Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

વિજ્ઞાન પણ માની ગયું ઘરમાં અખંડ દીવો રાખવાનું આ રહસ્ય… લાભ જાણી તમને પણ અખંડ જ્યોત પ્રગટાવવા લાગશો

Social Gujarati by Social Gujarati
August 6, 2023
Reading Time: 1 min read
0
વિજ્ઞાન પણ માની ગયું ઘરમાં અખંડ દીવો રાખવાનું આ રહસ્ય… લાભ જાણી તમને પણ અખંડ જ્યોત પ્રગટાવવા લાગશો
0
SHARES
1.1k
VIEWS
Share on FacebookShare on Twitter

આ વર્ષે ચૈત્ર નવરાત્રી 13 એપ્રિલમાં શરૂ થઈ ગઈ છે અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન રાખે છે. આ નવરાત્રીના સમયે લોકો સાફ-સફાઈ અને ખાવા પીવાની વસ્તુનું વિશેષ ધ્યાન રાખે છે. એવું માનવામાં આવે છે કે આ માહિનામાં શુભતા અને ઉર્જાનો આરંભ થાય છે અને આવા સમય પર માતાજીના વિભિન્ન સ્વરૂપોની પૂજા થાય છે. અને ઘરમાં અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે. કારણ કે ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય. એવામાં ચાલો જાણીએ શું છે નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવવાનું મહત્વ.

RELATED POSTS

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

શું છે ચૈત્ર નવરાત્રીનું મહત્વ : જ્યોતિષીય  દ્રષ્ટિથી ચૈત્ર  નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. ચેત્ર નવરાત્રીમાં સૂર્યનું રાશિમાં પરિવર્તન થાય છે. સૂર્ય 12 રાશિયોનું ચક્ર પૂરું કરી ફરી મેષ રાશિમાં પ્રવેશ કરે છે અને એક નવા ચક્રની શરૂઆત કરે છે. એવામાં ચૈત્ર નવરાત્રીથી જ હિન્દુઓના નવા વર્ષની શરૂઆત થાય છે.

ચૈત્ર નવરાત્રીનું વૈજ્ઞાનિક મહત્વ : ચૈત્ર નવરાત્રીના વૈજ્ઞાનિક મહત્વની વાત કરીએ તો આ સમય ઋતુ પરિવર્તનનો  હોય છે. એટલે માનસિક સ્વાસ્થ્યનું તેના પર વિશેષ પ્રભાવ પડે છે. આ સમયે ઘણા લોકોની બીમાર થવાની શક્યતા રહે છે. એવામાં વ્રત કરવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે.

ધાર્મિક કારણ : દિપક જ્ઞાન અને રોશનીનું પ્રતિક છે. દીવાને સકારાત્મકતાનું પ્રતિક તેમજ દરીદ્રતાને દૂર કરે છે એવું માનવામાં આવે છે. દીવો પ્રગટાવવાનું કારણ એ છે કે આપણે અજ્ઞાનતાનો અંધકાર દૂર કરીને આપણા જીવનમાં જ્ઞાનના પ્રકાશ માટે પુરુષાર્થ કરીએ. આપણા ધર્મ શાસ્ત્ર પ્રમાણે પૂજાના સમયે દીવો કરવો અનિવાર્ય માનવામાં આવે છે.

સામાન્ય રીતે વિશેષ સંખ્યામાં દીવો પ્રજ્વલિત કરવાની પરંપરા ચાલી આવી રહી છે. ઘીનો દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. તેનાથી લક્ષ્મીનું સ્થાયી રૂપે નિવાસ થાય છે. ઘીનું પંચામૃત એટલે પાંચ અમૃત માંથી એક માનવામાં આવે છે. કોઈ પણ સાત્વિક પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરવા માટે ઘીનો દીવો અને તામસિક એટલે તાંત્રિક પૂજાને સફળ બનાવવા માટે તેલનો દીવો કરવામાં આવે છે.

વૈજ્ઞાનિક કારણ : ગાયના ઘીમાં અનેક રોગોને ભગાડવાની ક્ષમતા હોય છે. ઘી જ્યારે દીવામાં અગ્નિના સંપર્કમાં આવે છે તો વાતાવરણને પવિત્ર બનાવી દે છે. તેનાથી પ્રદૂષણ દૂર થાય છે. દીવો પ્રગટાવવાથી આખા ઘરને ફાયદો થાય છે. પછી કોઈ પૂજામાં ભાગ લે અથવા ન લે. દીવો પ્રગટાવવો એ ઘરને પ્રદૂષણ મુક્ત બનાવવાનો એક ક્રમ છે. અગ્નિમાં કોઈ પણ વસ્તુ સળગાવવાથી ખત્મ નથી થતી. પરંતુ નાના-નાના અદશ્ય ટુકડાઓ વાતાવરણમાં ફેલાય જાય છે. એટલે અગ્નિથી ઘી ફેલાવવું એ વાતાવરણને શુદ્ધ કરે છે.મગજની નકારાત્મકતા : નવરાત્રીમાં ઘી અથવા તેલનો અખંડ દીવો પ્રગટાવવાથી મગજમાં ક્યારેય પણ નકારાત્મક વિચાર આવતા નથી અને મન ખુશ અને શાંત રહે છે. નવરાત્રીમાં અખંડ દીવો પ્રગટાવવાથી સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. કારણ કે ઘી અને કપૂરની સુગંધ માણસના શ્વાસ અને નર્વસ સિસ્ટમને  સારી રાખે છે.

પૂજામાં ધ્યાન રાખો દીવાથી જોડાયેલી આ બાબતોનું : દેવી-દેવતાને ઘીનો દીવો પોતાના જમણા હાથની બાજુ અને તેલનો દીવો ડાબા હાથની બાજુ મુકવો જોઈએ. પૂજા કરતી વખતે દીવો ઓલાવવો ના જોઈએ. ઘીના દીવા માટે સફેદ રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે તેલના દીવા માટે લાલ દોરાની વાટ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પૂજામાં ક્યારેય પણ ખંડિત દીવો ન પ્રગટાવવો જોઈએ. ધાર્મિક કાર્યમાં ખંડિત સામગ્રી શુભ ગણવામાં આવતી નથી. આમ તમારે પૂજા સમયે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

તમે ઘરમાં અખંડ દીવો રાખો છો ? તો કોમેન્ટ કરો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

July 13, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
Next Post
આ વસ્તુનું સેવન ગમે તેવી જૂનામાં જૂની શરદી કફ ને 3 ત્રણ દિવસ માં કાઢી નાખશે બહાર.. જણીલો ઉપયોગ કરવાની રીત

આ વસ્તુનું સેવન ગમે તેવી જૂનામાં જૂની શરદી કફ ને 3 ત્રણ દિવસ માં કાઢી નાખશે બહાર.. જણીલો ઉપયોગ કરવાની રીત

ફક્ત 5 દિવસ આ રીતે ખાઈ લો એક કેળું … શરીરમાં થશે આવા રહસ્યમય ફાયદા.. .જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય

ફક્ત 5 દિવસ આ રીતે ખાઈ લો એક કેળું ... શરીરમાં થશે આવા રહસ્યમય ફાયદા.. .જે તમે ક્યારેય વિચાર્યા પણ નહીં હોય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ડિલીવરી બાદ માતાએ ખાવી જોઈએ ખાવી જોઈએ આ દેશી વસ્તુ… એનર્જી વધારી બીમારીઓ રાખશે દુર…. માતા અને બાળક રહેશે એકદમ તંદુરસ્ત..

ડિલીવરી બાદ માતાએ ખાવી જોઈએ ખાવી જોઈએ આ દેશી વસ્તુ… એનર્જી વધારી બીમારીઓ રાખશે દુર…. માતા અને બાળક રહેશે એકદમ તંદુરસ્ત..

March 16, 2022
શું તમે પણ તમારા કુળદેવી કે ઇષ્ટદેવને માનો છો…. તો આ લેખ અવશ્ય વાંચો… વાંચીને દંગ રહી જશો.

શું તમે પણ તમારા કુળદેવી કે ઇષ્ટદેવને માનો છો…. તો આ લેખ અવશ્ય વાંચો… વાંચીને દંગ રહી જશો.

February 10, 2022
જાણો પ્રેગ્નેન્સીમાં મહિલાએ સ્કુટી ચલાવવી જોઈએ કે નહિ ? જો ચલાવે તો શું થાય ? 99% મહિલાઓ નથી જાણતી આ સાચી માહિતી…

જાણો પ્રેગ્નેન્સીમાં મહિલાએ સ્કુટી ચલાવવી જોઈએ કે નહિ ? જો ચલાવે તો શું થાય ? 99% મહિલાઓ નથી જાણતી આ સાચી માહિતી…

September 28, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In