Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

તુલસીના છોડથી દુર રાખો આટલી વસ્તુ, નહિ તો જીવનમાં આવશે પડતી.

Social Gujarati by Social Gujarati
January 26, 2021
Reading Time: 1 min read
0
તુલસીના છોડથી દુર રાખો આટલી વસ્તુ, નહિ તો જીવનમાં આવશે પડતી.
0
SHARES
5
VIEWS
Share on FacebookShare on Twitter

લગભગ આપણે જોઈએ છીએ કે મોટાભાગના હિંદુ ઘરોમાં તુલસીનો છોડ અવશ્ય હોય છે. કેમ કે આપણા શાસ્ત્રોમાં તુલસીનું કંઈક અલગ અને અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે, જો આપણા ઘરમાં તુલસીનો છોડ હોય તો સકારાત્મક ઉર્જા આપણા ઘરમાં કાયમ માટે રહે છે. તો તુલસીના મહત્વ વિશે તો ઘણા લોકો માહિતગાર હશે, પરંતુ તુલસીના છોડની પાસે અમુક વસ્તુને રાખવી ન જોઈએ. તો આજે આ લેખમાં અમે તમને જણાવશું કે એવી કંઈ વસ્તુ છે જે તુલસીના છોડની પાસે ક્યારેય ન રાખવી. જાણવા માટે આ લેખને અંત સુધી અવશ્ય જાણો.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

1 ) જો તમે તમારા ઘરના આંગણમાં તુલસીનો છોડ લગાવેલો હોય તો તે જગ્યા પર ગંદકી ક્યારેય ન રાખવી. એ જગ્યાને સુઘડ અને સાફ જ રાખવી જોઈએ. જો તુલસીના છોડની પાસે ગંદકી હોય તો તમારા ઘરની અંદર હંમેશા અશાંતિનો માહોલ રહે છે. જેના કારણે આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે. માટે તુલસીના છોડની આસપાસની જગ્યાને સ્વચ્છ અને સુઘડ રાખવી જોઈએ.

2 ) ત્યાર બાદ છે તુલસીના છોડની પાસે ભૂલથી પણ બુટ કે ચપ્પલ ન રાખવા જોઈએ. કેમ કે આવું કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ નથી થતો. માટે હંમેશા આપણા બુટ કે ચપ્પલને તુલસીના છોડથી બને એટલા દુર રાખવા જોઈએ. તમને જણાવી દઈએ કે તુલસીના છોડને સીધો જમીન પર ક્યારેય ન ઉછેરવો, તેને કુંડાની અંદર જ ઉછેરવો જોઈએ. તુલસીને જળ અર્પણ કરતા સમયે જો તેમાં દૂધ મિલાવીને અર્પણ કરવામાં આવે તો તુલસીનો છોડ સ્વસ્થ અને હર્યોભર્યો રહે છે.

3 ) શાસ્ત્રો અનુસાર કહેવામાં આવ્યું છે કે, સાંજના સમયે તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ.એટલા માટે તુલસીમાં સવારે સ્નાન કર્યા બાદ જ જળ અર્પણ કરવું જોઈએ. સવારે જળ અર્પણ કર્યા બાદ જળનું પાત્ર પણ ત્યાં ન રાખવું જોઈએ. ત્યાર બાદ તુલસીને દીવો કર્યા બાદ, દીવો ઓલવાઈ જાય ત્યાર બાદ તેને તુલસી પાસેથી હટાવી દેવો જોઈએ. કેમ કે બળેલો દીવો તુલસી પાસે ન રાખવો જોઈએ.

4 ) જો તમે તમારા ઘરના આંગણમાં તુલસીનો છોડ લગાવ્યો હોય તો એ જગ્યા પર ભૂલથી પણ ભીના કપડાં ન રાખવા. કેમ જો તુલસી પાસે ભીના કપડાં રાખવામાં આવે, તો તમારા ઘરમાં રહેલ સકારાત્મક ઉર્જા ઓછી થવા લાગે છે અને માતા તુલસી પણ નારાજ થઈ જાય છે. એટલા માટે ભીના કપડાંને તુલસીના છોડ પાસેથી દુર રાખવા જોઈએ.

5 ) મિત્રો ભૂલથી પણ ક્યારેય તુલસીના છોડ પાસે ગણેશજીની મૂર્તિ ન રાખવી. કેમ કે તુલસીના છોડની પાસે ગણેશજીની મૂર્તિ રાખવી તે ખુબ જ અશુભ માનવામાં આવે છે. એટલા માટે ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ. કેમ કે ગણેશજીએ તુલસીનો ત્યાગ કર્યો હતો.

6 ) મિત્રો આપણે ઘણી વાર જોયું હોય કે, મહિલાઓ સ્નાન કર્યા બાદ ખુલ્લા વાળ રાખીને માતા તુલસીને જળ અર્પણ કરતી હોય છે, તો તમને જણાવી દઈએ કે, તે બિલકુલ ખોટી પદ્ધતિ છે. કેમ કે ભગવાન વિષ્ણુએ તુલસીને અંખડ સૌભાગ્યવતિ રહેવાનું વરદાન આપ્યું હતું અને તેના માટે તેના મસ્તક પર સ્થાન આપ્યું હતું. એટલા માટે મહિલાઓએ સૌભાગ્યની વૃદ્ધિ માટે માથાના વાળને બાંધીને અને માંગમાં સિંદુર ભરીને તુલસીને જળ અર્પિત કરવું જોઈએ.…

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

July 13, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
Next Post
નકામી લાગતી આ વસ્તુઓ માત્ર 10 દિવસમાં દુર કરશે ઘૂંટણ અને કોણીની કાળાશ

નકામી લાગતી આ વસ્તુઓ માત્ર 10 દિવસમાં દુર કરશે ઘૂંટણ અને કોણીની કાળાશ

આવી રીતે સમારશો ડુંગળી તો ક્યારેય નહીં આવે આંખમા આંસુ | 90% લોકો નથી જાણતા આ ટેક્નિક ..

આવી રીતે સમારશો ડુંગળી તો ક્યારેય નહીં આવે આંખમા આંસુ | 90% લોકો નથી જાણતા આ ટેક્નિક ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ટ્રાફિક રૂલ્સ તોડવાની મળશે આવી પેનલ્ટી,  પોલીસના કપડાં પર લગાવેલો હશે કેમેરો.

ટ્રાફિક રૂલ્સ તોડવાની મળશે આવી પેનલ્ટી, પોલીસના કપડાં પર લગાવેલો હશે કેમેરો.

September 12, 2019
દિવાળી પર અપનાવો તમારા ઘરમાં આ ખાસ વાસ્તુ ટિપ્સ ! માતા લક્ષ્મીની કૃપાથી થશે ધનવર્ષા.

દિવાળી પર અપનાવો તમારા ઘરમાં આ ખાસ વાસ્તુ ટિપ્સ ! માતા લક્ષ્મીની કૃપાથી થશે ધનવર્ષા.

November 5, 2020
5 વર્ષમાં આ મહિલા બની 8 બાળકોની માતા,  કોઈએ પૂછ્યું તો કહ્યું કે, પતિ બહાર રહે છે એટલે…

5 વર્ષમાં આ મહિલા બની 8 બાળકોની માતા, કોઈએ પૂછ્યું તો કહ્યું કે, પતિ બહાર રહે છે એટલે…

May 21, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In