Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Social Gujarati by Social Gujarati
July 19, 2023
Reading Time: 1 min read
0
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

(નોંધ : આ લેખ દ્વારા અમે કોઈ અંધશ્રદ્ધા ફેલાવવા નથી માંગતા, પરંતુ આ એક તાર્કિક માહિતી છે. જેની નોંધ વાચકે કોઈ ખોટા અર્થમાં ન લેવી.)

RELATED POSTS

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

આપણા રસોડામાં ઘણા એવા મસાલા હોય છે જે ખાવાથી સ્વાદ વધારવાની સાથે સાથે જીવનમાં આવનારી ઘણી સમસ્યાઓ પણ દુર કરી શકે છે. તેમાંથી જ એક વસ્તુ છે જેનું નામ છે લવિંગ. લવિંગ એક એવી વસ્તુ છે, જે માત્ર આપણા ભોજનનો સ્વાદ વધારે છે. સાથે જ ઔષધિના રૂપમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

ઘણી બધી જગ્યાઓ પર ઉપયોગ થતા લવિંગને જ્યોતિષ શાસ્ત્રમાં પણ ખુબ જ મહત્વપૂર્ણ અને ચમત્કારી માનવામાં આવે છે. આ વર્ષે આપણે જાણીએ એ રીતે બે શ્રાવણ માસ છે. આ દરમિયાન તમે લવિંગ લવિંગના જ્યોતિષી ઉપાય અપનાવીને તમારા જીવનમાં આવી રહેલા આર્થિક તંગીને દુર કરી શકો છો. વાસ્તુ સલાહકાર અને જ્યોતિષના જણાવ્યા અનુસાર નીચે જણાવેલ લવિંગના ઉપાયથી તમે પૈસા સંબંધિત સમસ્યાઓ દુર કરી શકો.

શિવલિંગ પર અર્પણ કરો : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં જો તમે લવિંગનો ઉપાય કરો છો તો તમારી આર્થિક તંગી પહેલા કરતા વધુ સારી થઇ શકે છે. તેની સાથે જ શિવલિંગ પર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા તાંબાના કળશમાં જળ અર્પિત કરો. ત્યાર બાદ શિવલિંગ પર 2 લવિંગ ચડાવીને ઘી નો દીવો સળગાવો. આ ઉપાય કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થશે અને તમને સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ આપશે. આ ઉપાય એટલો કારગર છે કે તમારી ગમે તેવી આર્થિક તંગી હોય તેને દુર કરશે.

સુખ, સમૃદ્ધિનો ઉપાય : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં લગાતાર કલેશનો માહોલ બનતો હોય, જેના કારણે તમારા ઘરમાં નકારાત્મકતા વધી ગઈ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે 7 થી 8 લવિંગ સળગાવો. જો લવિંગ સળગાવી ન શકો તો ઘરના કોઈ પણ ખૂણામાં 7 થી 8 લવિંગ રાખી દો. આ સિવાય જ્યારે પણ ભગવાનની પૂજા કરો તો આરતીમાં બે લવિંગ જરૂર રાખો. આ ઉપાય કરવાથી ઘરનો માહોલ ખુશનુમા થશે અને ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા સકારાત્મકતામાં બદલી જશે.

આર્થિક તંગી દુર કરવાનો ઉપાય : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે આર્થિક તંગી સાથે લડી રહ્યા હો અને તેમાંથી છુટકારો મેળવવો હોય તો શ્રાવણ મહિનામાં તમારા માથા પરથી 5 લવિંગ અને 5 કાળા મરી ઘડિયાળની દિશામાં ફેરવીને એવી જગ્યા પર ફેંકી દો, જ્યાં કોઈ આવતું જતું ન હોય. તેને ફેંક્યા બાદ પાછું ફરીને ભૂલથી પણ ન જોવું. આ ઉપાય કરવાથી પૈસાની દરેક સમસ્યાથી છુટકારો મળશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Tags: lavinglaving for healthlaving in healthlaving in shivajilaving na faydalaving upay
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
Next Post
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘરમાં પડેલી જૂની બંગડી ઓ નકામી સમજી ફેંકવા કરતા કરો આ પાંચ રીતે તેનો ફરી ઉપયોગ | ઘરમાં થશે વાહ વાહ.

ઘરમાં પડેલી જૂની બંગડી ઓ નકામી સમજી ફેંકવા કરતા કરો આ પાંચ રીતે તેનો ફરી ઉપયોગ | ઘરમાં થશે વાહ વાહ.

October 29, 2022
ઘરે બેઠા જ કરો આ 3 સરળ અને મફત ટેસ્ટ, ફક્ત 30 જ સેકેંડ ખબર પડી જશે તમે કેટલા હેલ્દી છો કે બીમાર છો.. જાણો કંઈ છે એ ટ્રીક્સ…

ઘરે બેઠા જ કરો આ 3 સરળ અને મફત ટેસ્ટ, ફક્ત 30 જ સેકેંડ ખબર પડી જશે તમે કેટલા હેલ્દી છો કે બીમાર છો.. જાણો કંઈ છે એ ટ્રીક્સ…

December 4, 2021
કોરોનાના સંકટ વચ્ચે પણ ભારતે નોર્થ કોરિયાને કરી ૧૦ લાખ ડોલરની મેડીકલ હેલ્પ,  અદભુત ભારત.!

કોરોનાના સંકટ વચ્ચે પણ ભારતે નોર્થ કોરિયાને કરી ૧૦ લાખ ડોલરની મેડીકલ હેલ્પ, અદભુત ભારત.!

July 27, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.