Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home ધાર્મિક

અંતિમ યાત્રા દેખાય તો આ 4 કાર્ય અવશ્ય કરો, 4 નંબરનું કામ ક્યારેય ના ભૂલવું જોઈએ.

Social Gujarati by Social Gujarati
May 22, 2020
Reading Time: 1 min read
0
અંતિમ યાત્રા દેખાય તો આ 4 કાર્ય અવશ્ય કરો,  4 નંબરનું કામ ક્યારેય ના ભૂલવું જોઈએ.
0
SHARES
14
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આ પૃથ્વીનો એક નિયમ અટલ છે, જે જીવ જન્મે છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે. તેને લઈને એક એવી કહેવત પણ છે કે ‘જેનું નામ એનો નાશ.’ માટે દરેક જીવે અંતમાં આ દુનિયાને છોડીને જવું પડશે. તો આપણા હિંદુ ધર્મ અનુસાર બાળકના જન્મથી મૃત્યુ સુધીના 16 સંસ્કાર હોય છે. મૃત્યુ બાદ પણ સંસ્કાર કરવામાં આવે છે. તો જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યારે તેને ઘરથી સ્મશાન સુધી લઈ જવામાં આવે છે, જેને આપણે સ્મશાન યાત્રા અથવા અંતિમ યાત્રા કહીએ છીએ.

RELATED POSTS

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

મિત્રો અંતિમ યાત્રાને લઈને ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે. તો આજે અમે તમને આ લેખમાં ચાર એવા કામ વિશે જણાવશું. જ્યારે પણ અંતિમ યાત્રા જોવા મળે આ ચાર કામ અવશ્ય કરવા જોઈએ. જે લોકો અંતિમ યાત્રામાં હોય તેમણે અને જે લોકોને અંતિમ યાત્રા જોવા મળે તેમણે પણ આ કાર્ય કરવા જોઈએ. તો ચાલો જાણીએ કે ક્યાં છે એ ચાર કાર્યો.

પહેલું કામ : જો કોઈ વ્યક્તિ કોઈની અંતિમ યાત્રામાં શામિલ હોય, અથવા તેને કાંધ આપતો હોય, તો તેના પુણ્યમાં વધારો થાય છે. આ એક એવું પુણ્ય છે જેની અસરથી જુના પાપ નાશ પામે છે. આ માન્યતાના કારણે મોટાભાગના લોકો અંતિમ યાત્રામાં શામિલ થઈને કાંધ આપતા હોય છે. માટે તમે કોઈ પણ વ્યક્તિની અંતિમ યાત્રામાં જોડાઈ શકો અને શબને કાંધ આપી શકો. જે દરેક માટે પાપનાશક છે.

બીજું કામ : જો આપણે સમયના અભાવના કારણે કોઈ અજાણ્યા વ્યક્તિની અંતિમ યાત્રામાં શામિલ ન થઇ શકીએ, તો જ્યારે શબ યાત્રા નીકળે ત્યારે આપણે રસ્તામાં જતા હોઈએ તો થોડી વાર થંભી જવું જોઈએ. પહેલા અંતિમ યાત્રાને જવા દેવી જોઈએ. ઉભા રહીને ભગવાનને પ્રાથના કરવી જોઈએ કે મૃતકના આત્માને શાંતિ મળે.

ત્રીજું કામ : જ્યારે કોઈની અંતિમ યાત્રા જોવા મળે તો, રામ નામનો જાપ કરવો જોઈએ. શ્રી રામચરિતમાનસ અનુસાર રામ નામના જાપથી ભગવાન શિવજી ખુબ જ પ્રસન્ન થાય છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, મૃત્યુ બાદ આત્મા પરમાત્મા એટલે કે શિવજીમાં વિલીન થઇ જાય છે. એટલા માટે અંતિમ યાત્રાને જોઇને રામ નામનું જાપ કરવું જોઈએ. તેનાથી ભગવાન શિવજીની કૃપા મળે છે.

ચોથું કામ : જ્યારે પણ અંતિમ યાત્રા જોવા મળે ત્યારે પહેલા મૌન થઇ જવું જોઈએ. જો આપણે કાર અથવા બાઈક પર હોયએ તો હોર્ન પણ ન મારવો જોઈએ. આવું કરવામાં આવે તો મૃતકનો આદર અને સમ્માનની ભાવના આપણામાં પ્રકટ થાય છે. તે એક પ્રકારની શ્રદ્ધાંજલિ પણ માનવામાં આવે છે.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
ધાર્મિક

શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

July 19, 2023
આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…
ધાર્મિક

આ ચમત્કારિક છોડનું મૂળ બાંધી દો ઘરના મેઈન દરવાજે, વાસ્તુદોષ દુર કરી તિજોરી ભરી દેશે પૈસાથી… સુખ, સમૃદ્ધિના થશે ઢગલા…

July 13, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
તથ્યો અને હકીકતો

મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…

May 30, 2023
શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…
ધાર્મિક

શનિ થઇ ગયા છે અસ્ત, આ 5 રાશિના જાતકો પર થશે અસર… અને આ લોકોની બદલી જશે કિસ્મત…

January 31, 2023
સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..
ધાર્મિક

સુરતમાં 9 વર્ષની દીકરીએ કરોડોની સંપત્તિ ઠુકરાવી લીધી દીક્ષા… શા માટે જૈન ધર્મમાં નાની ઉંમરમાં લેવામાં આવે છે સન્યાસ ? જાણો જૈન સાધુ-સાધ્વી કેવું કઠિન જીવન જીવે છે..

January 24, 2023
Next Post
ભજન સમ્રાટ અનુપ જલોટા અને તેની શિષ્ય જસલીનના સબંધો બાબતે જલોટા બોલી ગયા આવું સત્ય.

ભજન સમ્રાટ અનુપ જલોટા અને તેની શિષ્ય જસલીનના સબંધો બાબતે જલોટા બોલી ગયા આવું સત્ય.

આ સલુનમાં નખની સુંદરતા માટે નખમાં મુકે છે જીવતી કીડીઓ,   વિડીઓ જોઈ કંપી ઉઠશો.

આ સલુનમાં નખની સુંદરતા માટે નખમાં મુકે છે જીવતી કીડીઓ, વિડીઓ જોઈ કંપી ઉઠશો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ મંદિર ખુબ જ ગજબ છે, ઘી નહિ પણ પાણીથી પ્રગટે છે દીવો. જાણો આ મંદિર ક્યાં આવેલું છે.

આ મંદિર ખુબ જ ગજબ છે, ઘી નહિ પણ પાણીથી પ્રગટે છે દીવો. જાણો આ મંદિર ક્યાં આવેલું છે.

March 8, 2021
દરેક યુવાન સ્ત્રીએ બેડરૂમની આ અંગત વાતો જરૂર જાણી લેવી જોઈએ… મોટાભાગની સ્ત્રીઓને આની ખબર જ નથી હોતી.

દરેક યુવાન સ્ત્રીએ બેડરૂમની આ અંગત વાતો જરૂર જાણી લેવી જોઈએ… મોટાભાગની સ્ત્રીઓને આની ખબર જ નથી હોતી.

November 19, 2022
બોલીવુડનો હજુ એક સિતારો થયો વિલીન, ફિલ્મી દુનિયા જાણીતા ચહેરાનું થયું નિધન…

બોલીવુડનો હજુ એક સિતારો થયો વિલીન, ફિલ્મી દુનિયા જાણીતા ચહેરાનું થયું નિધન…

February 9, 2021

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In