Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

નવરાત્રીમાં માતા દુર્ગાને પ્રસન્ન કરવા કરો આ 16 પ્રકારના શણગાર, માતાજી થશે તમારા પર પ્રસન્ન.

Social Gujarati by Social Gujarati
October 17, 2020
Reading Time: 1 min read
0
નવરાત્રીમાં માતા દુર્ગાને પ્રસન્ન કરવા કરો આ 16 પ્રકારના શણગાર, માતાજી થશે તમારા પર પ્રસન્ન.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આપણે જાણીએ છીએ કે, નવરાત્રીમાં માં દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીના પર્વ પર મહિલાઓ પણ દેવીમાંની પૂજા માટે ખુબ જ શૃંગાર કરતી હોય છે. તો મહિલા માતાજીને સોળ શણગાર કરીને માતાને ખુશ કરી શકે છે. તો આજે આ લેખમાં અમે તમને સોળ શણગાર વિશે જણાવશું જે માં જગત અંબાને પ્રસન્ન કરે છે. જો એ શણગાર તમે માતાજીને કરો તમારા પર પ્રસન્ન થાય છે. તો જાણો ક્યાં છે એ સોળ શણગાર.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

ફૂલોનો શણગાર : સોળ શણગારમાં ફૂલનો શણગાર કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે. વરસાદના મૌસમમાં ભેજ પણ વધુ હોય છે. સૂર્ય અને ચંદ્રમાંની શક્તિ વર્ષા ઋતુમાં ક્ષીણ થઈ જાય છે. એટલા માટે આ ઋતુમાં આળસ આવે છે. મનને પ્રસન્નચિત્ત રાખવા માટે ફૂલોને વાળમાં લગાવવું સારું માનવામાં આવે છે. ફૂલોની મહેક તાજગી પ્રદાન કરે છે.

બિંદી અથવા ટીકા : બિંદી અથવા ટીકો પણ શણગાર માનવામાં આવે છે. માથા પર સિંદુરનો ટીકો લગાવવાથી સકારાત્મક ઉર્જા મહેસુસ થાય છે. તેનાથી માનસિક શાંતિ પણ મળે છે. આ દિવસે ચંદનનો ટીકો પણ લગાવવામાં આવે છે.

મહેંદી : હરિયાળી ત્રીજ પર મહેંદી લગાવવાની પરંપરા છે. સ્ત્રીઓ ખાસ રીતે આ દિવસે હાથમાં મહેંદી લગાવે છે. આ સોળ શણગારના પ્રમુખ શણગારમાંથી એક નથી. મહેંદી શરીરની શીતળતા પ્રદાન કરે છે અને ત્વચા સંબંધિત રોગોને પણ દુર કરે છે.માંગમાં સિંદુર : માંગમાં સિંદુર લગાવવું સુહાગની નિશાની છે. તેમજ તે સ્થાન પર સિંદુર લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે. તેના વૈજ્ઞાનિક ફાયદા પણ હોય છે. માન્યતા છે કે, માંગમાં સિંદુર લગાવવાથી શરીરમાં વિદ્યુત ઉર્જાને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.

ગળામાં મંગળસૂત્ર : મોતી અને સોના યુક્ત મંગળસૂત્ર અથવા હાર પહેરવાથી ગ્રહોની નકારાત્મક ઉર્જાને રોકવામાં મદદ મળે છે. તેનાથી પ્રતિરોધક ક્ષમતામાં પણ વૃદ્ધી થાય છે. એવું કહેવાય છે કે, ગળામાં સોનાના આભુષણ પહેરવાથી હૃદય રોગ સંબંધિત રોગી નથી થતા. હૃદયના ધબકારા પણ નિયંત્રણમાં રહે છે. તેમજ મોટી ચંદ્રમાંનું પ્રતિનિધિત્વ કરે છે. તેનાથી મન ચંચળ નથી થતું.

કાનમાં કુંડળ : કાનમાં આભુષણ અથવા વાળી પહેરવાથી માનસિક તણાવ નથી થતો. કાન વિંધવાથી આંખોની રોશની પણ તેજ થાય છે. અને આ શણગારથી માથાનો દુઃખાવો ઓછો થવામાં પણ સહાયક થાય છે.

માથામાં સોનાનો ટીકો : માથા પર સોનાનો ટીકો મહિલાઓની સુંદરતા વધારે છે. તેમજ મસ્તિષ્કનું નર્વસ સિસ્ટમ પણ સારું રહે છે.

કંગન અથવા બંગડી : હાથમાં કંગન અથવા બંગડી પહેરવાથી રક્ત સંચાર પણ સારો થઈ જાય છે. તેનાથી થાક નથી થતો, સાથે જ તે હોર્મોન્સને પણ બગડવા નથી દેતા.

બાજુબંધ : તેને પહેરવાથી ભુજાઓમાં લોહીનો સંચાર પણ યોગ્ય બની રહે છે. એવું કહેવાય છે કે, તેનાથી દર્દમાંથી મુક્તિ મળે છે. તેમજ સુંદરતામાં પણ નિખાર આવે છે.

કમરબંધ : કમરબંધ પહેરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે. ઘણી બીમારીઓથી બચાવ પણ થાય છે. હાર્નિયા જેવી બીમારી થવાનો ખરતો પણ ઓછો થાય છે.

પાયલ : પાયલ પગની સુંદરતામાં પણ વધારો કરે છે. તેમજ તેને પહેરવાથી પગમાંથી નીકળતી શારીરિક વિદ્યુત ઉર્જા શરીરમાં સંરક્ષિત થાય છે. તેનું એક મોટું કાર્ય મહિલાઓમાં વસાને વધતી રોકે છે. એવું કહેવાય છે કે, ચાંદીની પાયલ પગમાં હાડકાઓને મજબુત બનાવે છે.પગમાં પહેરવાનો છલ્લો : પગમાં પહેરવાનો છલ્લો પણ સુહાગની પ્રમુખ નિશાની છે. પરંતુ તેનો પ્રયોગ પગની સુંદરતા સુધી જ સીમિત નથી. પરંતુ છલ્લો આપણી નર્વસ સિસ્ટમને અને માંસપેશિયોને મજબુત રાખવામાં મદદરૂપ થાય છે.

નથડી : નથડી સ્ત્રીઓના ચહેરાને સુંદરતા અર્પણ કરે છે. આ એક પ્રમુખ શૃંગાર છે પરંતુ તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. નાકમાં સોનું અથવા આભુષણ પહેરવાથી મહિલાઓમાં દુઃખ સહન કરવાની ક્ષમતા વધે છે.

અંગુઠી : અંગુઠી પહેરવાથી લોહીનો સંચાર શરીરમાં સારો થાય છે. તેનાથી હાથની સુંદરતા પણ વધે છે. તેને પહેરવાથી આળસ પણ ઓછી આવે છે.

કાજળ : આંખની સુંદરતા વધારવા માટે આંખોની રોશની પણ તેજ કરવામાં સહાયક બને છે. તેનાથી નેત્ર સંબંધિત રોગો પણ દુર થાય છે.

મેકએપ : મુખ પર બ્યુટી પ્રોડક્ટ લગાવવાથી ચહેરાની સુંદરતા વધે છે. તેમજ તેનાથી મહિલાઓના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધી થાય છે અને ઉર્જા બની રહે છે. (તમને જણાવી દઈએ કે આ માહિતી એક ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે, જેના કોઈ ઠોસ પુરાવા નથી.)

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Tags: BajubandhaBindiBraceletDurga in NavratriFloral decorationKAJALKamarabandhaKundalmangalsutraMehndiNathadiPayalSindura
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
ભોજન સાથે જોડાયેલી છે આ ખાસ વાતો ! જો નહિ જાણો, તો મુકાય જશો મુશ્કેલીમાં.

ભોજન સાથે જોડાયેલી છે આ ખાસ વાતો ! જો નહિ જાણો, તો મુકાય જશો મુશ્કેલીમાં.

દુબઈમાં વિરાટ કોહલી અને અનુષ્કા દરિયા વચ્ચે હતા આવી હાલતમાં અને પાડી લીધો તેનો ફોટો ! જુઓ શું કરતા હતા.

દુબઈમાં વિરાટ કોહલી અને અનુષ્કા દરિયા વચ્ચે હતા આવી હાલતમાં અને પાડી લીધો તેનો ફોટો ! જુઓ શું કરતા હતા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘરના અરીસા સાથે જોડાયેલા રહસ્યો જે તમે નથી જાણતા … અરીસા માં જોતી વખતે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી

ઘરના અરીસા સાથે જોડાયેલા રહસ્યો જે તમે નથી જાણતા … અરીસા માં જોતી વખતે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી

December 6, 2018
માત્ર એક વર્ષની બાળકીના મગજમાં વિકાસ પામી રહ્યું હતું ભૃણ, ડોક્ટર પણ થઈ ગયા હેરાન, જાણો આખી ઘટના વિશ્વાસ નહિ આવે…

માત્ર એક વર્ષની બાળકીના મગજમાં વિકાસ પામી રહ્યું હતું ભૃણ, ડોક્ટર પણ થઈ ગયા હેરાન, જાણો આખી ઘટના વિશ્વાસ નહિ આવે…

March 20, 2023
શું તમારા ઘરમાં અવારનવાર બને છે આવી ઘટનાઓ ? તો આ 4 સંકેતોથી ખબર પડી જશે કે તમારા ઘરમાં રહેલો છે નકારાત્મક ઉર્જાનો વાસ…

શું તમારા ઘરમાં અવારનવાર બને છે આવી ઘટનાઓ ? તો આ 4 સંકેતોથી ખબર પડી જશે કે તમારા ઘરમાં રહેલો છે નકારાત્મક ઉર્જાનો વાસ…

September 17, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.