી તેમજ કમજોરી થશે દુર, છાશમાં આ પાન ઉમેરી કરો સેવન… અનેક રોગોથી મળશે છુટકારો…

April 24, 2023
Next Post
આ ખાસ પાણીને લગાવી દો તમારા ચહેરા પર, મફતમાં જ આવી જશે કુદરતી સુંદરતા અને ચમક… બચી જશે બ્યુટી પાર્લરના મોંઘા ખર્ચા…

આ ખાસ પાણીને લગાવી દો તમારા ચહેરા પર, મફતમાં જ આવી જશે કુદરતી સુંદરતા અને ચમક... બચી જશે બ્યુટી પાર્લરના મોંઘા ખર્ચા...

વોશ બેસિનમાંથી દુર્ગંધ આવે તો નાખી દો આ એક વસ્તુ, 1 જ મિનીટમાં દુર્ગંધ અને ગંદકી થઈ જશે સાફ… દરેક ગૃહિણીઓ ખાસ ખાસ જાણો..

વોશ બેસિનમાંથી દુર્ગંધ આવે તો નાખી દો આ એક વસ્તુ, 1 જ મિનીટમાં દુર્ગંધ અને ગંદકી થઈ જશે સાફ... દરેક ગૃહિણીઓ ખાસ ખાસ જાણો..

Comments 1

  1. Alpesh says:
    9 months ago

    Upyogi mahiti chhe

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ એક વસ્તુ લગાવીલો  વાળની તમામ સમસ્યાનું સમાધાન  | તમારા વાળ જીવનભર રહેશે સુંદર

આ એક વસ્તુ લગાવીલો વાળની તમામ સમસ્યાનું સમાધાન | તમારા વાળ જીવનભર રહેશે સુંદર

November 19, 2022
સામાન્ય લગતી આ ભૂલોના કારણે સમય પહેલાજ ગોઠણ થઈ રહ્યા છે ખરાબ. અને થાય છે સાંધાના દુખાવા. મોટા ભાગના લોકો અજાણ છે

સામાન્ય લગતી આ ભૂલોના કારણે સમય પહેલાજ ગોઠણ થઈ રહ્યા છે ખરાબ. અને થાય છે સાંધાના દુખાવા. મોટા ભાગના લોકો અજાણ છે

April 25, 2021
લોકડાઉનમાં બટર ચિકન ખાવા માટે બહાર નીકળવું પડ્યું ભારે, પોલીસે પકડીને પછી જે થયું….જાણો આ લેખમાં.

લોકડાઉનમાં બટર ચિકન ખાવા માટે બહાર નીકળવું પડ્યું ભારે, પોલીસે પકડીને પછી જે થયું….જાણો આ લેખમાં.

July 22, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • સ્વાદના ચક્કરમાં આડેધડ કેરી ખાવાની ભૂલ ન કરતા, નહિ તો થશે આવું ભયંકર નુકશાન, જાણો કેરીને ખાવાની સાચી રીતે અને સમય…
  • 24 કલાક ફ્રિજ શરુ રાખતા લોકો જાણી લ્યો આ માહિતી, નહિ તો આવશે મોટો ખર્ચો…ફ્રિજ બનાવતી કંપનીઓ પણ નથી જણાવતી આ હકીકત…
  • લીંબોળી જેવું આ ફળ શરીર માટે છે અમૃત સમાન, હૃદયથી લઈને વંધ્યત્વ સુધીના રોગોને કરી દેશે સફાયો… લોહી અને કિડની કરી દેશે સાફ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In