Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

પત્ની પણ પતિને બાંધતી રાખડી, રક્ષાબંધનનું મહત્વ પુરાણો અનુસાર.

Social Gujarati by Social Gujarati
August 4, 2020
Reading Time: 1 min read
0
પત્ની પણ પતિને બાંધતી રાખડી, રક્ષાબંધનનું મહત્વ પુરાણો અનુસાર.

મિત્રો આપણે ત્યાં નાનાથી લઈને મોટા સુધીના દરેક ધામિક તહેવારોનું કંઈક અનેરું મહત્વ છે. કેમ કે આપની હિંદુ પરંપરા અનુસાર લગભગ દરેક તહેવારએ પારંપારિક રીતે ઉજવવામાં આવે છે. જે આજ સુધી હિંદુ સંસ્કૃતિ પોતાની નીવને બચાવતી આવી છે તેમાં, ક્યાંકને ક્યાંક આ ધાર્મિક અને માર્મિક તહેવારોનો પણ ફાળો છે. તો એ બધા જ તહેવારોમાં એક વિશિષ્ટ તહેવાર છે રક્ષાબંધન. આ તહેવાર ભાઈ અને બહેનના પ્રેમ અને આદરનો તહેવાર છે. તો આજે આ લેખમાં અમે તમને રક્ષાબંધનના મહત્વ વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. 

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમા એ બંને અલગ અલગ પર્વ છે. જે ઉપાસના અને સંકલ્પનો અદ્દભુત સમન્વય છે. પરંતુ શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન બંને પર્વ એક જ દિવસે ઉજવવામાં આવે છે. પુરાતન તથા મહાભારતના યુગના ધર્મ ગ્રંથોમાં આ પવિત્ર તહેવારનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. રક્ષબંધનને લઈને એવું પણ કહેવામાં આવે છે કે, દેવાસુર સંગ્રામના યુગમાં દેવતાઓના વિજયથી રક્ષાબંધનનો તહેવાર શરૂ થશે. 

આ સંબંધમાં એક બાજુ દંતકથા પણ પ્રસિદ્ધ છે કે, દેવતાઓ અને અસુરોના યુદ્ધમાં દેવતાઓના વિજયને લઈને અમુક સંદેહ થવા લાગ્યા હતા. ત્યારે દેવરાજ ઇન્દ્રએ આ યુદ્ધમાં પ્રમુખ ભાગ લીધો હતો. દેવરાજ ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી શ્રાવણ પૂર્ણિમાના દિવસે ગુરુ બૃહસ્પતિની પાસે ગઈ હતી અને ત્યારે તેમણે વિજય માટે રક્ષાબંધન બંધાવાનો ઉપાય આપ્યો હતો. જ્યારે દેવરાજ ઇન્દ્ર રાક્ષસોની સાથે યુદ્ધ કરવા માટે ચાલ્યા ત્યારે ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીએ ઇન્દ્રને હાથમાં રક્ષાબંધન બાંધી હતી. તેનાથી ઇન્દ્ર વિજય થયા હતા.તો બીજી તરફ અનેક પુરાણોમાં શ્રાવણી પૂર્ણિમાના રોજ પુરોહિતો દ્વારા કરવામાં આવેલ આર્શીવાદ કર્મ પણ માનવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો દ્વારા યજમાનના જમણા હાથમાં રક્ષા બાંધવામાં આવે છે. 

મધ્યયુગીન ભારતમાં હમલાખોરોના કારણે મહિલાઓની રક્ષાના હેતુથી પણ રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવતું હતું. આ એક ધર્મ બંધન છે. જે સદીઓથી આપણી પરંપરા સાથે જોડાયેલું છે. ત્યારથી બધી જ મહિલા સગો ભાઈ અથવા તો કહેલા ભાઈઓને રક્ષાસૂત્ર બાંધવા લાગી હતી. મહારાષ્ટ્ર રાજ્યના અનેક ભાગોમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે જળદેવતા એટલે કે વરુણદેવની આરાધના કરવામાં કરવામાં આવે છે. આ દિવસે બહેન તિલક અને ચોખા લગાવીને ભાઈના કાંડામાં રાખડી બાંધે છે અને સાથે જ ફળ અથવા મીઠાઈ ખવડાવે છે. ભાઈ પણ શ્રદ્ધાથી પોતાના સામર્થ્ય અનુસાર બહેનને વસ્ત્ર, આભુષણ, દ્રવ્ય અને વસ્તુઓ ભેટ કરે છે.જ્યાં સુધી શ્રાવણી પુનમના દિવસે રક્ષાબંધનની વાત કરીએ તો, રક્ષાબંધન સલોનો નામથી પણ કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, શ્રાવણી પૂર્ણિમાના દિવસે પવિત્ર સરોવર અથવા નદીમાં સ્નાન કર્યા બાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું એ આ પર્વનું આવશ્યક અંગ છે. ગામની આસપાસ ન હોય તો તમે કુવા પાસે પણ સૂર્યદેવની આરાધના કરી શકો છો. તેમજ આ દિવસનું બીજું મહત્વ એ પણ છે કે, આ દિવસે પંડિતો અને બ્રાહ્મણો જૂની જનોઈનો ત્યાગ કરીને બીજી જનોઈ ધારણ કરે છે. 

Tags: Brother sisterDevraj IndrafestivalIndraniPuranasRAKHIRAKSHABANDHANRakshasutraShravan PurnimaVarundev
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
વરસાદની મોસમમાં ખરતા વાળ અટકાવવા… લગાવી દો આ સસ્તું હેર ઓઈલ, વાળ થઈ જશે એકદમ ઘાટા, લાંબા અને એકદમ મજબુત…

વરસાદની મોસમમાં ખરતા વાળ અટકાવવા... લગાવી દો આ સસ્તું હેર ઓઈલ, વાળ થઈ જશે એકદમ ઘાટા, લાંબા અને એકદમ મજબુત...

આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?

આ મહિલાએ રામ મંદિર માટે છેલ્લા 28 વર્ષથી ત્યાગ કર્યુ છે અન્ન, જાણો કોણ છે આ મહિલા?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દૂધ સાથે આનું મિશ્રણ તમામ પ્રકારની પ્રજનન સમસ્યાઓ દુર કરી વધારી દેશે તાકાત અને લોહીનું પ્રમાણ… આજીવન નહિ હાડકા અને સાંધાના દુખાવા…

દૂધ સાથે આનું મિશ્રણ તમામ પ્રકારની પ્રજનન સમસ્યાઓ દુર કરી વધારી દેશે તાકાત અને લોહીનું પ્રમાણ… આજીવન નહિ હાડકા અને સાંધાના દુખાવા…

March 8, 2025
કાજલે અજય દેવગણ સાથે લગ્ન કરવા પાછળનું રહસ્ય 17 વર્ષ બાદ ખોલ્યું.. જાણો શું કહ્યું.

એક મહિલા પોતાના ઘરના જ બાથરૂમમાં 6 દિવસ સુધી બંધ થઇ ગઈ, પછી થયું આવું.

September 25, 2019
એમેઝોન કંપનીના માલિક Jeff Bezoz ની જાણવા જેવી કહાની,  તેને આ રીતે મળી હતી સફળતા.

એમેઝોન કંપનીના માલિક Jeff Bezoz ની જાણવા જેવી કહાની, તેને આ રીતે મળી હતી સફળતા.

May 31, 2020

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.