Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

Social Gujarati by Social Gujarati
January 24, 2023
Reading Time: 1 min read
0
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
0
SHARES
4
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણા દેશમાં અનેક ધર્મના લોકો વસે છે. અને દરેક લોકોને પોતાનો ધર્મ અનુસરવા માટેની છૂટ છે. પણ આજે આપણે વાત કરીશું. જૈન ધર્મની. જેના વિશે તમે જાણો છો તેમ આજના સમયમાં મોટે ભાગે યુવાનો જૈન ધર્મમાં દીક્ષા લઇ રહ્યા છે. તેની પાછળનું કારણ શું છે. ચાલો તો આપણે આ વિશે વિસ્તારથી જાણીએ. 

RELATED POSTS

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

ગુજરાતનાં સુરતમાં એક મોટા હીરાના વ્યાપારીની આઠ વર્ષની દીકરીએ આલીશાન જીવન છોડીને સન્યાસ લઈ લીધો છે. માત્ર 8 વર્ષની ઉંમરમાં દેવાંશીએ જૈન ધર્મ દીક્ષા કાર્યક્રમમાં દીક્ષા ગ્રહણ કરી છે. જોવામાં આવ્યું છે કે, જૈન ધર્મમાં પાછલા અમુક વર્ષોમાં મોટી સંખ્યામાં લોકો પોતાની સારી જિંદગી, એશો આરામ અને સારું એવી કરિયર છોડીને જૈન સાધુ બની રહ્યા છે. જેમનું જીવન હકીકતમાં ખૂબ જ કઠિન હોય છે. 

પાછલા મહિને જ દેવાસમાં કરોડો રુપિયાનું પેકેજ છોડીને 28 વર્ષીય પાર્યાન્ષુક કરાઠેએ જૈન દીક્ષા લઈ લીધી. હવે તે જૈન સંત છે. તેઓ 15 વર્ષની ઉંમરથી આવું કરવા માંગતા હતા પરંતુ અટક્યાં હતા. 1 ફેબ્રુઆરીએ 2020ના રોજ ગુજરાતના સુરતમાં 65 લોકોએ દીક્ષા લઈ  લીધી. દરેક આરામ છોડી દીધો. દીક્ષા લેનારા 65 લોકોમાં 17ની ઉંમર 20 વર્ષથી પણ ઓછી છે.

ઘણી એવી ખબરો સાંભાળવા અને વાંચવામાં આવે છે, જ્યાં નાની ઉંમરમાં છોકરાઓ અને છોકરીઓ બધા સુખ છોડીને સાધુ અને સાધ્વી બનવાના કઠિન રસ્તા પર નીકળી પડે છે. જે ઉંમરમાં દુનિયા પૈસા, પ્રેમ અને સફળતા વિશે વિચારે છે. તેઓ આ બધુ જ ત્યાગી દે છે. આખરે શું કારણ છે કે, આટલી નાની ઉંમરમાં આટલા બધા લોકો જૈન ધર્મની દીક્ષા લઈ લે છે. 

શું છે જૈન ધર્મમાં દીક્ષા લેવી?:- જૈન ધર્મમાં દીક્ષા લેવી એટલે કે, બધી જ ભૌતિક સુખ-સુવિધાઓ ત્યાગ કરીને એક સન્યાસીનું જીવન વિતાવવા માટે પોતાને સમર્પિત કરી દેવા. જૈન ધર્મમાં તેને ‘ચરિત્ર’ અથવા ‘મહાભીશ્રમણ’ પણ કહેવામા આવે છે. દીક્ષા સમારોહ એક કાર્યક્રમ હોય છે. જેમાં થતાં રીત રિવાજો પછીથી દીક્ષા લેનારા છોકરાઓ સાધુ અને છોકરીઓ સાધ્વી બની જાય છે. 

ત્યાર બાદ શું કરવાનું હોય છે:- દીક્ષા લેતા જ આપણે બધાએ આ પાંચ વ્રતોનું પાલન કરવા માટે સમર્પિત થવું પડે છે. 

  • અહિંસા- કોઈ પણ જીવિત પ્રાણીને પોતાના તન, મન કે વચનથી હાનિ ન પહોંચાડવી. 
  • સત્ય- હંમેશા સાચું બોલવું અને સાચાનો જ સાથ આપવો. 
  • અસ્તેય- કોઈ બીજાના સામાન પર ખરાબ નજર ન રાખવી અને લાલચથી દૂર રહેવું. 
  • બ્રહ્મચર્ય- પોતાની બધી જ ઇન્દ્રિયો પર કાબૂ રાખવો અને કોઇની પણ સાથે સંબંધ ન બનાવવો.
  • અપરિગ્રહ- જેટલી જરૂરિયાત હોય એટલું જ પોતાની પાસે રાખવું. જરૂર કરતાં વધારે સંચિત ન કરવું.

પોતાના વાળ જાતે જ ખેંચવાના હોય છે:- દીક્ષા લેવા માટે અને તે પછી બધા જ સાધુ અને સાધ્વીઓએ પોતાનું ઘર, કારોબાર, મોંઘા કપડાં, એશોઆરામની જિંદગી છોડીને એકદમ સન્યાસી જીવનમાં ડૂબી જવું પડે છે. આ પ્રક્રિયાનું છેલ્લું ચરણ પૂરું કરવા માટે બધા જ સાધુઓ અને સાધ્વીઓએ પોતાના વાળ પોતાની જાતે જ ખેંચીને માથાથી અલગ કરવાના હોય છે. 

માત્ર એક સુતરાઉ કપડામાં રહે છે આ જૈન સાધુઓ અને સાધ્વીઓ:- બધા જ સાધ્વીઓએ ત્યાર બાદ સફેદ રંગની સુતરાઉ સાડી પહેરવા માટે આપવામાં આવે છે. તેમ જ સાધુ સાવ કપડાનો ત્યાગ કરી દે છે. તેઓ દીક્ષા લીધા બાદ જરા પણ એવું સુખ મેળવતા નથી જેને ભૌતિક સુખ કહેવામા આવે છે. સાચા અર્થમાં તે દુનિયામાં જે પ્રકારે કઠિન જીવનશૈલીને અજમાવે છે, તે દુનિયામાં કોઈ બીજા ધર્મમાં તો દેખાતા નથી. 

શા માટે વધી રહ્યો છે યુવાનોમાં તેનો ક્રેઝ:- પાછલા અમુક વર્ષોમાં દર વર્ષે મોટી સંખ્યામાં ઓછી ઉંમરના બાળકો અને યુવાનો જૈન ધર્મમાં દીક્ષા લઈ રહ્યા છે. તેનું કારણ શું છે. તેમાં બધાના કારણ ભલે અલગ-અલગ હોય પરંતુ તેનું મૂળ એક જ છે. તેમાંથી દરેકનું માનવું છે કે, વિતેલા ઘણા સમયથી તેઓ ખૂબ જ બેચેની અનુભવી રહ્યા હતા. ભૌતિક સુખ-સુવિધાઓ તેમણે એ ખુશી આપી શકતી ન હતી જેની તેઓને શોધ હતી. માટે જ તેમણે દુનિયાની નશ્ચરતાને ત્યાગ કરીને સાદું જીવન જીવવાનું અને પોતાને ઈશ્વરની ભક્તિમાં સમર્પિત કરવાનો નિર્ણય કર્યો. 

  • મનમાં વૈરાગ્ય જાગવા લાગે છે. 
  • જૈન ધર્મના મુનિઓની કઠિન જીવનશૈલી તેમણે અસલી જીવનનો સાર લાગવા માંડે છે. 
  • જૈન ધર્મમાં ઘણા લોકો નાની ઉંમરમાં જૈન બાળકો પોતાના ધર્મ મુજબ સાધુ અને સાધ્વીઓના સંપર્કમાં આવે છે અને તેમના જીવનને જુએ છે તો તેઓ પ્રભાવિત થવા લાગે છે.
  • ઘરમાં પેરેન્ટ્સનો ધર્મથી જોડાયેલ લગાવ પણ તેમને આ પ્રત્યે લઈ જાય છે.

દીક્ષા લીધા બાદ આવું હોય છે જીવન:- દીક્ષા લેવા માટે સાધુ અને સાધ્વીઓ નું જીવન ખૂબ જ સંતુલિત અને અનુશાષિત થઈ જાય છે. સૂર્યાસ્ત બાદ, જૈન સાધુ અને સાધ્વી પાણીના એક ટીપાં અને અન્નનો એક દાણો પણ લેતા નથી. સૂર્યોદય થયા પછી પણ આ લોકો લગભગ 48 મિનિટ સુધી રાહ જુએ છે. ત્યાર બાદ જ પાણી પીવે છે.

ભીખ માંગીને જ ખાવાનું હોય છે:- જૈન સાધુ અને સાધ્વીઓ પોતાના માટે ભોજન પકવતા નથી, ના તો તેમના માટે આશ્રમમાં કોઈ ભોજન બનાવે છે. પરંતુ આ લોકો ઘરે ઘરે જઈને ભોજન માટે ભિક્ષા માંગે છે. જે રીતે ગાય દરેક દ્વારથી થોડું-થોડું ભોજન કરે છે, તે જ રીતે જૈન સાધુઓને પણ એક જ ઘરેથી ઘણું બધુ ભોજન કરવાની અનુમતિ હોતી નથી 

વિહાર કે પદયાત્રા કરવાની હોય છે:- જૈન મુનિઓ કોઈ પણ પ્રકારની ગાડી કે યાત્રા માટે સાધનનો પ્રયોગ કરતાં નથી. તેઓ જેટલું બની શકે ચાલીને જ યાત્રા કરે છે. તેઓ લાંબા રસ્તા પણ ચાલીને જ પૂરા કરવામાં વિશ્વાસ રાખે છે. આ યાત્રા તેમને ખુલ્લા પગે અને કોઈ પણ ચપ્પલ કે બુટ વગર કરવાની હોય છે. તેમનું જીવન ધ્યાન અને ધર્મ પ્રતિ સમર્પિત થઈ જાય છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…
ધાર્મિક

જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

January 23, 2023
ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…
ધાર્મિક

ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

October 14, 2022
ગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર… જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો…
Uncategorized

ગળામાં રુદ્રાક્ષ પહેરતા હો તો પાળજો આ ખાસ નિયમો, નહિ તો ફળ અને ફાયદા મળવાને બદલે બનશો પાપના ભાગીદાર… જાણો રુદ્રાક્ષ પહેરવાની રીત અને નિયમો…

August 5, 2022
Next Post
હવે ડોમિનોઝ જેવા પિઝ્ઝા બની જશે ઘર પર જ, જાણી લ્યો આ સરળ રીત… ઓવન વગર જ ગેસ પર બની જશે લઝીઝ પિઝ્ઝા…

હવે ડોમિનોઝ જેવા પિઝ્ઝા બની જશે ઘર પર જ, જાણી લ્યો આ સરળ રીત... ઓવન વગર જ ગેસ પર બની જશે લઝીઝ પિઝ્ઝા...

70% લોકો ન્હાતા સમયે કરે છે આ ભૂલ, જેના કારણે આવી શકે છે જીવલેણ હાર્ટએટેક ખતરો…. જાણો શિયાળામાં ન્હાતા વખતે શું ધ્યાન રાખવું…

70% લોકો ન્હાતા સમયે કરે છે આ ભૂલ, જેના કારણે આવી શકે છે જીવલેણ હાર્ટએટેક ખતરો.... જાણો શિયાળામાં ન્હાતા વખતે શું ધ્યાન રાખવું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

તમારા ખરતા વાળને ફેંકતા પહેલા જાણી લો આ માહિતી, ખરેલા વાળ વેંચાય છે હજારો રૂપિયાની કિંમતે, દુનિયાભરમાં થાય છે અરબો રૂપિયાનો કારોબાર..

તમારા ખરતા વાળને ફેંકતા પહેલા જાણી લો આ માહિતી, ખરેલા વાળ વેંચાય છે હજારો રૂપિયાની કિંમતે, દુનિયાભરમાં થાય છે અરબો રૂપિયાનો કારોબાર..

February 18, 2022
આ 6 શાકભાજીને કાચી ખાવાની ભૂલથી થઈ શકે છે, લોહીની કમી, પેટના રોગો અને પથરીની ગંભીર સમસ્યાઓ… જાણો કંઈ શાકભાજીથી થાય છે વધુ નુકશાન…

આ 6 શાકભાજીને કાચી ખાવાની ભૂલથી થઈ શકે છે, લોહીની કમી, પેટના રોગો અને પથરીની ગંભીર સમસ્યાઓ… જાણો કંઈ શાકભાજીથી થાય છે વધુ નુકશાન…

September 10, 2022
પૂજા કે આરતી કરતી વખતે જો આ રીતે દીવો કરવામાં આવે તો સાક્ષાત લક્ષ્મીનો વાસ રહે છે ઘરમાં….

પૂજા કે આરતી કરતી વખતે જો આ રીતે દીવો કરવામાં આવે તો સાક્ષાત લક્ષ્મીનો વાસ રહે છે ઘરમાં….

October 30, 2018

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In