ગમે તેવી જૂની કબજિયાત તોડી નાખશે આ દેશી વસ્તુ, રોજ ખાવા લાગો આજીવન પેટ રહેશે સાફ અને સવારે આવશે સાફ…

મિત્રો જયારે તમને કબજિયાતની તકલીફ હોય ત્યારે તમારું સંપૂર્ણ સ્વાસ્થ્ય પર તેની અસર થાય છે. આથી તેનો ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે. પેટ સાફ ન થવાથી તમને બીજી અનેક બીમારીઓ થઈ શકે છે. આથી કબજિયાતના ઈલાજ રૂપે તમે કેટલાક આયુર્વેદિક ઉપચાર અજમાવી શકો છો.

કબજિયાત એક ગંભીર સમસ્યા છે પરંતુ લોકો તેને હળવાશથી લઈ લેતા હોય છે. તે તમને અણગમતું અનુભવ કરવવાથી લઈને પેટમે દુખાવા સુધીની સમસ્યા ઊભી કરી શકે છે. કબજિયાતનું મુખ્ય કારણ અનિયમિત જીવનશૈલી અને ખરાબ ખાણી-પીણી છે. તેનો સરખો ઈલાજ જરૂરી છે. જો કબજિયાતનો ઈલાજ કરવામાં ન આવે તો, તે આગળ જતાં એક જૂની સમસ્યા બની શકે છે. જે બવાસીર, આંતરડા અને પેટની ઘણી ગંભીર બીમારીઓનું એક મોટું કારણ બની શકે છે.

કબજિયાતનો ઘરેલુ ઉપચાર શું છે ? આમ તો કબજિયાત માટે મેડિકલમાં ઘણા પ્રકારની દવાઓ અને ઈલાજ રહેલા છે, પરંતુ તમે અમુક ઘરેલુ ઉપચારોની મદદથી પણ તેનાથી રાહત મેળવી શકો છો. કબજિયાત માટે અમુક આયુર્વેદિક ઉપચાર પણ છે, જેનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે. સૌથી સારી વાત એ છે કે, તેની કોઈ આડઅસર થતી નથી.

કબજિયાતના કારણ અને લક્ષણ શું છે ? એક જ જગ્યાએ લાંબા સમય સુધી કામ કરવાની અને બેસવાની તેમજ શારીરિક ગતિવિધિઓમાં ઉણપને કારણે કબજિયાતની સમસ્યા આજકાલ વધતી જઈ રહી છે. કબજિયાતના લક્ષણોમાં એક અઠવાડિયામાં 3 થી ઓછી વખત મળ ત્યાગ કરવો, ગાંઠદાર અને સખ્ત મળ હોવું, મળ ત્યાગ કરવા માટે તણાવ, એવો અનુભવ થવો, જેમ કે તમારા મળાશયમાં અટકાવ છે જે મળ ત્યાગને અટકાવે છે, એવો અનુભવ થવો જેમ કે તમે તમારા મળાશયમાંથી મળને સરખી રીતે ખાલી ન કરી શકતા હોય.

કબજિયાતનો આયુર્વેદિક ઈલાજ : જો તમે કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો, તમે તેનાથી રાહત મેળવવા માટે ગરમ પાણી અને ઘીનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદ ડોક્ટર જણાવે છે કે, કબજિયાતની ગંભીર સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે કંઈ રીતે ઘી અને ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો.

કબજિયાતનો રામબાણ ઈલાજ છે ઘી અને ગરમ પાણી : ડોક્ટર મુજબ, ઘી આપણા પાચનતંત્રને ચીકાશ આપે છે. જેનાથી મળ ત્યાગ સરળતાથી કરી શકાય છે. સાથે જ ગરમ પાણી સાથે મિક્સ કરવાથી તે તમારા કઠોર મળને નરમ બનાવી શકે છે. તે સિવાય ગરમ પાણી શરીરમાંથી અપશિષ્ટને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. તે તમારા માટે ખુબ જ અસરકારક સાબીત થઈ શકે છે.

કબજિયાતથી છુટકારો મેળવવા માટે ઘી અને ગરમ પાણીના ફાયદા : ડોક્ટર મુજબ, ઘી આપણા શરીરને ચીકાશ આપવા અને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે. તે અપશિષ્ટના સંચલનમાં સુધારો કરે છે અને કબજિયાતના જોખમને ઘટાડે છે. ઘી બ્યુટીરિક એસિડનો એક સારો એવો સ્ત્રોત છે. બ્યુટીરિક એસિડના સેવનથી આંતરડાનું મેટાબોલીજ્મ સારું થાય છે અને મળની ગતિમાં મદદ મળે છે.

કબજિયાત દૂર કરવા સિવાય ઘીના અન્ય ફાયદાઓ : ઘી સૌથી સારું પ્રાકૃતિક રોચક છે. તેની સાથે જ તે વજન ઘટાડવામાં, સારી ઊંઘ લાવવાની સાથે હાડકાંની મજબૂતી વધારવા જેવી ઘણી સમસ્યાઓમાં મદદ કરી શકે છે. સાથે જ તે પેટના દુખાવા, સોજા અને કબજિયાતના અન્ય લક્ષણોને પણ મટાડે છે.

કંઈ રીતે કરવો ઘી અને ગરમ પાણીનો ઉપયોગ : ઘી અને ગરમ પાણીનું સેવન કરવાનો સૌથી સારો ઉપાય શું છે ? તે માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં એક ચમચી ઘી મિક્સ કરીને સવારે ખાલી પેટ લો. તમે તેને દરરોજ પી શકો છો. એ વાતનું ધ્યાન રહે કે પાણી વધારે ગરમ ન હોય.

કંઈ રીતે કામ કરે છે ઘી અને ગરમ પાણી : ધ્યાન રહે કે કબજિયાત ત્યારે થાય છે જ્યારે પાચનતંત્ર, આંતરડા અને બૃહદાન્ત્ર કઠોર અને શુષ્ક થઈ જાય છે. ઘીના ગુણ સિસ્ટમને નરમ કરે છે અને શરીરથી અપશિષ્ટને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment