Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

મહાભારતમાં શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગ વિશે જણાવ્યું હતું, કહી હતી કળિયુગની ગંભીર વાત. 

Social Gujarati by Social Gujarati
June 1, 2020
Reading Time: 1 min read
0
મહાભારતમાં શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગ વિશે જણાવ્યું હતું,   કહી હતી કળિયુગની ગંભીર વાત. 
0
SHARES
17
VIEWS
Share on FacebookShare on Twitter

આપણે બધા જાણીએ છીએ કે આપણા ધર્મગ્રંથોમાં કોઈને કોઈ કથા દ્વારા માનવહિતની જ વાત કરવામાં આવી હોય છે. કેમ કે માનવ કલ્યાણ એ સનાતન ધર્મનો ઉદ્દેશ્ય છે. તેમાં મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઘણી બધી જીવનની એવી કડવી વાસ્તવિકતા ઉપર પ્રકાર પાડ્યો છે. તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પાંડવોને પાંચ વાત કળિયુગ વિશે જણાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કળિયુગનું વર્ણમ જણાવ્યું હતું. તો આજે અમે આ લેખમાં તેના જણાવશું.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

આપણે બધા જણીએ છીએ કે, હાલ કળિયુગમાં લોકોની નીતિ અને વિચાર શૈલી કેવી છે. કોઈને કોઈ જગ્યાએ વ્યક્તિની નિયત અને નીતિ બંને ખરાબ થતી હોય છે. હજારો વર્ષો પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોએ કળિયુગ વિશે મહત્વની વાત કહી હતી કે, કેવો હશે કળિયુગ ? તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જણાવવામાં આવ્યું તેના વિશે આ લેખમાં અમે તમને જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

> કળિયુગમાં એવા લોકોનું રાજ હશે, જે બંને તરફથી શોષણ કરતા હશે. એટલે કે આજ સુધી આપણે દેશ આઝાદ થયો ત્યાર પછી જોઈએ છીએ કે, આપણા દેશમાં કેટલા ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે આવ્યા. જે જનતાના પૈસાથી અને સરકારના પૈસાથી, એમ બંને રીતે શોષણ કરે છે. બંને તરફથી પોતાના ખિસ્સા પૈસાથી ભરે છે. જેના વિશે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને જણાવ્યું હતું.

> કળિયુગમાં એવા લોકો રહેશે જે મોટા મોટા પંડિત અને વિદ્વાનો કહેવાશે, પરંતુ તેઓ જોતા રહેશે કે ક્યો માણસ મૃત્યુ પામે અને તેની સંપત્તિ આપણા નામ પર કરી આપે. એવા લોકોનું પ્રમાણ ખુબ જ વધારે હશે, જે પરધનને લેવા માટે અને છીનવી લેવા માટે ખુબ જ આતુર હશે, અને ભાગ્યે જ કોઈ એવો વીર પુરુષ હશે જે કળિયુગમાં પરોપકારનું કામ કરતો હોય અને સંત વિચારો ધરાવતો હોય.

> કળિયુગનો આદમી શિશુપાલ બની જશે. બાળકો માટે એટલી મમતા રાખશે કે, બાળકને વિકાસ કરવાનો અવસર નહિ મળી. કોઈનો દીકરો સાધુ બની જશે તો હજારો લોકો તેના દર્શન કરશે. પરંતુ જો પોતાનો દીકરો સાધુ બની જાશે તો પરિવાર રડશે કે મારા દીકરાનું શું થશે. પરિવારમાં એટલી બધી મમતા હશે કે મોહમાયા અને પરિવારમાં તેને બાંધીને રાખશે અને તેના જીવનને ત્યાં જ ખતમ કરી નાખશે. અંતમાં બાળક અંતહ થઈને મૃત્યુ પામશે.

> કળિયુગમાં ધનિક વ્યક્તિ છોકરો અથવા છોકરીના લગ્નમાં, મકાનના ઉત્સવમાં, નાના-મોટા ઉત્સવોમાં લાખો રૂપિયા ખર્ચ કરશે, પરંતુ પડોશીમાં જો કોઈ ભૂખ્યું હશે તો તેનું પેટ ભરવાનો વિચાર નહિ આવે. બીજી બાજુ મોજ-મોજમાં શરાબ, કબાબ, ફેશન અને વ્યસનમાં પૈસા ઉડાવી દેશે. પરંતુ કોઈના બે આંસુ લુછવામાં તેને રૂચી નહી હોય. પરંતુ જે લોકો બીજાના આંસુ લૂછશે, તેના પર કળિયુગનો પ્રભાવ નહિ પડે. તેના પર ભગવાનનો પ્રભાવ પડશે.

> કળિયુગમાં માનવનું મન નીચે પડશે, તેનું જીવન પતિત થશે, તે પતિત જીવન ધનની શિલાઓથી ઉભું નહિ રહે, સત્તાના મોટા વૃક્ષથી પણ નહિ રહે. તે માત્રને માત્ર હરિનામના એક નાના છોડથી, હરિ કિર્તનના એક નાના છોડથી મનુષ્ય જીવનનું પતન અટકી જશે.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

July 13, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
Next Post
ભગવાન કાલ ભૈરવ કોણ છે ? ખરાબ શક્તિઓથી પીછો છોડાવવા માટે આ રીતે તેમની ઉપાસના કરો.

ભગવાન કાલ ભૈરવ કોણ છે ? ખરાબ શક્તિઓથી પીછો છોડાવવા માટે આ રીતે તેમની ઉપાસના કરો.

શુદ્ધ દેશી ઘી નથી રોગોનું મૂળ,  શુદ્ધ ઘી કરે છે આટલી બધી દવાનું કામ,  રોજ કરો આટલું સેવન.

શુદ્ધ દેશી ઘી નથી રોગોનું મૂળ, શુદ્ધ ઘી કરે છે આટલી બધી દવાનું કામ, રોજ કરો આટલું સેવન.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગમે ત્યાં મળી જતા આ છોડમાં હરસ-મસાથી લઈને ડાયાબિટીસ જેવા અનેક રોગોમાં છે વરદાન સમાન… જાણો ઉપયોગની રીત અને અદ્દભુત ફાયદા….

ગમે ત્યાં મળી જતા આ છોડમાં હરસ-મસાથી લઈને ડાયાબિટીસ જેવા અનેક રોગોમાં છે વરદાન સમાન… જાણો ઉપયોગની રીત અને અદ્દભુત ફાયદા….

September 12, 2023
પરણિત સ્ત્રીઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ…. પરિણામ આવશે એવું કે તમે વિચાર્યું નહિ હોય

પરણિત સ્ત્રીઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ…. પરિણામ આવશે એવું કે તમે વિચાર્યું નહિ હોય

December 20, 2022
મફતમાં મળતા આ પાંદડા છે ખુબ જ ચમત્કારિક, નાની મોટી તકલીફો ઘર બેઠા જ મટી જશે. જાણી લો ઉપયોગ કરવાની રીત….

મફતમાં મળતા આ પાંદડા છે ખુબ જ ચમત્કારિક, નાની મોટી તકલીફો ઘર બેઠા જ મટી જશે. જાણી લો ઉપયોગ કરવાની રીત….

July 7, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In