Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Health

દૂધ સાથે રસોડાની આ બે ઔષધીનું સેવન શરીરને રાખશે આજીવન બીમારીઓ મુક્ત, ક્યારેય નહિ થાય પેટ, પાચન અને અનિંદ્રાની સમસ્યાઓ…

Social Gujarati by Social Gujarati
October 3, 2023
Reading Time: 1 min read
0
દૂધ સાથે રસોડાની આ બે ઔષધીનું સેવન શરીરને રાખશે આજીવન બીમારીઓ મુક્ત, ક્યારેય નહિ થાય પેટ, પાચન અને અનિંદ્રાની સમસ્યાઓ…
0
SHARES
325
VIEWS
Share on FacebookShare on Twitter

હળદર અને અશ્વગંધાનું મિશ્રણ ઘણી બઘી રીતે લાભકારક છે. આ બંનેને ઘણા બધા રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે હળદર દરેક ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ મળે છે તે સિવાય હળદરમાં પ્રોટીન ફાઇબર અને વિટામિન સી વિટામિન કે પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો જોવા મળે છે.

RELATED POSTS

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

ત્યાં જ અશ્વગંધામાં પ્રોટીન કેરોટીન, આયર્ન, કેલ્શિયમ, એન્ટી-ઓક્સીડેંટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી સ્ટ્રેસ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. હળદર અને અશ્વગંધાનું મિશ્રણ સંપૂર્ણ શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. અને તેની સાથે જ ઊંઘ પણ ખુબ સારી આવે છે. તથા તણાવ ભરેલી સ્થિતિમાં પણ તેનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ફાયદા અને ઉપયોગથી જોડાયેલ બાબત વિસ્તારમાં આયુર્વેદાચાર્ય જણાવી રહ્યા છે. તો ચાલો જાણીએ હળદર અને અશ્વગંધાના અદ્દભુત ફાયદા.

1 ) રોગપ્રતિકારક શક્તિ વધારે : હળદર અને અશ્વગંધા બંનેનું મિશ્રણના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. બંનેમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જેનાથી તેનું સેવન કરવાથી ઘણી બધી વાયરલ બીમારીઓથી દૂર રહી શકાય છે. અશ્વગંધામાં આયર્ન જોવા મળે છે, તેના સેવનથી શરીરમાં લોહીની ઉણપ થતી નથી.

2 ) સારી ઊંઘ માટે : તેનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે અશ્વગંધાના ઉપયોગથી તારી ઊંઘ આવવાની સાથે-સાથે તણાવ પણ ઓછો થાય છે, તથા હળદરમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો જોવા મળે છે. જે શરીરના દુખાવાને ઓછું કરવામાં ખુબ જ કારગર સાબિત થાય છે. તેથી જ તેનું સેવન કરવાથી હોર્મોનલ ફંકશન પણ યોગ્ય રહે છે, અને તમને ખુબ જ સારી ઊંઘ આવે છે.

3 ) ઘાવ ભરવામાં ઉપયોગી : હળદર અને અશ્વગંધાના સેવનથી કોઈ પણ પ્રકારના ઘાને ખુબ જ જલ્દી ભરવામાં મદદ મળે છે. બંનેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી માઇક્રોબીઅલ ગુણ જોવા મળે છે જે ઘાના કિટાણું અને ઈન્ફેક્શન સામે લડીને તેને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે. તેની સાથે જ હળદરને તમે સરસવના તેલમાં ઉમેરીને ઘાના બહારની તરફ લગાવી શકો છો.

4 ) તણાવ ઓછો કરવા : અશ્વગંધામાં એન્ટી સ્ટ્રેસ ગુણ હોય છે તેમાં સિટોઇન્ડોસાઈડ્સ અનર એસાઇલસ્ટરીગ્લુકોસાઇડ્સ નામના બે કમ્પાઉન્ડ જોવા મળે છે. જે તણાવને ઓછું કરવાની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખે છે. અશ્વગંધા અને હળદરને આ મિશ્રણનું સેવન કરવાથી તણાવ ઓછું કરવામાં ખુબ જ મદદ મળે છે.

5 ) એન્ટી એજિંગ ગુણો : હળદર અને અશ્વગંધા એન્ટીએજિંગ ગુણોથી ભરપૂર હોય છે, આ બંનેનો પ્રયોગ કરવાથી ઘણી બધી ત્વચા સંબંધિત સમસ્યાઓને ઠીક કરી શકાય છે. તેની સાથે જ હળદર અને અશ્વગંધામાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે એન્ટીઓક્સિડન્ટ ફ્રી રેડીકલ સામે લડીને ચહેરા પરની કરચલીને આવવા દેતા નથી, જેના કારણે તમારી ત્વચા લાંબા સમય સુધી ચમકતી દેખાય છે.

6 ) પાચનમાં સહાયક : અશ્વગંધા અને હળદરના ઉપયોગથી પેટ સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે. તેની સાથે જ પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ પણ કરે છે. તેનું સેવન કરવાથી કબજિયાત અને ગેસની તકલીફમાં આરામ મળે છે.

હળદર અને અશ્વગંધાના ઉપયોગો : 1 ) હળદર અને અશ્વગંધાને દૂધમાં મેળવીને પીવાથી તમને રાત્રે સારી ઊંઘ આવે છે, અને તેની સાથે સાથે જ શરીરનો થાક તથા તણાવ દૂર કરવામાં પણ મદદ મળે છે તેમાં તમે જાયફળને પણ ઉમેરી શકો છો.
2 ) અશ્વગંધા અને હળદરનું સેવન તમે મધની સાથે પણ કરી શકો છો તેનાથી તમને ખાંસી અને તાવમાં આરામ મળે છે.

3 ) હળદર અને અશ્વગંધા અને પાણીની સાથે લેવાથી તમારું પાચનતંત્ર યોગ્ય રહે છે તથા પેટની સમસ્યાઓમાં પણ આરામ મળે છે.
4 ) હળદર, અશ્વગંધા, તુલસી અને આદુનો એક સાથે ઉમેરીને તેનો ઉકાળો બનાવી અને તેનું સેવન સવારે કરવાથી શિયાળામાં ગળાની ખરાશ અને કફ જેવી તકલીફમાં આરામ મળે છે.
5 ) તે સિવાય શિયાળામાં તમે હળદર, અશ્વગંધા, તુલસી અને ગળોનું જ્યુસ પણ બનાવી શકો છો તેનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 
Health

સવારે ઉઠીને ચાવી જાવ આ ફળના પાન, ગમે તેવી બેકાબુ ડાયાબિટીસ વગર દવાએ થશે કંટ્રોલ, વૈજ્ઞાનિકો પણ માની ગયા આ દેશી છોડની તાકાત… 

July 22, 2023
દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…
Health

દવાખાને ન જવું હોય તો ચોમાસામાં ખાવી જોઈએ આ વસ્તુ, ઇમ્યુનિટી વધારી આખું વર્ષ શરીરને રાખશે રોગો મુક્ત…

September 7, 2023
પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…
Health

પેટમાં બને છે ભયંકર ગેસ, તો અજમાવો આ ઘરગથ્થું સરળ ઉપાય… પેટની તમામ સમસ્યા જડમૂળથી કરી દેશે ગાયબ…

July 13, 2023
આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…
Health

આ છે ભોજન ન પચે, એસિડ બને અને ખાટા ઓડકારનો અકસીર ઈલાજ, એકવાર અજમાવો ગેસ, એસિડીટી અને કબજિયાત પણ થશે દુર…

July 12, 2023
ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…
Health

ઉભા ઉભા પાણી પીવો છો તો તમે પાણીને બદલે પિય રહ્યા છો ઝેર, થશે આવી ગંભીર બીમારીઓ… 95% લોકો નથી જાણતા કે પાણી કેવી રીતે પીવું…

July 12, 2023
ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…
Health

ઘરમાં રહેલ વસ્તુ પીળા દાંતને એક જ રાતમાં કરી દેશે સફેદ મોતી જેવા, દાંત, પેઢાના દુખાવા અને મોં ની દુર્ગંધ થશે મફતમાં દુર…

July 12, 2023
Next Post
પેસોટીની સમસ્યાથી પરેશાન હો તો અજમાવો આ એક ટીપ્સ, મફતમાં જ મળી જશે રાહત અને પછી ક્યારેય નહિ ખસે પેસોટી…

પેસોટીની સમસ્યાથી પરેશાન હો તો અજમાવો આ એક ટીપ્સ, મફતમાં જ મળી જશે રાહત અને પછી ક્યારેય નહિ ખસે પેસોટી...

આનું સેવન શરદી, ઉધરસ, સંધિવા, માથાના દુખાવા સહિત કેન્સર અને હૃદય રોગમાં છે 100% અસરદાર, એકવાર અજમાવો, ભયંકરમાં ભયંકર બીમારીઓ પણ રહેશે દુર…

આનું સેવન શરદી, ઉધરસ, સંધિવા, માથાના દુખાવા સહિત કેન્સર અને હૃદય રોગમાં છે 100% અસરદાર, એકવાર અજમાવો, ભયંકરમાં ભયંકર બીમારીઓ પણ રહેશે દુર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચાખણામાં લોકો શા માટે ખારીશીંગનો ઉપાડ વધુ કરે છે, 99% લોકો છે અજાણ… જાણો તેના વૈજ્ઞાનિક અને તાર્કિક તથ્યો…

ચાખણામાં લોકો શા માટે ખારીશીંગનો ઉપાડ વધુ કરે છે, 99% લોકો છે અજાણ… જાણો તેના વૈજ્ઞાનિક અને તાર્કિક તથ્યો…

August 24, 2022
આ 6 દેશી ઉપાયથી પાણીની જેમ ઓગળશે તમારી ચરબી, એકવાર અજમાવો શરીર રહેશે આજીવન એકદમ પાતળું અને તંદુરસ્ત… જાણો કયો ઉપાય છે સૌથી સરળ….

આ 6 દેશી ઉપાયથી પાણીની જેમ ઓગળશે તમારી ચરબી, એકવાર અજમાવો શરીર રહેશે આજીવન એકદમ પાતળું અને તંદુરસ્ત… જાણો કયો ઉપાય છે સૌથી સરળ….

December 15, 2022
તમારા શરીરના આ અંગ પર તલ છે… તો જાણો તમે પણ છો ભાગ્યવાન…

તમારા શરીરના આ અંગ પર તલ છે… તો જાણો તમે પણ છો ભાગ્યવાન…

October 30, 2018

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…
  • પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In