Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

સાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ, કોમેન્ટ કરો “જય સાઈનાથ”

Social Gujarati by Social Gujarati
December 13, 2019
Reading Time: 1 min read
0
સાંઈબાબાના આ અગિયાર વચનો…   જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ,  કોમેન્ટ કરો “જય સાઈનાથ”
0
SHARES
17
VIEWS
Share on FacebookShare on Twitter

શિરડીના સાંઈબાબા પરમ કૃપાળુ અને ક્ષમાવાન છે. સાંઈબાબાનો દરેક ઉપદેશ જીવનને સાર્થક કરનાર છે. આથી તેના ઉપદેશોને જો હૃદયમાં અપનાવીને આચરવામાં આવે તો અનેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. તો મિત્રો આજે અમે આ લેખમાં તમને સાંઈબાબા દ્વારા કહેવામાં આવેલ 11 શબ્દો વિશે જણાવશું, જે દરેક વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાનું નિવારણ કરશે.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

જેમ તમે જાણો જ છો કે ગુરુવારનો દિવસ સાંઈબાબાની પૂજા કરવાનો દિવસ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે સાંઈબાબાની પૂજા માટેના કોઈ નિયમો નથી. જો કે સાંઇબાબા પાસે ભક્તો માટે આ 11 શબ્દો છે, જે ખુબ મહત્વના છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે સાંઇબાબાના આ 11 શબ્દોમાં જીવનની દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે. તો ચાલો જાણીએ શું છે એ 11 શબ્દો અને શું છે તેનું મહત્વ.

“जो शिरडी में आएगा, आपदा दूर भगाएगा”

શિરડીને સાંઇબાબાનું નગર માનવામાં આવે છે. માન્યતાઓમાં એવું કહેવામાં આવે છે કે જે લોકો શિરડી જાય છે, તેની દરેક સમસ્યાઓ સમાધાન થઈ જાય છે.

“चढ़े समाधि की सीडी पर, पग तले दुःख की पीढ़ी पर”

શ્રી સાંઈ મંદિરને સાંઈબાબાની સમાધિ કહે છે. એવું કહેવામાં આવે છે કે જે કોઈ સાંઈ મંદિરની મુલાકાત લે છે, તેની બધી મનોકામના પૂર્ણ થાય છે.

“त्याग शरीर चला जाऊंगा, भक्त हेतु दौड़ा आऊंगा”

સાંઇબાબા હંમેશાં તેમના ભક્તોની ભક્તિ માટે સમર્પિત હોય છે. સાંઈબાબાના આ શબ્દોમાં એમ કહેવું છે કે, કોઈ પણ મારો ભક્ત જો મુશ્કેલીમાં હશે, તો હું શરીરમાં ભલે ન રહું, પરંતુ હું મારા ભક્તની મદદ માટે હંમેશા દોડીને આવીશ.

“मन में रखना दृढ़ विश्वास, करे समाधि पूरी आस”

સાંઇબાબાએ જીવનમાં શ્રદ્ધાનું ખુબ જ મહત્વ બતાવ્યું છે. સાંઈબાબાએ કહ્યું છે કે, ભક્તોના મનમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ, અને તે સમાધિ પર આવશે ત્યારે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે.

“मुझे सदा जीवित हो जानो, अनुभव करो सत्य पहचानो”

સાંઈબાબાએ પોતાના પાંચમાં વચનમાં જણાવ્યું કે મને હંમેશા જીવંત બનીને જાણો.

“मेरी शरण आ खाली जाए, हो तो कोई मुझे बताए”

સાંઈબાબા એ પોતાના આ વચનમાં કહ્યું છે કે, હું મારા આશ્રયસ્થાનમાં આવેલા ભક્તોની દરેક ઇચ્છા પૂરી કરું છું. જો ઈચ્છા પૂરી ન થાય તો કોઈ મને જણાવો.

“जैसा भाव रहा जिस जन का, वैसा रूप हुआ मेरे मन का”

સાંઈબાબાએ પોતાના સાતમા વચનમાં કહ્યું છે કે, જેવો ભાવ માણસનો હોય, હું તેને તેવા જ રૂપમાં દેખાવ છું.

“भार तुम्हारा मुझ पर होगा,वचन न मेरा झूठा होगा”

સાંઈબાબાએ કહ્યું છે કે, જે ભક્તો પૂરા ભક્તિભાવથી મારી પાસે આવે છે, તો હું તેમને ચોક્કસ મદદ કરીશ.“आ सहायता लो भरपूर, जो मांगा वो नहीं है दूर”

સાંઈબાબા કહે છે કે, હું ભક્તોની દરેક ઇચ્છા પૂરી કરીશ. જે મને ભક્તિથી યાદ કરે છે, હું તેની દરેક મનોકામના પૂરી કરીશ.

“मुझमें लीन वचन मन काया, उसका ऋण न कभी चुकाया”

સાંઈબાબાએ પોતાના આ વચનમાં કહ્યું છે કે, હું હંમેશાં એવા ભક્તનો ઋણી છું, જે મારા શરીર, મન અને શબ્દોમાં લીન થઈ જાય છે.

“धन्य धन्य व भक्त अनन्य, मेरी शरण तज जिसे न अन्य”

આ વચનમાં સાંઇબાબાએ કહ્યું છે કે, જે ભક્તો અનોખી રીતે મારી ભક્તિમાં રસ લે છે, તે ખુબ જ ધન્ય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

July 13, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
Next Post
લગ્ન માટે દુલ્હનના કપડાં ખરીદતા સમયે આ પાંચ બાબતને ખાસ ધ્યાનમાં રાખો,    નહિ તો થશે આવું નુકશાન.

લગ્ન માટે દુલ્હનના કપડાં ખરીદતા સમયે આ પાંચ બાબતને ખાસ ધ્યાનમાં રાખો, નહિ તો થશે આવું નુકશાન.

આ દેશમાં છોકરીઓને અંડરવિયરમાં ચમચી રાખવાની સલાહ અપાય છે,  જાણો આવું શા માટે?  શેર કરજો.

આ દેશમાં છોકરીઓને અંડરવિયરમાં ચમચી રાખવાની સલાહ અપાય છે, જાણો આવું શા માટે? શેર કરજો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ પોઝિશનમાં બેસવાથી એક જ રાતમાં છૂટો પડશે આંતરડામાં ફસાયેલો મળ, જાણો વર્ષો જૂની કબજિયાત તોડવાનો કારગર કીમિયો…

આ પોઝિશનમાં બેસવાથી એક જ રાતમાં છૂટો પડશે આંતરડામાં ફસાયેલો મળ, જાણો વર્ષો જૂની કબજિયાત તોડવાનો કારગર કીમિયો…

March 21, 2023
તમારા A.C નું તાપમાન રાખો આટલા ડીગ્રી પર,  તમારું વીજળીનું બીલ આવશે ખુબ જ ઓછું.

તમારા A.C નું તાપમાન રાખો આટલા ડીગ્રી પર, તમારું વીજળીનું બીલ આવશે ખુબ જ ઓછું.

October 16, 2021
પૈસાનું ટ્રાન્ઝેક્શન જો ફેલ થાય તો રોજના 100 રૂપિયા આપશે બેંક. આવી રીતે રિટર્ન મળે છે તમને.

પૈસાનું ટ્રાન્ઝેક્શન જો ફેલ થાય તો રોજના 100 રૂપિયા આપશે બેંક. આવી રીતે રિટર્ન મળે છે તમને.

December 7, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In