Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

આ એક કામ જો તમે વિસર્જન સમયે કરી નાખશો તો,…. રિદ્ધિ સિદ્ધિ દુર કરી દેશે તમારા તમામ કંગાળ યોગને

Social Gujarati by Social Gujarati
September 23, 2018
Reading Time: 2 mins read
0
આ એક કામ જો તમે વિસર્જન સમયે કરી નાખશો તો,…. રિદ્ધિ સિદ્ધિ દુર કરી દેશે તમારા તમામ કંગાળ યોગને

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

💁 ગણેશજી કરશે ઈચ્છા પૂર્ણ….. 💁

💁 મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે ગણેશજીનો સૌથી મોટો ઉત્સવ ચાલી રહ્યો છે. તેનું વિસર્જન પણ રવિવારના દિવસે કરવામાં આવશે. તો આજે અમે તમને એક ખુબ મહત્વની વાત જણાવશું. આ રવિવારે ગણેશ વિસર્જન છે તે દિવસે આખા ભારતમાં ખુબ જ ધૂમધામથી ગણેશજીનું વિસર્જન થશે. અને આ ઉત્સવને ખુબ જ સારી રીતે મનાવવામાં પણ આવે છે.

Image Source :

💁 ભગવાન ગણેશજીને રિદ્ધિસિદ્ધિના દાતા માનવામાં આવે છે. કેમ કે ગણપતિજી પોતાના ભક્તો દ્વારા કરવામાં આવેલી પૂજાથી ખુબ જ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. અને તે પોતાના બધા જ ભક્તોના દુઃખોને દુર કરે છે અને તેને સુખ અને સમૃદ્ધિ પણ આપે છે. કહેવામાં આવે છે કે જેના પર ગણેશજીની કૃપા થઇ જાય તેના જીવનમાં આવનાર બધી જ બાધાઓ દુર થઇ જાય છે.

💁 આજે અમે ગ્રંથોમાં જણાવેલા એક એવા મંત્ર વિશે જણાવશું જેના ઉપાય દ્વારા ગણેશજી ખુબ જ પ્રસન્ન થશે અને તમારી અને તમારા બાળકોની પણ સુખ સમૃદ્ધિમાં ખુબ જ વધારો થશે જે તમને ભવિષ્યમાં ખુબ ધનવાન  બનાવશે.

Image Source :

💁 અમે જે મંત્ર જણાવશું તેને ગણેશ વિસર્જનની રાત્રે કરવામાં આવે તો તે વ્યક્તિની ધન સાથે જોડાયેલી બધી જ સમસ્યાઓ દુર થઇ જાય છે અને હંમેશા તે વ્યક્તિ પર મહાલક્ષ્મીની કૃપા બની રહેશે. મિત્રો આ એક ચમત્કારી અને એક ગુપ્ત ઉપાય છે. તેને ખુબ જ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે.  

Image Source :

💁 આ ઉપાયને કરવા માટે એક લાલ કલરનો કાગળ લેવાનો છે અને જો લાલ રંગનો કાગળ ન હોય તો કંકુના ઉપયોગથી તેને રંગી શકો છો. મિત્રો હવે તે કાગળમાં તમારે જે કોઈ પરેશાની હોય અથવા તમારી ઈચ્છા હોય તે લખી શકો છો. પરંતુ તે લખાણ તમારે કાજળથી કરવાનું છે. તમારી કોઈ પણ પરેશાની હોય તે કાગળમાં લખી નાખવાની. પછી ભળે તે ધન સંબંધિત પરેશાની હોય તો પણ તે કાગળમાં લખી નાખવાની છે.

Image Source :

💁 પછી તેને એક રેશમના દોરથી બાંધીને તેને રાત્રીના સમયે ઘરની બહાર જઈને તે કાગળને સળગાવી દેવાનો. પછી જે કાગળની રાખ વધે તેને બીજા દિવસે વહેતા પાણીમાં અથવા કોઈ પણ તળાવમાં નાખી દેવાની. આવું કરવાથી તમારી ધનની સાથે જોડાયેલી ઘણી બધી પરેશાની દુર થઇ જશે. અને પછી ગણેશજીનું દર્શન કરવાનું અને પ્રાથના કરવાની. તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થઇ જશે.

Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

 

Tags: BEST MAHITIGANESH VISARJANGANESHA
ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

June 5, 2024
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

November 3, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…
Health

આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

March 10, 2025
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
Next Post
ભગવાન શ્રી કૃષ્ણ એ પાંડવોને કહી હતી આ 5 કડવી વાતો… જે  આજે બિલકુલ સત્ય સાબિત થાય છે …

ભગવાન શ્રી કૃષ્ણ એ પાંડવોને કહી હતી આ 5 કડવી વાતો... જે આજે બિલકુલ સત્ય સાબિત થાય છે ...

રાજા પરીક્ષિત અને કળિયુગ વચ્ચે યુદ્ધ .. પરીક્ષિત રાજા ને શ્રાપ .. જે આજે દરેક પૃથ્વી વાસી ભોગવી રહ્યો છે.. ભાગ -3

રાજા પરીક્ષિત અને કળિયુગ વચ્ચે યુદ્ધ .. પરીક્ષિત રાજા ને શ્રાપ .. જે આજે દરેક પૃથ્વી વાસી ભોગવી રહ્યો છે.. ભાગ -3

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગુનેગારોને મારી નજર સામે ફાંસીએ લટકતા જોવા માગું છું: નિર્ભયાની માતા.

ગુનેગારોને મારી નજર સામે ફાંસીએ લટકતા જોવા માગું છું: નિર્ભયાની માતા.

January 16, 2020
ન ઉડાવો આવા જ્ઞાની વ્યક્તિની મજાક,  જાણો વિવેકાનંદે એક વ્યક્તિ સાથે શું કર્યું.

ન ઉડાવો આવા જ્ઞાની વ્યક્તિની મજાક, જાણો વિવેકાનંદે એક વ્યક્તિ સાથે શું કર્યું.

September 19, 2019
ખોડો, ખરતા વાળાથી મળી જશે છુટકારો વાળ થઈ જશે કાળા, લાંબા અને જાડા, ઘરની આ વસ્તુથી કરો સદીઓ જુનો દેશી ઉપાય. 8 જ દિવસમાં મળશે પરિણામ…

ખોડો, ખરતા વાળાથી મળી જશે છુટકારો વાળ થઈ જશે કાળા, લાંબા અને જાડા, ઘરની આ વસ્તુથી કરો સદીઓ જુનો દેશી ઉપાય. 8 જ દિવસમાં મળશે પરિણામ…

January 27, 2023

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.