Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

આ એક કામ જો તમે વિસર્જન સમયે કરી નાખશો તો,…. રિદ્ધિ સિદ્ધિ દુર કરી દેશે તમારા તમામ કંગાળ યોગને

Social Gujarati by Social Gujarati
September 23, 2018
Reading Time: 2 mins read
0
આ એક કામ જો તમે વિસર્જન સમયે કરી નાખશો તો,…. રિદ્ધિ સિદ્ધિ દુર કરી દેશે તમારા તમામ કંગાળ યોગને
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

💁 ગણેશજી કરશે ઈચ્છા પૂર્ણ….. 💁

💁 મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે ગણેશજીનો સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. તેનું વિસર્જન પણ રવિવારના દિવસે કરવામાં આવશે. તો આજે અમે તમને એક ખુબ મહત્વની વાત જણાવશું. આ રવિવારે ગણેશ વિસર્જન છે તે દિવસે આખા ભારતમાં ખુબ જ ધૂમધામથી ગણેશજીનું વિસર્જન થશે. અને આ ઉત્સવને ખુબ જ સારી રીતે મનાવવામાં પણ આવે છે.

Image Source :

💁 ભગવાન ગણેશજીને રિદ્ધિસિદ્ધિના દાતા માનવામાં આવે છે. કેમ કે ગણપતિજી પોતાના ભક્તો દ્વારા કરવામાં આવેલી પૂજાથી ખુબ જ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. અને તે પોતાના બધા જ ભક્તોના દુઃખોને દુર કરે છે અને તેને સુખ અને સમૃદ્ધિ પણ આપે છે. કહેવામાં આવે છે કે જેના પર ગણેશજીની કૃપા થઇ જાય તેના જીવનમાં આવનાર બધી જ બાધાઓ દુર થઇ જાય છે.

💁 આજે અમે ગ્રંથોમાં જણાવેલા એક એવા મંત્ર વિશે જણાવશું જેના ઉપાય દ્વારા ગણેશજી ખુબ જ પ્રસન્ન થશે અને તમારી અને તમારા બાળકોની પણ સુખ સમૃદ્ધિમાં ખુબ જ વધારો થશે જે તમને ભવિષ્યમાં ખુબ ધનવાન  બનાવશે.

Image Source :

💁 અમે જે મંત્ર જણાવશું તેને ગણેશ વિસર્જનની રાત્રે કરવામાં આવે તો તે વ્યક્તિની ધન સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ દુર થઇ જાય છે અને હંમેશા તે વ્યક્તિ પર મહાલક્ષ્મીની કૃપા બની રહેશે. મિત્રો આ એક ચમત્કારી અને એક ગુપ્ત ઉપાય છે. તેને ખુબ જ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે.  

Image Source :

💁 આ ઉપાયને કરવા માટે એક લાલ કલરનો કાગળ લેવાનો છે અને જો લાલ રંગનો કાગળ ન હોય તો કંકુના ઉપયોગથી તેને રંગી શકો છો. મિત્રો હવે તે કાગળમાં તમારે જે કોઈ પરેશાની હોય અથવા તમારી ઈચ્છા હોય તે લખી શકો છો. પરંતુ તે લખાણ તમારે કાજળથી કરવાનું છે. તમારી કોઈ પણ પરેશાની હોય તે કાગળમાં લખી નાખવાની. પછી ભળે તે ધન સંબંધિત પરેશાની હોય તો પણ તે કાગળમાં લખી નાખવાની છે.

Image Source :

💁 પછી તેને એક રેશમના દોરથી બાંધીને તેને રાત્રીના સમયે ઘરની બહાર જઈને તે કાગળને સળગાવી દેવાનો. પછી જે કાગળની રાખ વધે તેને બીજા દિવસે વહેતા પાણીમાં અથવા કોઈ પણ તળાવમાં નાખી દેવાની. આવું કરવાથી તમારી ધનની સાથે જોડાયેલી ઘણી બધી પરેશાની દુર થઇ જશે. અને પછી ગણેશજીનું દર્શન કરવાનું અને પ્રાથના કરવાની. તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થઇ જશે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…
ધાર્મિક

જાણો મહિલા નાગા સાધુના જીવનને લગતા આ રોચક તથ્યો, નાગા સાધુ બન્યા પછી શું કરવું શું ન કરવું તેની ચોંકાવનારી માહિતી…

January 23, 2023
ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…
ધાર્મિક

ક્યાં ભગવાન આગળ કયો દીવો કરવાની મળશે શુભ ફળ ? જાણો ભગવાન પ્રમાણે દીવા કરવાની સાચી માહિતી… જીવનમાં ચોક્કસ મળશે સફળતા…

October 14, 2022
Next Post
ભગવાન શ્રી કૃષ્ણ એ પાંડવોને કહી હતી આ 5 કડવી વાતો… જે  આજે બિલકુલ સત્ય સાબિત થાય છે …

ભગવાન શ્રી કૃષ્ણ એ પાંડવોને કહી હતી આ 5 કડવી વાતો... જે આજે બિલકુલ સત્ય સાબિત થાય છે ...

રાજા પરીક્ષિત અને કળિયુગ વચ્ચે યુદ્ધ .. પરીક્ષિત રાજા ને શ્રાપ .. જે આજે દરેક પૃથ્વી વાસી ભોગવી રહ્યો છે.. ભાગ -3

રાજા પરીક્ષિત અને કળિયુગ વચ્ચે યુદ્ધ .. પરીક્ષિત રાજા ને શ્રાપ .. જે આજે દરેક પૃથ્વી વાસી ભોગવી રહ્યો છે.. ભાગ -3

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

FD કે સોનુ, રોકાણ કરવા માટે સૌથી બેસ્ટ શું છે. જાણો આ વર્ષે કંઈ વસ્તુ વધુ વળતર આપશે..

FD કે સોનુ, રોકાણ કરવા માટે સૌથી બેસ્ટ શું છે. જાણો આ વર્ષે કંઈ વસ્તુ વધુ વળતર આપશે..

November 11, 2022
ગમે તેવી પેટની ચરબી, કબજિયાતનો દુશ્મન છે આ વસ્તુ, માત્ર 10 દિવસમાં ફર્ક જોવા મળશે.

ગમે તેવી પેટની ચરબી, કબજિયાતનો દુશ્મન છે આ વસ્તુ, માત્ર 10 દિવસમાં ફર્ક જોવા મળશે.

September 19, 2022
ઘરે જ બેઠા જ પીવો આ એક વસ્તુ, ઓપરેશન વગર જ કિડનીની પથરી નીકળી જશે બહાર. પેટનો દુખાવો અને પાચનની સમસ્યા પર કરી દેશે દુર…

ઘરે જ બેઠા જ પીવો આ એક વસ્તુ, ઓપરેશન વગર જ કિડનીની પથરી નીકળી જશે બહાર. પેટનો દુખાવો અને પાચનની સમસ્યા પર કરી દેશે દુર…

January 9, 2023

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
  • સવારે ઉઠતાની સાથે પિય લ્યો આ નેચરલ જ્યુસ, નસેનસમાં રહેલું બ્લડ શુગર નીકળી જશે બહાર… ડાયાબિટીસની દવાઓથી મળશે જિંદગીભરનો છુટકારો…
  • હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In